________________
૧૪૨ ૪
બૃહદ્ ગુજરાત બપોર થયા, રોંઢો ઢળ્યો,ધરતી માથે રોળકોળ્ય દિ' પાથરીને વળતો ઉત્તર દીધો : “બાપુ, સાધુ તો ચલતા ભલા.” રહ્યો. સંધ્યાની સંજ્ય વળી, એમ કરતાં દીવે વાટું ચડી.
ક્ષણવાર હરિદાસજી ચૂપ રહી ગયા. કરચલિયાળો દેહ બાઈએ પડખું ફેરવ્યું. આંખ્યું પરથી પોપચાં ઉપાડ્યાં. ટટ્ટાર થઈ ગયો. બીજી ક્ષણે આંખ ઉઘાડીને કહ્યું : ““મેરી મોંમાંથી વેણ નીકળ્યાં : ““પેટમાં લાય લાગી છે, ખાવું છે.” બાતકો મત ઠુકરાવો.” જાણે મહંત સાહેબના અવાજમાંથી
સાકરવાળું દૂધ પીવરાવ્યું. પલકવારમાં જાણે આઠેય આજ્ઞા સાંભળી, લીંબડીના ગૃહસ્થોએ મહંત સાહેબની વાતને કોઠે ચેતના પ્રજવળી ઊઠી.
આધાર દીધો. “બાપુ, ઠરી ઠામ થાવ. કબીર આશ્રમને
અભ્યાગતનો આશરો બનાવો તો અડસઠ તીરથ આ હડી કાઢીને માણસો બાપુને ઉતારે પૂગ્યા. જાતો જીવ
ભોગવાના કાંઠે ખડા થાશે.” પાછો આવ્યાના ખબર દીધા ત્યારે બાપુ એટલું જ બોલ્યા : “બાપ ઠાકર કોઈનું બૂરું કરતો નથી.”
સૌના શબ્દો એના ચિત્તને છબી ગયા, આખરે તપસ્વી
બાપુનું અંતર ઓગળી ગયું. અર્ધા ચંદ્ર જેવડા કપાળવાળો, નોંધ :-મોતીભાઈએ દર મહિનાની અજવાળી બીજે
ધોળી કંથાએ ઢબુરાયેલ દેહવાળો, નિરમળ નજરવાળો, જગ્યામાં સવા રૂપિયો ધરવાનો સંકલ્પ કરેલો. મોતીભાઈ
સતનામનાં અંતરમાં અખંડ જાપ જપનારો જોગી ભોગાવાના અત્યારે હયાત નથી પરંતુ પિતાના સંકલ્પને તેમના પુત્ર શ્રી મનજીભાઈ આજે પણ જાળવી રહ્યા છે. રોટલો ને ઓટલો
કાંઠે ઠરી ગયો ત્યારે વિક્રમ સંવતનું બે હજાર ને આઠમું આપતી પાળિયાદની વિસામણ બાપુની જગ્યા પર પૂ.
વરસ હતું. અમરાબાપૂ બિરાજે છે. શ્રી દાના મામા સૌની ખાતર બરદાસ્ત સંસારની સાહ્યબીને છોડી દેનારા દેવતાઈ દૂતે કબીર કરી પરંપરાને જાળવી જાણે છે.
આશ્રમમાં આહલેક જગાવ્યો. ઓલિયા તપસ્વી બાપુ
કબીર કહે કમાલકો, દો બાતાં શીખ લેઃ
કર સાહેબકી બંદગી ઓર ભૂખેકો અન્ન દે.” લાખેણી લીંબડી માથે ઈશ્વર તરફ જઈ રહેલા સાધકના
કબીર સાહેબની વાણીને વણી લેનાર ભેખધારીએ ચિત્તમાં નવો અંકુર ફૂટે એવું ઉષાનું કિરણ ફૂટી ગયું છે.
આશ્રમનાં આંગણા સૌને માટે ઊઘાડાં મુકાવી દીધાં. સત દાતારના દીલ જેવો પહોળો પટ પાથરીને ભોગાવો નામના
નામનો નેજા ફરકાવી લીંબડી પરગણાંમાં સાદ પડાવ્યો : નદી નિરમળ નીરનો નીનાદ કરતી વહી રહી છે. આભના
જેને છોકરા ભણાવવાની પહોંચ ન હોય એને મારી પાસે આંગણાંમાં આવીને ઊભેલા અરુણનાં તેજકિરણે ભોગાવાને
મોકલજો. આશ્રમ રોટલો ને ઓટલો આપશે.” કાંઠે આવેલો કબીરઆશ્રમ તરબોળ થઈ રહ્યો છે.
સાદ સાંભળી આવેલા બાળકોને, તપના તેજમાં એવે વખતે સતનામમાં એકાકાર થઈને મહંત
તરબોળ બનેલા બાપુએ બાપથીએ સવાયા સાચવ્યા, હરિદાસજીએ આંખ ઊઘાડી, સામેખડા થયેલા તપસ્વીબાપુ માથે
સારસંભાળ રાખી. નાત-જાતના ભેદની ભીત્યું ભાંગીને એક મીટ માંડી. પડછંદદેહ, ગોરો વાન, શરદના આભ જેવી ઊજળી,
પંગતે પોતાની પડખોપડખ બેસારી ભાણા-ભેદ રાખ્યા વગર આંખ્યું, વિશાળ ભાલ, ઈશ્વરને આંબુ આંબુ થાતો આત્મા.
ભાવથી ભોજન કરાવવાનો આદર દીધો. જે વાનગી પોતાના આવી મૂર્તિને જોઈને મહંત સાહેબની આંખ્યું ઠરી. જો
ભાણાંમાં પડે એ જ વાનગી બાળકોના ભાણાંમાં પડે. આ મૂર્તિ રોકાઈ જાય તો કબીર સાહેબના પંથને ઊજળો કરી
એક દિ' બાપુને કાને વાત આવી કે ખેરોગ (ક્ષયરોગ) દેખાડે એવું દૈવત પડ્યું છે.
ના દરદીને ચોખ્ખું દૂધ મળતું નથી. માણસો પીડાય છે. વાત આટલું વિચારીને મહંત સાહેબ વેણ વદ્યા, સાંભળતાં જ ત્યાગ ને તપના ત્રાજવે તોળી જાણનાર તપસ્વી “તપસ્વીજી, ઈધર ઠેર જાવ.”
બાપુની આજ્ઞા ઊઠી : ““આજથી આપણા આશ્રમની ગાયુંનું આકરા તપે તન અને મનને તાવી તાવીને ત્રાંબાવરણું સવાર-સાંજનું તમામ દૂધ ક્ષય રોગના દર્દીને માટે દવાખાને કરીને તીરથ કરવા નીકળેલા બાપુએ મોં માથે મીઠો મલકાટ મોકલવું. એક ટીપુંય કોઈને જીભને ટેરવે મૂકવું નહીં.”
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org
For Private & Personal Use Only