________________
૧૧૮ ૬
બૃહદ્ ગુજરાત. કટોકટી વખતની એમની ૧૯ માસની જેલયાત્રા એમના શક્યા એમ કહી શકાય. ૧૯૯૫ના એપ્રિલની ૧૦મી તારીખે જીવનની કસોટીરૂપ હતી. લગભગ ૮૦ વર્ષની જૈફ ઉમરે આ તેઓ અવસાન પામ્યા અને અમદાવાદમાં સાબરમતીના જેલ એમણે હસતે મોઢે અત્યંત સંયમી ને આધ્યાત્મિક જીવન કિનારે તેમની સમાધિ થઈ. જીવીને પસાર કરી.
ધ્યાન ખેંચે તેવી નિર્ભયતા અને નિખાલસતા ધરાવતા એ જ રીતે આઝાદ ભારતમાં એમણે ચાર વાર
ઠાકોરભાઈ દેસાઈ ઉપવાસના શસ્ત્રનો પણ ઉપયોગ કર્યો હતો. મહાગુજરાત આંદોલન, કોમી હુલ્લડ, નવનિર્માણ આંદોલન અને
‘વજાદપિ કઠોરાણિ, મૃદુનિ કુસુમાદપિ’ સરદાર પટેલ વિધાનસભાની ચૂંટણી માટે એમણે આ ઉપવાસ કર્યા હતા.
વિષે વપરાતી આ પંક્તિ મુ. ઠાકોરભાઈ દેસાઈ માટે પણ એની ભારે મોટી અસર સરકાર અને જનતા પર પડી હતી.
વાપરી શકાય, એવા તે મહાનુભાવ હતા. બહારથી રૂક્ષ કે મૂળે એ આધ્યાત્મિક જીવ હતા અને એ રીતે સત્યાગ્રહના એ
કઠોર લાગતા ઠાકોરભાઈ દીન દુખિયાં અને ગરીબોના કેવા અંતિમ શસ્ત્રનો ઉપયોગ બહુ સમજપૂર્વક એમણે પ્રજા સમક્ષ
બેલી હતા, એ જેમણે એમની ૧૫ જૂન ૧૯૭૧ની કર્યો હતો. આ ઉપવાસો રાજકારણના ક્ષેત્રે હોવા છતાં તેમાં સ્મશાનયાત્રા જોઈ હોય, તેને જ ખ્યાલ આવે. ભારોભાર આત્મચિંતન,વેદના અને વ્યથા ભરેલાં હતાં.
ઠાકોરભાઈ આમ તો મૂળ સૂરત જિલ્લાના વતની. અધ્યાત્મ અને રાજકારણ ઉપરાંત તેઓ બાપુના
વીસમી સદીના પ્રારંભમાં ૧૯૦૩માં ૧૩ ફેબ્રુઆરીએ જન્મેલા રચનાત્મક કાર્યક્રમોમાં પણ એટલા જ શ્રદ્ધાળુ હતા. એમાં
ઠાકોરભાઈ અમદાવાદમાંથી મેટ્રિક પાસ કરી ગુજરાત કોમી એકતા, દારૂબંધી, ખાદી, નીતાલીમ, માતૃભાષા -
કોલેજમાં જોડાયેલા, પરંતુ ગાંધીજીના અસહકાર આંદોલનમાં રાષ્ટ્રભાષાનો આગ્રહ, પ્રૌઢશિક્ષણ, કુદરતી ઉપચાર વગેરેના
જોડાઈ ગુજરાત કોલેજ છોડી અને ગુજરાત વિદ્યાપીઠમાં દાખલ તેઓ દૃઢ આગ્રહી હતા. સમગ્ર ભારતમાં ગુજરાત દારૂબંધી
થયા અને ૧૯૨૪માં અંગ્રેજી વિષય લઈને સ્નાતક થયેલા ક્ષેત્રે કાયદાનું આગ્રહી હોય, તો તેનો મોટા ભાગનો યશ
હતા. સ્નાતક થઈને ઠાકોરભાઈ કાકાસાહેબ કાલેલકર સાથે બે એમને ફાળે જાય છે. એ જ રીતે ગુજરાતની અનેક રચનાત્મક
વર્ષ બાપુના આશ્રમમાં રહ્યા અને તે દરમિયાન બાપુના ‘યંગ ક્ષેત્રે વિવિધ કામ કરતી સંસ્થાઓના શિરછત્ર હતા.
ઈન્ડિયા’ અને ‘નવજીવન’ પત્રોમાં મદદ કરતા રહ્યા. કેળવણીના ક્ષેત્રે ગુજરાત વિદ્યાપીઠના કુલપતિપદે ૩૨ વર્ષ
કાકાસાહેબના એ પ્રિય શિષ્ય હતા. એ પછી એમણે આદિવાસી રહ્યા અને લગભગ ૨૫ વર્ષ સુધી વિદ્યાપીઠના પદવીદાન
વિસ્તારોમાં રાત્રી શાળાઓ ચલાવી એમને શિક્ષણ આપવાનો સમારંભ વખતે એક અઠવાડિયું આવીને ત્યાં રહેતા અને
પ્રયત્ન કર્યો હતો. ગૂજરાત વિદ્યાપીઠ શાળામાં પણ ૧૯૨૭વિવિધ વિભાગોના કાર્યકરોને મળતા.
૨૮ને ૧૯૪૧ના સમયમાં એમણે શિક્ષક તરીકે કામ કરેલું. કુદરતી ઉપચારમાં ખાસ કરીને તેઓ શિવામ્બુના
૧૯૩૦-૩૨ ને ૧૯૪૨ ના સત્યાગ્રહ આંદોલનોમાં
એમણે સક્રિય રીતે ભાગ લીધો હતો અને કારાવાસ ભોગવ્યો પ્રયોગકર્તા અને પ્રચારક હતા.
હતો. દાંડી સત્યાગ્રહ સમયમાં એમના પિતાજી સીટી મેજિસ્ટ્રેટ એ જ રીતે બાપુના રેંટિયાના તેઓ પરમ ઉપાસક હતા.
હતા અને એમના જ ઘરમાંથી સત્યાગ્રહી પત્રિકાઓ નીકળતી તેઓ માનતા કે ખાદી-ગ્રામોદ્યોગ વિના દેશનો ગરીબી
હતી. આવી હિંમત અને સાહસિકતા એમને વારસામાં મળ્યાં બેકારીનો પ્રાણ પ્રશ્ન ઊકલી શકે એમ નથી. તેઓ નિયમિત
હતાં. તે વખતની કોંગ્રેસ સંસ્થા સાથે એ અતૂટ રીતે જોડાયેલા કાંતણ કરતા અને પરદેશ પ્રવાસમાં પણ ટિયો સાથે રાખતા
હતા. શરૂઆતમાં જલાલપોર તાલુકા કોંગ્રેસના મંત્રી, પછી અને કાંતતા.
સુરત જિલ્લા કોંગ્રેસના મંત્રી, પછી ગુજરાત પ્રદેશ કોંગ્રેસના આવા મોરારજીભાઈએ પારિવારિક ઘણી વ્યથાઓ મંત્રી, અને પછીથી પ્રમુખ તથા ૧૯૫૮માં બૃહદ મુંબઈ પ્રદેશ અનુભવી હતી. મોરારજીભાઈ માત્ર રાજકારણી પુરુષ કોંગ્રેસના પ્રમુખપદે રહી કોંગ્રેસી કાર્યકરોને સતત માર્ગદર્શન નહોતા, પરંતુ આધ્યાત્મિક વિચારધારાને વરેલા પુરુષ હતા અને હૂંફ આપતા રહ્યા હતા. એમનામાં ગજબની સંગઠન અને માટે જ તેઓ ૯૯ વર્ષનું દીર્ઘ આયુષ્ય સુખરૂપ ભોગવી શક્તિ હતી, કારણ કે એ પોતે વીર સૈનિક, સેનાની અને
Jain Education International
Jain Education Intemational
For Private & Personal Use Only
For Private & Personal Use Only
www.jainelibrary.org