________________
પ્રતિભા દર્શન
જે ૧૪૩ તે દિ'થી શેડકઢા દૂધના દેગડા દવાખાને પૂગવા તળાઈમાં પણ ઉજમશીભાઈના જીવને જંપ નથી. વામકુક્ષી લાગ્યા, પંડ્યું અને આશ્રમના સેવકોએ દૂધના સ્વાદને છોડી કરતાં કરતાં જેની ઘડીક આંખ મળી જાય છે, એવા દીધો. પરદેશથી ગાયું ઉતારી દૂધનાં દોણાં વધારતા ગયા અને ઉજમશીભાઈનું ચિત્ત આજ ચિંતાને ચકરાવે ચડ્યું છે. દર્દી માટે મોકલતા રહ્યા.
આ ઉજમશી શેઠ એટલે હાઉજી મોરારજી મોદીના કબીર સાહેબનું સતનામ જેના ચિત્તને છબી ગયું છે, વંશનો વેલો. એક જમાનામાં હાઉજી મોરારજીને ઘેર ગામનાં અંતરને આંબી ગયું છે. એવા આ તપસ્વી બાપુ ક્યારેક ગામ ઇજારે રહેતાં. હાઉજી મોરારજીની વેપારવણજ પણ પંડિતાઈના પાઠ ભણે છે. ક્યારેક ભોંયરામાં ગારદ થઈ કબીર મોટી. મુંબઈમાં હાઉજી શેઠની હાક વાગતી. મુંબઈની સાહેબની વાણીને વલોવી વલોવી નવનીત નીતારે છે, તો બજારોમાં હાઉજી શેઠની બોલબોલા હતી. હાઉજી શેઠની ક્યારેક સંતોના ચરણ સેવે છે. બે મહિના સુધી ભૂગર્ભમાં હામણી ટોડાની હતી. સાધના કરી ભક્તિના ભાવમાં ભીંજાઈ દીન-દુ:ખિયાના બેલી આવા પરિવારના પીતાંબરદાસને ત્યાં ઉજમશીભાઈનો બને છે.
જન્મબાળપણમાં ખપજોનું ભણીને ઉજમશીભાઈએ મુંબઈનો અખંડ આરાધનામાં આળોટનાર આ ઓલિયાના મારગ લીધેલો. ત્યાં તેઓ મજીયારી પેઢીમાં જોતરાઈ ગયા. અંતરમાંથી આઠેય પહોર એક જ વાતના ઘોર ઊઠે છે. 'દીન- વાણિયાનો દીકરો ધંધો તો જાણે ગળથુથીમાં જ લઈને ઉછેર્યો દુઃખિયાંની દુઆ લ્યો, ભલાઈને ભેગી કરો. એ જ સતનામનો હોય પછી પાછો પગ પડે ક્યાંથી ? સૂરજ છે.'
ઉજમશીભાઈને મુંબઈનું પાણી સધું નહિ. મજિયારી પરદુઃખભંજન વીર વિક્રમના સંવતની બે હજારને પેઢીમાંથી છૂટા થઈને પાટણમાં પાછો પગ દીધો. તેરની સાલ આવી ને પંડ્યે પોતાનાં તપોબળના તેજ વધારવા
પાટણમાં તે દિ ચુનીલાલ સાકળચંદની દેશી કાપડની ચાર મહિના ગુફામાં ગારદ થઈ ગયા. છેલ્લા ત્રણ દિ’ અને પેઢી. ઉજમશીભાઈ વાણોતર તરીકે રહી ગયા. નોકરી કરતાં ત્રણ રાતની અખંડ સમાધીમાં લીન થઈને બહાર આવ્યા ત્યારે કરતાં કાપડની લે-વેચની રૂખ પારખી. નોકરી પડતી મૂકીને તેમનાં દર્શન કરવા લીંમડીનું લોક થોકે થોકે ઊમટ્યું હતું. પ્રાણરામ જમિયતરામ મહેતા સાથે ભાગીદારીમાં દેશી
નોંધ : આજે આ સંત ભોગાવાને કાંઠે બેઠો છે. જેની કાપડનો ધંધો માંડ્યો. એક દાયકામાં તો પંથે પાટણમાં કાયા અહીં છે અને કાળજું કિરતારના ચરણોમાં જઈ પૂછ્યું છે. પોતાની પેઢી ઊઘાડી. પ્રામાણિક્તાનાં પગથિયે પગલાં પાડતાં એવો નિર્મોહી શીલવંત સાધુ જેનાં દર્શન કર્યું ભવનાં દુઃખ પાડતાં અઢળક કમાણીને આંબવા લાગ્યા. બે-પાંચ વરસમાં ભાંગે એવો સંત લીંબડીના ભોગાવાને કાંઠે બેઠો હતો. તો પોતાના પૂર્વજ જેવી જાહોજલાલી ઝળહળી ઊઠી. રિદ્ધિ“મેરુ ડગે પણ જેના મનડાં ડગે નહિ'-સન્માર્ગે સંપત્તિ
સિદ્ધિ જાણે તેના કદમ ચૂમવા લાગી. હામ, દામ ને ઠામનો જેને વાપરવી હોય તે અષાઢીલા મેઘની જેમ આ જગ્યા માથે
તેના જીવનમાં જોતજોતામાં ત્રગડ રચાઈ ગયો. નેકીટેકાના વરસે ! આ લેખકે જાતે જઈને તેમનાં દર્શન કર્યા હતાં.
પંથે પગલાં પાડનારા વીસા ઝારોળા શેઠની આંટ અને આબરૂ
પરગણામાં પંકાવા લાગી. વડોદરા શ્રીમંત સરકારના પરમાર્થી ઉજમશી શેઠ
રાજદરબારમાં રૂડાં માનપાન મળવા લાગ્યાં. પાટણ નગર ઉપર નિરંતર ધર્મની ધૂંસરી ધારણ ઉજમશી શેઠની ગાંઠ્યમાં જેમ નાણાંની કોથળિયું કરનારા ધર્મધૂરંધરના તપતા ધૂણા જેવો તડકો તપી રહ્યો છે. ભરાવા લાગી એમ એમણે નાણાંને ધરમ-કરમના મારગે અભાગણી ઓરતના આઠેય પહોર શોકથી શેકાતા અંતર જેમ મોકળાં મૂકવા માંડ્યાં. પાટણના અને પાટણ બહારના વિદ્વાન ધરતી શેકાઈ રહી હતી. ઊઠતી ઊની ઊની વરાળ જાણે બ્રાહ્મણોને નોતરીને વિષ્ણુયાગ અને સહસ્ત્રચંડી કરાવી પાટણને આભને આંબી રહી છે.
મંત્રોથી મહેકતું કરી પહેલું પગલું પાડ્યું. એવે વખતે બપોરા કરીને પાટણનો નગરશેઠ આવા ઉજમશી શેઠના ચિત્તમાં સળવળાટ છે. પાટણમાં ઉજમશીભાઈ ઘડીક આડે પડખે થયો છે. સવામણની તાવનો વાયરો વાઈ રહ્યો છે. ઘરે ઘરે ખાટલા પડ્યા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
For Private & Personal Use Only