________________
પ્રતિભા દર્શન
૧૩૫ પરીક્ષા આપી એ પછી આવેલી માંદગીએ તેમને અભ્યાસ તે પછી પુરુષોત્તમ કબાલીએ લંડનની ઇમ્પિરિયલ છોડાવ્યો તે અભ્યાસ સદાને માટે છૂટી ગયો. બિછાનામાંથી એરવેઝ કંપનીમાં દાખલ થનાર પ્રથમ ભારતીયનું માન બેઠા થઈ તેમણે ફોટોગ્રાફી શીખવામાં પોતાના ચિત્તને પરોવ્યું. મેળવ્યું. તે કંપનીમાં પોતાની ફરજ બજાવવાની સાથે કર્નલ પુરુષોત્તમનો પુરુષાર્થ એટલો પ્રબળ હતો કે તેણે ફોટોગ્રાફીની હેન્ડર્સન સંચાલિત વિમાન ઉડ્ડયન તાલીમશાળામાં દાખલ કલાનાં કામણ કેમેરામાં ઝડપવા માંડ્યા. તેમણે ઝડપેલાં ચિત્રો થયા. વિમાનચાલક તરીકે તમામ પ્રકારની તાલીમ લેવા ભારતના વિવિધ ભાગમાં યોજાયેલાં પ્રદર્શનમાં પ્રદર્શિત કર્યા માંડી. તેમને પાયલોટ તરીકેના “એ” અને “બી” બંને પ્રકારના ત્યારે દેશવાસીઓ ફોટોગ્રાફીના જાદુને જોઈને આશ્ચર્યચકિત વિમાનચાલકના (લાયસન્સ) પરવાના મળ્યા. થઈ ગયા હતા.
એ પછી તેમણે પોતાના વિમાનમાં ભારત આવવાનો તરવરિયા તોખાર જેવા કબાલીની પ્રવૃત્તિ આટલી જ કાર્યક્રમ ઘડી કાઢ્યો. અને તે વાતની ભારતને જાણ થતાં પ્રશંસાથી સીમિત નહોતી થઈ. તેમણે જાપાનમાં પોતાના પ્રથમ પાયલોટ અને પ્રથમ વિમાન દ્વારા આવનારા
યોકોહોમ” ખાતે મળેલા ફોટા પ્રદર્શનમાં પણ પોતે લીધેલી પનોતા પુત્રને પુષ્પોથી વધાવવા સમગ્ર દેશમાં તૈયારીઓનો કલાસભર છબીઓને મૂકી જગતભરના કલાપ્રેમીઓની આરંભ થયો હતો. શાબાશી પ્રાપ્ત કરી, ગુણવંતી ગુજરાતની અને સમગ્ર
માહિતી : આ સાહસિક વિમાનીના સાહસભર્યા ભારતની શાન વધારી.
સ્મરણોની યાદમાં મુંબઈના વાલકેશ્વર વિસ્તારના એક ચોકનું કબાલીની કલાએ તેમને વિશ્વકલાજગતના ફલક પર નામ શ્રી કબાલી ચોક આપવામાં આવેલું છે. મૂકી દીધા.. લંડનની રોયલ સોસાયટી ઓફ આર્ટસ અને રોયલ ફોટોગ્રાફિક સોસાયટીના સભ્ય તરીકે તેમને ચૂંટવામાં
પ્રતાપી સંતશ્રી નાગાબાવા આવ્યા. ગુજરાતી યુવાનની આ એક અસાધારણ સિદ્ધિ ધ્રાંગધ્રાથી અડધા ગાઉને પલ્લે હરિપરની વાવ નામે ગણાઈ હતી.
ઓળખાતા આશ્રમમાં પચાસેક વરસથી એક અવધૂત બનીને ઈ.સ. ૧૯૨૭માં કેમેરાના કસબી કબાલીનો જીવ બેઠો છે. લાંબો હાથ કર્યા વગર ત્રણ ગાઉને તરભેટે જગત જોઈ લેવા ઝંખના કરતો હતો. તેણે મોટર મારફતે વટેમારગુને તાણ્ય કરી કરીને રોકે છે. રોટલો ખવરાવીને વિશ્વદર્શન કરી લેવાનું આયોજન કર્યું. પરંતુ તે સમયે કેટલાંક વળાવે છે. રાષ્ટ્રોમાં પ્રવર્તતી અશાંતિના કારણે એ રાષ્ટ્રોએ મંજૂરી ન
સંતનું કુળ અને નદીનું મૂળ જોવાય નહીં' એ આપતાં તેમનું આયોજન અટક્યું.
માન્યતાને હૈયે ધરીને કોઈ પૂછતું નથી. નાગાબાવાના નામે કંઈક કરી બતાવવાની તીવ્રતાએ માંડ મેટ્રિક સુધીના રૈયતના રૂદિયામાં રમતા નાગાબાવા એટલે સતધરમનો અભ્યાસી યુવાનને જંપ નહોતો. જગતપ્રવાસીનું બિરુદ થાંભલો, દુઃખીઓનો બેલી, ભાંગ્યાનો ભેરૂ-બસ આટલું સૌ પામવાની ઇચ્છા મૂર્તિમંત ન થતાં તેણે વિમાની ક્ષેત્રે નિષ્ણાત કોઈ જાણે. થવાનો મનસૂબો કર્યો. તે માટે તેમણે જર્મની પર મીટ માંડી.
નાગાબાવાને મન માગવું એટલે મોતથી પણ ભૂંડું, તો ત્યાં રહી વિમાનનું યાંત્રિક જ્ઞાન પ્રાપ્ત કરી લીધું.
ય સદાવ્રતની ટેક, ભગવો ભેખ, વાઘચર્મ પર જયારે પલોંઠી ઈ.સ. ૧૯૨૮ના વર્ષના ઓક્ટોબરમાં જર્મનીને વાળી અલેખને આરાધવા બેસે ત્યારે ઠેઠ જાતા ગેબમાં તેના અલવિદા કરીને લંડન આવ્યા. ત્યાં તેમણે વાયુશાસ્ત્રમાં પૂર્ણ પડછંદા પડે. એનો સાદ પડ્યે હરિને હાજર થવું પડે એવો પારંગતતા પ્રાપ્ત કરવા માટે અભ્યાસ આરંભ્યો. તે અભ્યાસ તપીઓ અને જપીઓ જોગી. આવા જોગંદરને ખાખરિયા પૂરો થતાં નૌકાશાસ્ત્રનું પણ જ્ઞાન સંપાદન કરવામાં એકાગ્ર ગામના કણબી પટેલિયા પારખી ગયેલા. બાજરાના ગાડા, બન્યા, બંનેમાં સફળતા સિદ્ધ થતાં તેમને મિટિરીયોલોજી
નીરણના પૂળા, કડબના ભરોટાંની વખતોવખત હેડયું મોકલે. (વાયુશાસ્ત્રી અને નેવીગેશન (નૌકાશાસ્ત્ર) સોસાયટીનું નવનાથમાં જેનાં બેસણાં પડે એવા નાગાબાવાનો હરિહરનો સભ્યપદ પ્રાપ્ત થયું.
સાદ આખી સીમમાં સંભળાય.
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org