________________
પ્રતિભા દર્શન
# ૧૧૯ સેવક હતા. કર્તવ્યનિષ્ઠા, શિસ્તપાલન અને પ્રામાણિક્તા એ એમણે ગુજરાતના ભાતીગળ રાજકારણમાં ગુજરાત કોંગ્રેસનું કોઈ પણ સંગઠનની કસોટી છે અને સાથે સાથે હિંમત અને દઢતાથી સંચાલન કરવામાં અભૂતપૂર્વ ફાળો આપ્યો હતો. કશળતા દાખવી જે કામ કરવા નીકળ્યા છીએ, તેને અનુરૂપ શિક્ષણ, લેખન, પત્રકારત્વ અને જાહેર ક્ષેત્રની વિવિધ સંગઠન બનાવવામાં તેમનો અમૂલ્ય ફાળો હતો.
સંસ્થાઓના સંચાલનનો તેમનો અનુભવ અને દીર્ધદષ્ટિને ૧૯૩૭માં પ્રાંતિક સ્વરાજ્ય મળ્યું ત્યારે શ્રી મોરારજી લઈને ગુજરાતમાં એમનું મોખરાનું સ્થાન રહ્યું. એ વખતે દેસાઈના ખાનગી મંત્રી તરીકે ઠાકોરભાઈએ બે વર્ષ કામ કર્યું. અમદાવાદની ચાર રાષ્ટ્રિય સંસ્થાઓમાં જે ચાર નામો આઝાદી પછી નવનિર્માણના કામમાં યુવાશક્તિ કામે લાગે એ બોલાતા, તેમાં હરિજન આશ્રમ એટલે પરીક્ષિતલાલ અર્થે ગુજરાત યુવક કોંગ્રેસની સ્થાપનામાં પણ એમણે મજુમદાર, મજૂર મહાજન એટલે ખંડુભાઈ દેસાઈ, ગૂજરાત મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો. એ જ રીતે કોંગ્રેસ સેવાદળને વિદ્યાપીઠ એટલે મગનભાઈ દેસાઈ, ગુજરાત કોંગ્રેસ એટલે પણ એમનું સતત માર્ગદર્શન મળ્યા કરતું હતું.
ઠાકોરભાઈ દેસાઈ. આ બધા મહાનુભાવો આજે યાદ આવે તેઓ ચારભાષાઓના સારા જાણકાર હતા. ગુજરાતી,
છે. ગુજરાતના જાહેર જીવનને ઘડવામાં આ બધાઓનો કેવો અંગ્રેજી, સંસ્કૃત અને મરાઠી, બૃહદ મુંબઈ પ્રદેશ કોંગ્રેસના અમૂલ્ય ફાળો હતો, એને યાદ કરીએ. પ્રમુખ થયા, ત્યારે એમણે મુંબઈમાં મરાઠીમાં ભાષણ આપ્યું ૧૯૬૭માં ગુજરાત સરકારમાં ઠાકોરભાઈ જ્યારે હતું. વિનોબાજીના ગીતા પ્રવચનો, “સ્થિતપ્રજ્ઞદર્શન' પ્રધાન બન્યા ત્યારે પોતાની ગાડીમાં તેઓ ડ્રાઇવરની પાસે પુસ્તકનો પણ મરાઠીમાંથી ગુજરાતી અનુવાદ ઠાકોરભાઈએ બેસતા. તે વખતે ડ્રાઇવર કહે કે “સાહેબ, આપે તો પાછળની કરેલો છે. કાકાસાહેબ કાલેલકરના બે ગ્રંથો “ગીતાધર્મ' અને સીટ પર આરામથી બેસવાનું, છતાં ઠાકોરભાઈ તો ચાલકની લોકજીવન” પણ મરાઠીમાંથી તેઓ ગુજરાતીમાં લઈ આવ્યા સાથે સમાનતાના ભાવે સામાન્ય જનની જેમ જ વર્તતા. છે. ‘ઇન્દ્રને પત્રો', ‘હિંદનો કોમી ત્રિકોણ', જવાહરલાલની
આવા ઠાકોરભાઈના ૧૫મી જૂને થયેલા અવસાનમાં મારી જીવનકથા' નો કેટલોક ભાગ ઠાકોરભાઈએ
૧૯૬૯ના ગાંધી શતાબ્દિ વર્ષમાં કોંગ્રેસના થયેલા ભાગલા અંગ્રેજીમાંથી ગુજરાતીમાં અનુવાદ કરેલા છે. ખૂબી એ છે કે
અને અમદાવાદનું કોમી હુલ્લડ કારણભૂત હતાં. આવા પુરુષો ક્યાંય એમણે અનુવાદક તરીકે પોતાનું નામ આપ્યું નથી. આ
માનસિક ધક્કો સહન નથી કરી શકતા ને પરિણામે હતી તેમની નમ્રતા! ઉત્તમ અનુવાદો દ્વારા એમણે ગુજરાતી
હૃદયરોગના હુમલાથી તેઓ અવસાન પામ્યા. અનેક ભાષાની મહત્વપૂર્ણ સેવા કરી છે.
વર્તમાનપત્રોએ તેમને અનેક રીતે વર્ણવ્યા હતા અને અનેક | બાપુના “હરિજન”પત્રોના વિભાગમાં, નવજીવન મહાનુભાવોએ જુદી જુદી રીતે શ્રદ્ધાંજલિઓ આપી હતી. ટ્રસ્ટના ટ્રસ્ટી મંડળમાં, ગૂજરાત વિદ્યાપીઠના સ્નાતકને નાતે
ગાંધીયુગના મહામૂલા રસ્ત વિદ્યાપીઠ મંડળમાં, વિદ્યાપીઠના કુલનાયક તરીકે, ગુજરાત યુનિવર્સિટીના સેનેટના અને પછી સિન્ડીકેટના પણ સભ્ય રહ્યા.
ડો. મણિભાઈ દેસાઈ અને એ રીતે માતૃભાષા માધ્યમ માટે સતત ઝઝુમતા રહ્યા. આ
મણિભાઈ તો મણિ છે.” આવી ઉક્તિ એક વાર બધાં પદો ભોગવવા છતાં એમની સાદાઈ, નિર્ભયતા, ગાંધીજીએ જેમને માટે વાપરી હતી, તે ડો. મણિભાઈ નિખાલસતા અને અલગારીપણું ધ્યાન ખેંચે તેવાં હતાં. તેઓ ભીમભાઈ દેસાઈ ખરેખર જ ગાંધીયુગના મહામૂલા રત્ન પોતાના ઓરડામાં મહાત્મા ગાંધી અને અમેરિકાના મુક્તિદાતા
હતા. મહારાષ્ટ્રમાં પૂણે પાસેનું ઉસળીકાંચન અને ત્યાં ચાલતું અબ્રાહમ લિંકનના ફોટાઓ રાખતા. બંનેના ચાહક અને નિસર્ગોપચાર કેન્દ્ર એટલે મણિભાઈની કર્મભૂમિ. અનુયાયી રહી પ્રજાને માર્ગદર્શન આપતા રહ્યા.
અસહકાર આંદોલનના ઐતિહાસિક વર્ષ ૧૯૨૦માં ગુજરાતના જાહેર જીવનને શુદ્ધ રાખવામાં તે સમયના ર૭મી એપ્રિલે સુરત જિલ્લાના કોસમાડ ગામે એમનો જન્મ. અનેકોનો ફાળો હતો. તેમાંના એક ઠાકોરભાઈ દેસાઈ હતા. ગામમાં પ્રાથમિક શિક્ષણ લીધું. અને માધ્યમિક તથા ઉચ્ચ જાહેર જીવનમાં શુદ્ધિના તેઓ અત્યંત આગ્રહી હતા. વર્ષો સુધી
શિક્ષણ સુરતમાં લીધું, પણ ૧૯૪૨ની લડત વખતે કોલેજનું
Jain Education Intemational
www.jainelibrary.org
a
ntenation
For Private & Personal Use Only