________________
બૃહદ્ ગુજરાત છેલ્લું વર્ષ હોવા છતાં કોલેજ છોડીને આઝાદીની લડતમાં મુક્તિ, કરજ મુક્તિ પછી પડતર જમીનનો વિકાસ, શિક્ષણ જોડાઈ ગયા.
વગેરે કાર્યક્રમો હાથ ધર્યા. વિજ્ઞાન અને આધુનિક ટેકનોલોજીનો મણિભાઈ તીવ્ર બુદ્ધિશક્તિ અને કસાયેલા શરીરવાળા
લાભ ગરીબોને મળે એ માટે ૧૯૬૭માં “ભારતીય એગ્રોજાતની રમતોના જાણકાર હતા. શરૂઆતમાં તેઓ ઇન્ડસ્ટ્રીઝ ફાઉન્ડેશન” (બાયફ)ની સ્થાપના કરી. સામ્યવાદી વિચારોથી આકર્ષાયેલા, પરંતુ પછી ભૂગર્ભમાંથી ગાંધીજીની સૂચનાથી ગોશાળા વિકસાવવા એમણે બહાર આવી જેલવાસ સ્વીકાર્યો અને ત્યાં પૂ. રવિશંકર ગાયના શરીરશાસ્ત્રનો અભ્યાસ કરવા ૪૦૦ જેટલી મૃત મહારાજની ગાંધી વિચારની ચર્ચાઓ સાંભળીને તેમાં પલટાયા. ગાયોને વાઢકાપ કરી જરૂરી જ્ઞાન મેળવ્યું. ડેન્માર્કથી ૨૦૦ ૧૯૪૪માં જેલમાંથી છૂટીને ગ્રામોત્થાનનાં કામમાં
વાછરડીઓ વગેરે વિમાન માર્ગે લાવ્યા અને સંકર ગાયોની લાગી જવાનું નક્કી કર્યું. સુરતના અનાવિલ આશ્રમ મારફતે
પેદાશ વધારી થોડા જ સમયમાં વધુ દૂધ આપતી ગાયો તૈયાર બીજે વર્ષે ગાંધીજી સાથે મુલાકાત થઈ. તે વખતે એમની ઉંમર
કરી અને સાચેસાચ તેને કામધેનુ બનાવી. ગામડાની બેહાલી ૨૫ વર્ષની હતી અને ત્યારથી જ મહાદેવભાઈ દેસાઈની જેમ નિવારણનાં મૂળ જમીન, પશુ, પાણી અને વનસ્પતિમાં પડેલાં ૨૫ વર્ષની ઉંમરે જ બાપુના રંગે રંગાઈ ગયા અને આજીવન
છે, તેથી આ ચારેય સ્રોતોમાં વિજ્ઞાન અને તંત્રવિદ્યાશાસ્ત્ર ગ્રામસેવાના કામમાં જ લાગેલા રહ્યા. આ દરમ્યાન ગાંધીજીની
દાખલ કરવા જોઈએ, એમ તેઓ માનતા. બાયણ સંસ્થા સૂચનાથી અધૂરો અભ્યાસ પૂરો કરી તેઓ બી. એસ. સી. થયા.
મારફતે કૃષિવિદ્યા અને વનીકરણ, સામૂહિક સ્વાથ્ય,
ઘાસચારા ઉત્પાદન, જનજાતિ પુનર્વસવાટ, રેશમકીડા બાપુએ મણિભાઈને સેવાગ્રામ આશ્રમમાં બોલાવ્યા. તે
સંવર્ધન, જળ-સંપત્તિ વિકાસ, ડેરી, પશુસંવર્ધન વગેરે બહુવિધ વખતે વર્ધા જિલ્લામાં ફાટી નીકળેલા ભયંકર કોલેરાના રોગ
કાર્યક્રમો એમણે ચલાવ્યા. સામે મણિભાઈએ બાથ ભીડી અને ૫૦ સાથીઓ તથા ડોક્ટરોની સહાયથી સફળ કામગીરી કરી બતાવી. પછી તો
મણિભાઈને પદ્મશ્રી, મેગસેસે એવોર્ડ, બજાજ એવોર્ડ, આ યુવાનને જાજરૂ સફાઈ ને કંપોસ્ટ ખાતરના કામમાં જોડ્યા. વિશ્વગુર્જરી ગૌરવ પુરસ્કાર વગેરે અનેક એવોર્ડ મળ્યા હતા. તો એમાં પણ સફળતાપૂર્વક પાર ઊતર્યા.
વિખ્યાત મેગસેસે એવોર્ડ માટે તેઓ ફિલિપાઈન્સ ગયા ત્યારે
તે એવોર્ડ સ્વીકારતા બોલ્યા હતા, “હું એવો માણસ છું કે જેને ભર યુવાન વયે એમણે લગ્ન ન કરવાની અને સમગ્ર
ગામમાં ઘર અને સીમમાં ખેતર નથી. કોઈ બેંકમાં મારા જીવન ગ્રામોત્થાનના કામમાં સમર્પિત કરવાનો સંકલ્પ કર્યો
અંગત નામનું ખાતું નથી. આપે આપેલા લાખો રૂપિયાનું મારે અને ૧૯૪૬માં બાપુની સલાહથી ઉછળીકાંચનમાં જઈને બેઠા.
શું કરવું?” ત્યારે પ્રમુખ બહેને નમ્રતાપૂર્વક કહ્યું, “આજે મને તેના આગલે વર્ષે બાપુએ એમને કહ્યું હતું, “બ્રિટીશરો બે
લાગ્યું કે આપ જેવાએ આ એવાર્ડનો સ્વીકાર કરીને ખુદ વર્ષમાં હિંદ છોડી જશે. ગોરો જવાનો અને આપણો માણસ
એવોર્ડને ગૌરવ બક્ષ્ય છે.” મણિભાઈએ આ નાણાંમાંથી આવવાનો પણ આ ગામડાઓનું શું થવાનું? બે વર્ષમાં એવી
બાયફ' જેવું અખિલ વિશ્વકક્ષાનું ફાઉન્ડેશન ઊભું કરવાની ટેકનિકનો વિકાસ કરીએ કે ગામડાં ઊભાં થાય.” મણિભાઈએ
અને એવોર્ડનાં નાણાં તેમાં ન્યુક્લિયસફંડ' તરીકે આપવાની આ આદેશ માથે ચડાવ્યો ને બે વર્ષ માટે પહેલાં તો ઉસળી
જાહેરાત ત્યાં જ કરી હતી. મેગસેસે પુરસ્કારની જાણ થતાં ગામમાં જઈને બેઠા. આ સમય દરમ્યાન એમણે નિસર્ગોપચારનું
મણિભાઈએ યુ. એન. આઈ. ના પ્રતિનિધિને જે કહ્યું હતું, તે કામ શરૂ કર્યું. એમણે સમાજસુધારાનું કામ પણ આરંવ્યું.
આથીયે વિશેષ મહત્ત્વનું છે : “મને ખુશી છે કે આજે પણ ઉરુગીના કામ માટે જીવન સમર્પિત કરવાનો
ગાંધીના વિચાર અને આદર્શ માટે કદરને અવકાશ છે. આ મણિભાઈએ મનોમન નિર્ણય કર્યો અને ગાંધીજીના ખોળામાં
કદર મારી વ્યક્તિગત નથી, જે કામ હું કરી રહ્યો છું, એમાં માથું મૂકીને એ બોલ્યા, “બાપુજી, મારી રાખ ઉછળીકાંચનમાં
હાથ બટાવનાર સૌની છે.” પડશે. એ મારી પ્રતિજ્ઞા છે.” બાપુને કેવા કેવા નિઃસ્પૃહી અને
આવા મણિભાઈનું ૭૩ વર્ષની ઉમરે ૧૯૯૩માં ૧૪મી સમર્પિત સેવકો મળ્યા હતા, તેનો આ ઉપરથી ખ્યાલ આવે છે.
નવેમ્બરે એ જ ઉસળીમાં અવસાન થયું, ત્યારે એમ કહેવાય કે પછી તો એ તન મનથી ઉસળીમય બની ગયા. લોકોની વ્યસન
Jain Education Intemational
For Private & Personal use only
For Private & Personal Use Only
www.jainelibrary.org