________________
પ્રતિભા દર્શન
જે ૧૩૦ સ્વામીની વાણીની સરવાણી પોતાના આંગણે રેલાવી અને પણ સાધુ થાવા જેવડી ઉંમર ક્યાં થઈ છે ?” ધ્રાંગધ્રામાં ધર્મભાવનાની ભભક છૂટે એવા આશયથી અમુભા
“મારે ધુમાડાને બાચકા ભરવા નથી. ઝાંઝવાનાં ઝાલાએ સ્વામીજીને સપ્તાહ વાંચવા પોતાને આંગણે પધરામણી
જળની પછવાડે હડિયું કાઢવી નથી. રેતી પીલીને તેલ કરાવી છે. સંગા-સંબંધીઓને કંકોત્રીઓ લખીને સપ્તાહ
કાઢવાનો તાલ કરવો નથી. મને મારો મારગ જડી ગયો છે. સાંભળવા નોતર્યા છે. નાના મોટા ગરાસદારો, હેતુ મિત્રો અને
રાજીપે રજા આપો તો અવતાર ઊજળો કરી જાણું.” નાતાદાર મહેમાનોની હીંક બોલે છે. અમુભા ઉજળા ઉરથી સૌની આગતાસ્વાગતા કરે છે. સૌ બ્રહ્મચારીના બોલ સાંભળી
પણ કુટુંબ કબીલાને ભાઈ અનિરૂદ્ધની વાત કબૂલ પંડ્યના પાતક ધોઈ રહ્યા છે. આવેલા મહેમાનોમાં માલવણ
નો'તી. સૌ નામક્કર ગયાં. ગામનું ગરાસદાર કુટુંબ પણ મહેમાન છે. આ કુટુંબનો વીસ
જેના લલાટે તપસ્વીના તેજ લીસોટા ખુદ કીરતારે જ વરસની અવસ્થાએ આવેલો રાજકોટની કોલેજમાં ઇન્ટર તાણ્યા છે એવા અનિરુદ્ધ જનેતાને ઓરડે ડગ દીધા. અભ્યાસ કરતો અનિરૂદ્ધ નામનો જુવાન પણ ભેળો છે. માતાપુત્રનાં ચાર નેત્રો મળ્યાં. એમાંથી નિર્મળા તેજ નિતર્યા.
દી'એ કથામૃતનું પાન કરે છે અને રાત્રે ભજનની અનિરુદ્ધ !' માતાએ કહ્યું. બોલતી ઠોરમાંથી ભક્તિરસ પીતો અધરાતે ઊંઘે છે. વળી માતાની વાણીમાં દીનતા નહોતી પણ દિલાવરી હતી. બ્રહ્મમૂહૂર્તમાં ઊઠીને સ્વામી માધવતીર્થનાં વેણ ઝીલવા કાનને
“મા, સંસારમાં ચિત્ત છબતું નથી.' અનિરુદ્ધ અંતરની સરવા કરતો રહે છે.
વાત માતા પાસે રજૂ કરી, વાત્સલ્યભરી મીટ માંડી. જગદંબા સપ્તાહનો પુનિત પ્રસંગ પૂરો થયો, જ્ઞાનગંગા જેવી રાજપુતાણી દીકરાની વાત સાંભળી રહી, અનિરુદ્ધની વહેરાવીને સ્વામીજીએ વિદાય લીધી. અમુભાને આંગણે વાણી આગળ વધી. ઊતરેલાં મહેમાન પણ પોતાનાં જીવતરને ધન્ય માનતાં
મા, મારે સંસાર તો ત્યાગવો જ છે. જો તમારા પોતપોતાના ગામના મારગે રવાના થયાં.
આશીર્વાદ ઊતરે તો ભવપાર ઊતરી શકીશ.” દીકરાના એવે વખતે માલવણવાળું ગરાસિયા કુટુંબ વિમાસણમાં આવા બોલ સાગરપેટી રાજપૂતાણી સાંભળી રહી છે. કુટુંબના પડ્યું. માતાને હૈયે ફાળ પડી-અનિરૂદ્ધ ક્યાં ? ભાઈ ભાંડુરું સૌ માણસો પણ અનિરુદ્ધને ઘેરીને ઊભાં થઈ રહ્યાં છે. માતા ગોતણે ચડ્યાં પણ અનિરૂદ્ધનો પત્તો લાગ્યો નહિ. કુટુંબ શું શિખામણ આપે છે એ સાંભળવા સૌના અંતર અધીરા થઈ માલવણ પૂછ્યું કે અનિરૂદ્ધની ભાળ મેળવવા આભ-જમીનના રહ્યાં છે. અંકોડા એક કરતું રહ્યું.
ફરીવાર અનિરુદ્ધ બોલ્યો : “મા, તમારા આશીર્વાદ પંદરમે દિવસે અનિરૂદ્ધ ઓચિંતો જ માલવણમાં
હોય તો હું પંથે પડું.” અનિરુદ્ધની વાણીમાં માતાએ પૂરેપૂરા પોતાના ઘરને આંગણે આવીને ઊભો રહ્યો. અનિરૂદ્ધને જોતાં
ભક્તિભાવનો રણકાર સાંભળ્યો. વિધવા જનેતાએ મોં ખોલ્યું. જ સૌનાં હૈયા હરખી ઊઠ્યાં. પરંતુ અનિરૂદ્ધ તો ભાયું પાસે રાજા ગોપીચંદનો પ્રસંગ સંભાર્યો. પછી ધીરેથી કહ્યું : આજ્ઞા માંગી. “સંસાર તજીને બ્રહ્મચારી બનવું છે. રાજીપે રજા
બેટા ! તારી ઇચ્છા સંસારનો ત્યાગ કરવાની થઈ છે આપો.' અનિરૂદ્ધની આવી વાત સાંભળી ઘડીભર સૌ થીજી
તો તેમ કર મારા પેટ ! મારા તને આશીર્વાદ છે. ભગવાન ગયાં. પહેલાંનો ઉરમાં ઊમટેલો આનંદ પલકમાં ઓસરી ગયો.
તારો પંથ ઉજાળશે ને તું સૌનો પંથ ઉજાળ.” ભાઈઓએ સમજાવટ આદરી,” ભાઈ, હિન્દુ ધર્મના ચાર આશ્રમ-બ્રહ્મચર્યાશ્રમ, ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ અને
માતાનાં વચનો સાંભળીને સૌ દંગ થઈ ગયાં! સંન્યસ્તાશ્રમ-એમાં હજી તો તમે પ્રથમ આશ્રમમાં પગલાં નોંધ : આ બનાવ ઇ.સ. ૧૯૪૨ના વર્ષમાં બન્યો પાડ્યાં છે !”
હતો. અનિરુદ્ધ વિહાર કરતાં બદ્રિનાથ પહોંચ્યા. ત્યાં પ. પૂ. “મારું મન એ પ્રથમ આશ્રમને છોડવા કબૂલ નથી. શંકરાચાર્ય મહારાજ સ્વરૂપાનંદજીને ગુરુ કરીને દીક્ષા ગ્રહણ ગામ-ગરાસનો મારે ભોગવટો કરવો નથી.'
કરી, આત્મારામ બ્રહ્મચારી નામ ધારણ કરી સનાતન ધર્મને
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org