________________
પ્રતિભા દર્શન
જે ૧૪૧ પાળિયાદના ઉન્નડબાપુ
હતી. એકતારામાંથી મધપૂડામાંથી મીઠપ ગળે એમ સૂર
ગળાતા હતા. મધરાત ગળતી હતી. સૌ હરિરસની હેલીમાં ઈશ્વર તરફ જઈ રહેલા એવધૂતના અંતરમાં નવો અંકુર હિલોળા લેતા હતા. ઠાકરથાળી ફરતી હતી. મંજીરાની ઠોર ફટે એમ ઉષાનું પહેલું કિરણ ફૂટી ગયું છે. મદ અને મોહનો બોલતી હતી. નરઘાં પર થાપ પડતી હતી. તેમાંથી નાદબ્રહ્મ નાશ કરીને સમાધિએ ચઢેલા સંતના ચિત્ત જેવો નદીનો નિર્મળ
ઊઠતો હતો. રાત્રિના ચંદ્રતેજમાંથી અમરત ટપકતું હતું. મોટા પ્રવાહ વહી રહ્યો છે. સુમનમાંથી સુવાસને ઉઠાવી શીળો ભળકડે ભૈરવીના છેલ્લા સૂર સાથે તંબૂરના તાર જેઠા. સમીર સૃષ્ટિમાં સરી રહ્યો છે.
દાદાબાપુ મોટું ગામતરું કરી ગયા. પછી ઉન્નડ બાપુએ એવા રૂડા ટાણે “સરવા' નામના નાનકડા ગામમાં જગ્યાની ધર્મગાદી સંભાળી હતી. ગામમાં પહેલી વખત પગલાં ઉજમ સામો સમાતો નથી. ઊડતા અબીલ ગુલાલે રંગમળો કર્યા હતાં. સવારથી જ બાપુની ઘેર ઘેર પધરામણી થવા લાગી. ભરાઈ રહ્યો છે. ઝાંઝ, પખાજ, ઢેલ, ત્રાંસા અને શરણાયુના મોઢાગળ ફાળિયાના આધારે બાંધેલા દોકડ પર થોપીઓ પડતી સૂરે દોથા જેવડા ગામની શેરીઓ અને ચોક છલકાઈ રહ્યાં છે.
હતી. કરતાલ તેમાં તાલ પુરાવતી હતી. મંજીરાનો મીઠો ગામની બહેન દીકરિયું અને વહુવારુઓનાં ભાતીગળ વસ્ત્રો
રણકાર રેલાવતી મંડળી આગળ ચાલતી હતી. તેની પાછળ ફૂલવાડીનું રૂપ રચી રહ્યાં છે.
બાપુ પુનિત પગલાં પાડતા હતા. નારીવૃંદ સરવા સાદ-ધોળવાત એમ બની કે, સૌરાષ્ટ્રના સંત પરંપરાના છોગા મંગળના સૂર છોડતું હતું. જેવા પાળિયાદના પીર લેખાતા વિસામણ બાપુની જગ્યાના
શેરી વળાવી સજ કરું હરિ આવોને.” મહારાજ ઉન્નડબાપુની પધરામણી થઈ રહી છે. તેનાં સામૈયાં
આમ પધરામણી કરતી કરતી મંડળી મોતીભાઈના કરીને વાજતે ગાજતે ઉતારે તેડી લાવ્યા.
રેણાંકના ઘરવાળી શેરીમાં પૂગી, મોતીબાઈના ફળિયામાં ટૂંગે | કુંભાર ભગત કોરું માટલું મૂકીને પાણી ભરવા લાગ્યો. તહેવા માગો છે બાપુની નજર પાણી ભરતા માણસ ઉપર પડી. બાપુના બોલ નીકળ્યા : “આજ મોતીને બદલે તમે આવ્યા ! મોતી ક્યાં છે?”
બાપુએ પૂછ્યું: “આટલા બધા માણસો કેમ ભેળાં થયાં | બાપુનાં વેણને પાણી ભરનાર ગળી ગયો. એટલે
કોઈએ કહી નાંખ્યું : “મોતીભાઈના ઘરવાળાંને વધુ લગોલગ બેઠેલા ખસ ગામના તબુ મા” રાજે ફોડ પાડ્યો.
પડતું વહમું લાગે છે. એટલે નાતીલા ભેગા થઈ ગયા છે.” “મોતીને ઘરેથી બાઈ મંદવાડને ખાટલે છે એટલે પંડ્યથી અવાણું નહિ હોય.”
| બાપુએ તભુ મા'રાજ સામે નજર નાખીને
મોતીભાઈના ફળિયા તરફ પગ ઉપાડ્યો, તબુ મા'રાજ પણ એવો તે કેવો મંદવાડ કે પાણીનું માટલું ભર્યાનું વેળુ
ભેળા હાલ્યા. મંડળી શેરીમાં ચૂપ થઈને ઊભી રહી ગઈ.
બંગણની આડશ કરીને મંદવાડનો ખાટલો ઓસરી પર “હા બાપુ, મંદવાડ ભારે છે. ઘડિયું ગણાય છે.
રાખ્યો હતો. બાપુએ ફળિયામાં ઊભા ઊભા કહ્યું : “ભાઈ એટલામાં બધુંય આવી જાય.”
મોતી, બંગણ છોડી નાંખો.” તભુ મારાજની વાત સાંભળીને બાપુએ લાંબી પડપૂછ
બાપુના બોલનો તરત અમલ થયો. કરવાનું માંડી વાળ્યું. નિર્મળ આંખ માથે પોપચાં ઢાળી દીધાં. હા મીજી પળે પાછા પોપચાં ઉઘાડી સત્સંગે વળ્યા. સૌ સેવકોની
જમ સાથે વડછડ કરતાં મોતીભાઈના ઘરવાળાં સામે માથે હસી હસીને હરિકીર્તનની વાતું કરી. કિરતારની
મીટ માંડી પલકવાર હરિનું સ્મરણ કરીને ઉન્નડબાપુ બોલ્યા : | મારામત્યની કૂંચીઓ દેખાડી. સાંજ સુધી ભક્તિની ભભક છૂટી.
દીવાટાણે આળસ મરડીને બેઠી થઈ ખાવાનું માંગે તો
જાણજો કે પાળિયાદના ઠાકરે બેઠી કરી.” તો વાળુપાણીથી પરવારીને ઉતારે અલખના આરાધ છેમાંડ્યો. અંધારવીંટ્યા ગામડાને ઉતારે એક જ્યોત ઝબૂકતી
એટલું વદીને બાપુ મંડળીમાં ભળી ગયા.
ન મળે!”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org