SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ G,.. ૧૪૮ જે બૃહદ્ ગુજરાત ભૂલકાંઓના સાથી મોન્ટેસોરી સંમેલનમાં ભાગ લેવા યુરોપ (ઇટાલી) ગયાં હતાં. ત્યાં બાળ શિક્ષણક્ષેત્રે જુદા જુદા દેશોમાં થતાં કાર્યનો તેમણે તારાબેન મોડક અભ્યાસ કર્યો હતો. “બાલવાડી રૂરલ એરિયા’, ‘ધ મેડો ખુલ’ (જન્મ : ૧૯-૪-૧૮૯૨, અવસાન ઃ ૩૧-૮-૧૯૭૩) એ બે એમનાં અંગ્રેજી પુસ્તકો કેન્દ્ર સરકારે પ્રગટ કર્યા છે. એ | શિક્ષણ ક્ષેત્રે સમગ્ર જીવન સમર્પિત કરનારા વિરલ સિવાય એમણે ઘણાં પુસ્તકો લખ્યાં છે. ૧૯૬૨માં રાષ્ટ્રપતિએ ગણાય એવા શિક્ષણ તજજ્ઞોમાં શ્રીમતી તારાબહેનનું નામ ‘પદ્મભૂષણ' પદ દ્વારા તેમનું સન્માન કર્યું હતું. મોખરે છે. ગુજરાત સૌરાષ્ટ્રમાં મોન્ટેસોરી શિક્ષણ પદ્ધતિનો ૧૯૯૨-૯૩ના વર્ષ દરમ્યાન બાળકેળવણીનાં પ્રારંભ કરનારા ભાવનગરના દક્ષિણામૂર્તિના શ્રી ગિજુભાઈ તપસ્વીની, પદ્મભૂષણ, તારાબહેન મોડકનો જન્મશતાબ્દિ બધેકાને તારાબહેનનો સહકાર સાંપડ્યો હતો. બાળકેળવણીના મહોત્સવ દેશભરમાં યોજાયો. સ્વતંત્ર અને મૌલિક શિક્ષણકાર ક્ષેત્રે આ પદ્ધતિએ ગુજરાતમાં જે પ્રોત્સાહન મેળવ્યું તે તરીકે તેમની સેવાઓ અમૂલ્ય રહી છે. સરળ જીવન ને સાદી ગિજુભાઈ અને તારાબહેનને આભારી છે. ગિજુભાઈ અને રહેણીકરણી અપનાવીને તેમણે જીવનભર બાળ કેળવણીનું તારાબહેને અલગ અને સંયુક્ત રીતે અનોખું બાળસાહિત્ય કાર્ય કર્યું હતું. રચ્યું અને તેને પગલે બાળકેળવણીને નવી દષ્ટિ મળી. મહિલા શિક્ષણના પાયાના કાર્યકર તારાબહેનને પોતાના જીવનના પૂર્વાર્ધમાં જ અનેક પ્રેમલીલા ઠાકરશી મુશ્કેલીઓનો સામનો કરવો પડેલો, પણ એ મુશ્કેલીઓ સામે તેઓ અણનમ રહ્યાં. પોતાની બધી શક્તિઓને, પોતાની (જન્મ તા. ૧૮૯૪, અવસાન – ૧૯૭૭) તેજસ્વિતાને એમણે બાલશિક્ષણક્ષેત્રમાં વાપરી તેનો રચનાત્મક પ્રેમલીલાબહેન સૌરાષ્ટ્રના નાના એવા ગામમાં ઉપયોગ કરી સમાજની સેવા કરી. તારાબહેન ખોટું છોડવાની મધ્યમવર્ગના વ્યાપારી કુટુંબમાં જન્મેલાં. વિશાળ પરિવારમાં અને સાચું અપનાવવાની અજબ હિંમત ધરાવતાં હતાં. ઊછરેલાં. બચુબેનને ઘરકામની તાલીમ નાનપણથી જ મળી રાજકોટની બાર્ટન ફીમેલ ટ્રેઈનિંગ કોલેજની પ્રિન્સીપાલ હતી. તેઓ કુટુંબપ્રેમી અને વ્યવહારકુશળ હતા. તેમના પતિ પદની મોટા પગારની અને અધિકારની નોકરી છોડી તેઓ શ્રી શેઠ વિઠ્ઠલદાસ ઠાકરશી માત્ર ધનકુબેર ઉદ્યોગપતિ જ ન હતા, દક્ષિણામૂર્તિ બાલમંદિરમાં જોડાયાં. તેઓ વિદ્યાપ્રેમી અને સ્ત્રીઓની ઉન્નતિના ચાહક હતા. તેમણે શ્રી તારાબહેને ભાવનગરની ટેઈનિંગ કોલેજના ચાર ગુજરાતી ભણેલાં પ્રેમલીલાબેનને દરેક ક્ષેત્રમાં અગ્રેસર પ્રાચાર્યા તરીકે બાર વર્ષ કામ કર્યું. તે પછી તેઓ મહારાષ્ટ્રમાં કરવાનો નિર્ણય કર્યો. અભ્યાસ માટે કુશળ શિક્ષિકાઓની આવ્યાં ને ૧૯૩૫માં મુંબઈમાં દાદર ખાતે શિશુવિહાર શરૂ સહાયથી તેઓએ સૌને હળવા મળવામાં, ક્લબમાં, વેપાર કર્યું. ત્યાંનું કાર્ય જોઈને ૫. ગાંધીજીએ આદિવાસી રોજગારની બેઠકોમાં, મેળાવડાઓમાં, સંમેલનમાં. બાળકોમાં આવું કાર્ય કર્યું હોય તો!” એવું સૂચન કર્યું. ઘોડેસવારીમાં એમ વિવિધ ક્ષેત્રોમાં નિપુણતા કેળવી. તારાબહેન મુંબઈ છોડી ૧૯૪૮માં બોરડી ગયાં ને કોસવાડમાં પોતાની જન્મજાત અનોખી શક્તિઓ ખીલવીને તેઓ તેમણે આદિવાસી બાળકોની કેળવણીનો યજ્ઞ શરૂ કર્યો. ભારતવ્યાપી પ્રતિષ્ઠા ધરાવતી મહિલા વિદ્યાપીઠ અને બીજી બાળકો માટે પારણાઘર, બાળવાડી, પૂર્વપ્રાથમિક શાળા, અનેક સંસ્થાઓનું સફળ સંચાલન કરી શક્યાં. પ્રાથમિકશાળા, રાત્રિશાળા, ઉદ્યોગશાળા એ રીતે શિક્ષણ પ્રેમલીલાબહેને જગતના અનેક દેશોનું પરિભ્રમણ કર્યું. સંસ્થાઓની પરંપરા શરૂ કરીને આ સંસ્થાઓમાં એવા સંસ્કાર ફેલાવ્યા કે આજે ઘણાં આદિવાસી કટુંબો તેમનો યજ્ઞ ચાલુ જાપાનની મહિલા વિદ્યાપીઠ જોઈ, તેવી જ વિદ્યાપીઠ ભારતમાં સ્થાપવાની તેમના મનમાં અભિલાષા જાગી, એ જ રાખી રહ્યા છે. સમયમાં સ્ત્રીશિક્ષણના ભેખધારી ધોંડો કેશવ કર્વેએ પૂનામાં શિક્ષણ કાર્યના હેતુથી જ (૧૯૪૬ થી ૧૯૫૧) સુધી મહિલા વિદ્યાપીઠ શરૂ કરી હતી. પ્રેમલીલાબહેને મહર્ષિ મહારાષ્ટ્ર વિધાનસભાના સભ્ય રહ્યાં હતાં. તેઓ ૧૯૪૯માં કર્વેએ રોપેલા બીજને સિંચન કરી, પોષણ કરી મહાન વટવૃક્ષ Jain Education Intemational www.jainelibrary.org For Private & Personal Use Only in Education International For Private & Personal Use Only
SR No.005143
Book TitleBruhad Gujarat Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2003
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy