________________
પ્રતિભા દર્શન
૪ ૧૪૫ “હઠીભાઈ, આ કુંતાસરના ઠેકાણે દેવળ બંધાવ્યું હોય તો નિર્માણ કરાવવાનો મોટો મનોરથ કર્યો. હઠીભાઈ શેઠ, ભારે દીપી ઊઠે.”
પ્રતાપમલ જોઈતા, દિવાન અમરચંદ દમણી તેમજ ગોધરા મનોભાવ સાંભળીને ડહાપણનો દરિયો
૧ કિશો અને ધોલેરાવાળાએ પણ કામ ઊપાડ્યાં.
અને વાલરે લેખાતા એલા હઠીભાઈ હસીને બોલ્યા, “મોતીશાહ, વાત | દિવ્ય અને ભવ્ય દેરાસરની રક્ષા માટે ચાર બુરજ વાળો તો લાખની છે પણ...” તેણે અટકેલ હઠીભાઈ માથે મીટ જામોકામી કિલ્લો બંધાવ્યો. બેય બાજુ પોળની રચના કરાવી. માંડીને મોતીશાહે સવાલ કર્યો!
વચ્ચોવચ બારી મુકાવી. પણ શું?”
પ્રતિષ્ઠા નીજ હસ્તે કરાવવાની કામનાવાળા મોતીશાહ “ચોથા આરામાં થયેલા ધનનંદનો પણ આ ખાડો
શેઠનો દેહોત્સર્ગ થયો હતો, તેથી મોતીશાહના પુત્ર ખીમચંદ પૂરવા સમર્થ નહોતા”
શેઠે પિતાની ઇચ્છા પૂર્ણ કરવા બાવન સંઘવીઓના સંઘપતિ
બની વિધિવિધાનયુક્ત અંજનશલાકા કરી મૂળનાયક ત્યારે આવડો કોંતલ પૂરીને ઉપર દેવળ બાંધવાની વાત
ઋષભદેવ ભગવાનની દિવ્ય પ્રતિમાની પ્રતિષ્ઠા કરી. પુનિત બઉ મોટી થઈ પડે.” શેઠ હઠીભાઈની વાતને બીજાએ પણ
કાર્ય કરી પિતૃતર્પણ કર્યું ત્યારે સંવત ૧૮૯૩ના મહા માસની આધાર દીધો.
વદ રનો દિવસ હતો. - તે દિ મોતીચંદ અમીચંદની મુંબઈની પેઢી ચીન,
વધુ માહિતી : જાપાન અને ઇંગ્લેન્ડ સાથે વણજુ કરતી હતી. મોતીચંદ અમીચંદના કરોડોની સંપત્તિના માલિકમાં લેખાં-જોખાં થતાં.
આ વિશાળ ટૂંકમાં કુલ ૧૫ દેહરાં છે. તેમાં ધર્મનાથના દરિયાપારના દેશોમાં એની આંટ-આબરૂ અવલ નંબરને
દેરાની દીવાલ પર માણેક-રત્નના બે સાથિયા જડેલા છે. શેઠ આંબતી હતી. કરોડો કમાણી કરી જાણનાર કર્મી-ધર્મી
અરચંદ દમણી(એ) મોતીશાહના દિવાન હતા. ધનાઢયના કરમાં કંજૂસાઈની રેખા તણાયેલી નહોતી. મહાવીર સ્મૃતિ મંડળ “સુમેરુ શિખર” નવા વિકાસગૃહ દિલાવરીનો દરિયો દિલમાં આઠેય પહોર ઘૂઘવતો હતો. રોડ ઉપર દેશભરના જૈન મંદિરની તસ્વીરોની આર્ટગેલેરીમાં હેતમિત્રોનો મોરાગ જાણી મોતીશાહ શેઠે ધીરેથી કહ્યું. મુકાયેલી કૃતિઓ ભાવિકો માટે આકર્ષણનું કેન્દ્ર બની રહી છે. “હઠીભાઈ ! શુભ મુહૂર્ત જોવરાવી આપણે ભૂમિપૂજન કરવું
ભગત કસળસિંહજી એ નિરધાર પાક્કો.” એટલું બોલીને પગ પાડ્યો.
ઉમરાળા પરગણાનાં સમઢિયાળા ગામ માથે ઉતરાણનું મોતીશાહ શેઠે પાલીતાણામાં પલાંઠી વાળી. શુભમુહૂર્ત શિલાન્યાસ કર્યો. મોતીશાહ શેઠે મુંબઈની પોતાની વખારો
પરોઢ ઊઘડી રહ્યું છે. સૂરજદાદા અવનીને ઉજાળવા ધીરા ધીરા ઉઘડાવી. એમાંથી સીસાની પાટો અને સાકરના કોથળા
ડગલાં દઈ રહ્યો છે. મકરસક્રાંતિની સવારે લોક દાનપુણ્ય
કરીને ભવનું ભાથું બાંધવા તૈયારીઓ કરી રહ્યા છે. પાલીતાણા પૂગતાં કરવાનાં કપરાં કામ વાણોતરોને સોંપાણાં. કુંતાસર નામે ઓળખાતી ખાઈ સાકર અને સીસાને ગળવા
એવે ટાણે ગંગાજળિયા ગોહિલ કુળનો દેવતાઈ દીવડો બેઠી. કામ ધમધોકાર ઉપાડ્યું. કારણ કે શેઠને કાળજે એક જ કસળસિંહ ગોહિલ ગામના પાદરમાં આવેલા શિવ મંદિરમાં સૂત્ર કોતરાયેલું હતું, ““કર્યું એ કામ, ભજ્યા એ રામ.” ભોળિયાનાથને ભોળ ભાવે ભજી રહ્યો છે. ભક્તિની ભભકમાં કોંતલ પુરાવીને પહાડના પડેપડ સાંધી દીધા ત્યારે
આઠેય પહોર આળોટતા રાજપૂતના રૂંવાડે રૂંવાડે જાણે મોતીશાહ શેઠના ચિત્ત પર સંતોષ છવાઈ રહ્યો. તાબડતોબ
જપતપની ઝળહળ ઝળહળ જ્યોત્યું જલે છે. કસળસિંહ મંદિરના નકશા મંડ્યા દોરાવવા. એક, બે, પાંચ એમ કરતાં
ગોહિલના જાણે ભીતરના ભેદ ભાંગી ગયા છે. એનો ગામત્રણ ભોંનું “નલિનીગુલ્મ” નામનો વિમાનઆકાર જેમાંથી
ગરાસમાં જરાય જીવ નથી. ચાકર-ચપરાસીની પાસે વેઠવારા ઉપસે એ દેરાસરનું નિર્માણ કરવાનું કામ આરંભી દીધું. એ
કરાવવાનો વખત નથી, હથિયાર હેઠાં મૂકીને માળાના જોઈને મોતીશાહના મોબતીલાઓએ પણ આસપાસ દેરાસર
મણકામાં મન પરોવીને મોક્ષને મારગે પગલું ઉપાડી ચૂકેલો ગરવો ગરાસિયો દેવના દરબારમાં સૃષ્ટિના સરજનહારની
Jain Education Intemational
ation Intermational
For Private & Personal Use Only
For Private & Personal Use Only
www.jainelibrary.org