________________
૧૪૦ જે
બૃહદ્ ગુજરાત આત્મા આળોટવા લાગ્યો. આંખ્યુંમાંથી ઊંઘ ઊડી ગઈ.
કાકા, ફટકિયા ફોડી નાખીને આવી છું.” વિચારો ગેબમાં રમવા માંડ્યા. ધારી નો'તી એવી આફત
દીકરી, અહીં રહેનાર નજરને ઓરડા માથે નહિ, આંખો ફાડીને સામે ઊભેલી જોઈ.
અંતર ઉપર રાખી જાણે ઈ જ રહી શકે.” આખી રાત મોંઘીબાએ મંથન કર્યું. કાયાના થોડા
જાણું છું.” દોરડા થવાનાં હતાં! એના મનમાં એકની બનવા કરતાં અનેકની અન્નપૂર્ણા બનવાના અરમાન હતાં. એને એવા સાથે
““અઢારેય આલમમાં ઈશ્વર ભાળે ભેદભાવ નહિ.” પરણવું હતું કે જેમાં કોઈ ભવમાં રંડાપો મળે નહિ.
“ઇએ જાણું છું.” ઉઘાડા આકાશમાં તારાઓનો દરબાર ભરીને ચંદ્ર બેઠો વાઘા ભગતે મોંઘીબાને આવકાર્યાં. એનો આત્મા રાજી હતો. એની ખિદમતમાં લાખો તારલાઓ મલક મલક થતા થયો. ઊગતી જુવાનીને અળગી કરીને ફૂલના દડા જેવી કાયા વીંટળાઈને ચંદ્રના ચરણો ચૂમતા હતા. મોંધીબાની નજર મોંઘીબાએ જનસેવા પાછળ કસોટીએ ચડાવી. ઓરડાની ઉઘાડી બારીમાંથી આકાશ તરફ મંડાણી. જાણે
| કોયા ભગતની જગ્યા એટલે રોટલા ને છાશનું રાતદિનું મારગ દેખાડવા ભગવાનની સામે સવાલ કરીને જવાબની
પરબ. ભગતને નામે ભૂખ્યાને રોટલો મળે. જગ્યામાં વાટ જોતાં હોય એમ એકીટશે આભની માથે મીટ માંડી રહ્યાં.
ગવતરિયું. છાણ-વાસીદાં સૌએ કરવાનાં. કોઈ મહંત નહિ. મધરાત ભાંગવા આવી હતી. બે પહોર રાતે પોતાનો
કામ કરે ઈ મહંત, બબ્બે મણના પડવાળી ઘંટીઓ હાલ્યા કરે. મુકામ પૃથ્વીના પડ માથે પાથરી દીધો હતો. થોડીવારમાં
લોટના ઢગલા થાય. રોટલા ઘડાય, છાશના વલોણાં થાય. ઉઘાડા આભ માથેથી મોંઘીબાએ નજરને પાછી વાળી લીધી.
સવાર-સાંજ સાદ પડે, “કોઈ અન્નનો ખાનાર.” એને જવાબ જડી ગયો’તો. અજપે ચડેલા જીવનને નિરાંત
મોંઘીબાને જાણે કે નવી દુનિયા મળી. રાજ-મહેલના મળી, બીજી પળે એ ઊંઘી ગયાં.
ભ્રામક સુખોની જાળ છેદાઈ ગઈ ને જીંદગી જીવવા માટે એનો પ્રભાતના દોરા ફૂટ્યા એ ઊઠ્યા. ઊઠીને એણે મારગ
આત્મા સોળે કળાએ કોળી ઊઠે એવું ઠેકાણું સાંપડી ગયું. પકડ્યો શિહોરનો....ઉઘાડા પગે કંકુવરણાં પગલાં પાડતાં
અજાચક જગ્યા કોયા ભગતના નામ સાથે હાલે. જગ્યામાં પાડતાં એ કોયા ભગતની જગ્યામાં પૂગ્યાં.
અન્નના ઢગલા ઠલવાય. કોઈ કહેતું નથી કોણે મોકલાવ્યું, પૂગતાંની સાથે જ વાઘા ભગત બોલ્યા : ‘કોણ ક્યાંથી આવ્યું ને ધાનનો પ્રવાહ હાલ્યો જ આવે. મોંઘીબા?”
મોંઘીબા પ્રભાતમાં ઊઠે. પ્રભાતિયાં ગાતાં ગાતાં ગાયો હા, હું મોંઘી.”
દોવા બેસે. વાસીદું કરે. છાશ વલોવે, ઘંટી ફેરવે. બપોર ટાણે “કેમ અણધારી ? ખત ખબર વગર?"
જમનારાઓને માતાની મમતાથી રોટલા ને છાશ પીરસે. “કાકા, ભગતની જગ્યામાં આવનારને વળી વેળા- આમ મોંઘીબાએ જીવનને ઊજળું કરી બતાવ્યું. કવેળાના ભેદ હોય?”
જીંદગીભર તેઓ દુ:ખિયાનો વિસામો બનીને રહ્યાં. વાઘા ભગત ભત્રીજીની વાણી સાંભળીને ચમક્યા. માનવસેવામાં જ પ્રભુસેવાનો પાર પામી ગયેલાં મોંઘીબા આવું ઊંડાણ ઊગીને ઊભી થાતી છોકરીમાં હોય એનું આખરે અવસ્થાને આરે બેઠાં જીંદગી પર્યત અલખને સાચા ઓસાણેય ભગતને હતું નહિ. તેથી એ મોંઘીબા ઉપર નજર અર્થમાં આરાધ્યો. પ્રોબીને બોલ્યાં : “આ દરબારગઢ નથી.”
સંવત ૨૦૨૧ની સાલના પોષ મહિનાની સાતમની જાણું છું.”
સાંજે પોતાના આત્માને દેહમાંથી વેગળો કરીને વિદાય લીધી. ભગતે મોંઘીબાની વધારે ચકાસણી આદરી : “દીકરી,
આજના યુગમાં સંક્રાંતિકાળમાં પોતાની ભક્તિનો પ્રભાવ આ તો ખાંડાની ધાર, ઈ તો છાણ-મૂતરનાં વાસીદાં,
પાથરીને વિરમી જનાર જગદંબા સમાં મોંઘીબાનાં ચરણોમાં ભૂખ્યાંને છાશ-રોટલાનું પરબ.”
આપણું શિર ઝૂકી પડે છે.
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org