________________
પ્રતિભા દર્શન
જે ૧૨૧ જીવનનાં ૪૮ વર્ષ એમણે ગ્રામવિકાસ ક્ષેત્રે આપ્યાં અને બાપુને પોતાની શાળામાં હડતાલ પડાવે છે અને એને કારણે ૮ આપેલા વચનને પૂર્ણ રીતે પાળી બતાવ્યું અને પોતાની રાખ એ વિદ્યાર્થીઓને એ વર્ષ માટે એ શાળામાંથી કાઢી મૂકવામાં આવે જ ઉછળીમાં પાડી. મણિભાઈ માત્ર મણિ જ નહોતા, એ છે. આ હતા આપણા વાલજીભાઈ! કિશોરાવસ્થાથી જ ભારતરત્ન હતા.
એમનામાં રાષ્ટ્રપ્રેમ અને દેશદાઝ વણાયેલાં હતાં. બીજે વર્ષે અઠંગ વિધાવ્યાસંગી અને વાંચતા શોખીન
મેટ્રિકમાં આખા મુંબઈ રાજ્યમાં ૧૦મા નંબરે આવી
શિષ્યવૃત્તિ મેળવી. પછી તો અમદાવાદની ગુજરાત કોલેજમાં વાલજી ગોવિંદજી દેસાઈ
એક વર્ષ ભણી યુનિવર્સિટીની પ્રથમ પરીક્ષામાં અંગ્રેજીમાં ૧૯૩૪માં બાપુએ સત્યાગ્રહ પાછો ખેંચ્યો, ત્યારે એમનું પ્રથમ આવ્યા ને ઇનામ મેળવ્યું. મુખ્ય નિમિત્ત બનનાર હતા વાલજી દેસાઈ. બાપુએ દાખલો | ગુજરાત કોલેજમાં લોકમાન્ય તિલકે જેમના પર આપતા કહ્યું, “જુઓને આ વાલજી મારી સાથે ૧૯૧૫થી છે, બદનક્ષીનો કેસ કરેલો તે અંગ્રેજ શિરોલનું ભાષણ હતું. એણે પણ જેલમાં જઈ રસોડું સંભાળવા કે શેતરંજી વણવા કે એવાં ભાષણમાં અંગ્રેજી સામ્રાજ્યનાં ગુણગાન ગાયાં અને અંગ્રેજી જેલરે આપેલાં કામ કરવાને બદલે વાંચતા જ રહેતા.” રાજનો વિરોધ ન કરવો જોઈએ, એમ પણ કહ્યું. પછી
આ વાલજીભાઈ અઠંગ વિદ્યાવ્યાસંગી અને ભારે કોલેજના અંગ્રેજ આચાર્ય રોબર્ટસને કોઈને કંઈ પૂછવું હોય, અભ્યાસી તથા વાંચવાના શોખીન હોવાને કારણે ૧૯૨૮માં તો તે માટે વિદ્યાર્થીઓને કહ્યું. તરત જ વાલજીભાઈએ ગૂજરાત વિદ્યાપીઠ મંડળના કાયમી સભ્ય તરીકે બાપુએ બોલવાની ઈચ્છા બતાવી અને જણાવ્યું કે સંબંધો સુધરે તે માટે લીધેલા, તે આજીવન (૧૯૮૨ સુધી) તેઓ મંડળના સભ્ય બંનેએ નજીક આવી સમાનકક્ષાના ભાઈબંધ થઈ રહેવાની રહ્યા. એ જ રીતે ૧૯૩૦ની ૧૨ મી માર્ચે જ્યારે બાપુએ જરૂર છે. અંગ્રેજોની સામ્રાજયશાહી અને ભારતનું શોષણ દાંડીકુચ કરી ત્યારે પોતાના આશ્રમમાં ઘડાયેલા-કસાયેલા ૭૮ તેમજ ગુલામીનો અંત ન આવે ત્યાં સુધી આ શક્ય નથી, સાથીઓને પસંદ કર્યા, તેમાંના એક વાલજીભાઈ દેસાઈ હતા. એટલે ભારત સ્વતંત્ર બને અને સ્વેચ્છાપૂર્વક સંબંધો સ્થાપે તે
આ પહેલાં, ૧૯૨૨માં બાપના “યંગ ઈન્ડિયા અને જરૂરી છે.” આ હતી એમની હિંમત! ‘નવજીવન’માં ક્રાંતિકારી લેખો લખવા માટે એમને દોઢ ૧૯૧૩માં બી.એ.માં સંસ્કૃતમાં પ્રથમ નંબરે આવી વર્ષની સજા થઈ ચૂકી હતી અને એ પછી તેઓ સાબરમતી પ્રખ્યાત ભાઉ દાજી ઇનામ મેળવ્યું. તે પછી તેઓ અંગ્રેજીના આશ્રમમાં રહેવા પણ ગયા હતા.
અધ્યાપક બન્યા. સલાહ તો એવી પણ મળી કે ઓક્સફર્ડમાં આવા વાલજીભાઈ ૧૮૯૨ની ૪થી ડિસેમ્બરે
દાખલ થઈ આઈ.સી.એસ.ની પરીક્ષા પાસ કરી સરકારના મોટા સૌરાષ્ટ્રના જેતપુરમાં જન્મેલા. સાત વર્ષની ઉંમરે જેતપુરની
હોદ્દેદાર બને. આ સલાહ આપનાર પેલા અંગ્રેજ શિરોલ હતા. નિશાળમાં અભ્યાસ શરૂ કર્યો અને પછી રાજકોટની પ્રખ્યાત
એમને વાલજીભાઈએ “સરકારી નોકરી કરવી એમાં હિંદની ઑલ્લેડ હાઈસ્કૂલ અને પછી વાંકાનેરની શાળામાં માધ્યમિક
ગુલામી લંબાવવા જેવું છે.” એવો સણસણતો જવાબ આપ્યો. શિક્ષણ લીધું. ૧૯૦૮માં એ મેટ્રિકમાં આવ્યા તે પહેલાં ૧૯૧૫માં ગાંધીજીએ અમદાવાદ પાસે કોચરબમાં ૧૯૦૫માં બંગભંગ અને સ્વદેશી આંદોલનથી પ્રભાવિત હતા પોતાનો આશ્રમ ખોલ્યો. એ પછી ત્યાં જનારાઓમાં અને ત્યારથી એમણે રોજનીશી લખવાની પણ શરૂઆત કરી વાલજીભાઈ પણ હતા. કોંગ્રેસના અધિવેશનમાં હાજરી હતી, જેમાં તે સમયના બહિષ્કાર, સ્વરાજ, સ્વદેશી વગેરેના આપવા એમણે સરકારી નોકરીનું રાજીનામું આપી દીધું, જેનો ઉલ્લેખો મળે છે.
મુસદો ગાંધીજીએ તૈયાર કરી આપ્યો હતો. ૧૯૦૮માં મેટ્રિકના અભ્યાસકાળ દરમિયાન એક વાલજીભાઈનું વાંચન ખૂબ વિશાળ હતું. સાહિત્ય, મહત્વપૂર્ણ ઘટના બને છે. બિહારમાં મુઝફ્ફરપુરમાં કલેકટર ઇતિહાસ, પાલી, સંસ્કૃત, અર્ધમાગધી, ફારસી લખાણો તથા ઉપર બોમ્બ ફેંકવા બદલ ખુદીરામ બોઝને ફાંસીની સજા થાય દુનિયાભરના પ્રશિષ્ટ ગ્રંથોનો એમનો અભ્યાસ હતો. આ છે, ત્યારે આ વાલજીભાઈ અને એમના દેશપ્રેમી મિત્રો બધાંનો લાભ એમનાં પુસ્તકો મારફતે આપણને મળ્યો છે.
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org