________________
પ્રતિભા દર્શન
૪ ૧૧૦ ઘેરથી નીકળતાં પહેલાં પિતાજીના શબ્દો કાનમાં એમાં એમના જીવન અને કાર્યની ઘણી બધી વિશેષતાઓ ગુંજતા હતા કે “પોલીસના દેખતાં સરઘસ વીખરાઈ જાય એ સમાયેલી છે. શોભતું નથી. સરઘસમાંથી નાસવું નહિ. એ લાંછન ગણાવું
એમનું વ્યક્તિગત જીવન અત્યંત સંયમી અને ત્યાગી જોઈએ.” આમ વીર પિતાનો એ વીર પુત્ર હતો. માત્ર ૧૮
હતું. ૯ વર્ષની નાની ઉમરે પ્રાથમિક શાળામાં ભણતા, ત્યારે વર્ષની ઉંમરનો, ગુજરાત કોલેજમાં ઇન્ટર સાયન્સમાં અભ્યાસ
એમણે ચાનો ત્યાગ કર્યો. ત્યાંથી માંડીને ૧૯૭૫માં કટોકટી કરતો એ વિદ્યાર્થી વિનોદ કિનારીવાળા હતો. સરઘસ ગુજરાત
વખતે જેલમાં એમણે રાંધેલા અનાજનો પણ સંપૂર્ણ ત્યાગ કોલેજમાં પ્રવેશ કરવા તત્પર થયું, ત્યાં તો પોલીસો એમના
કર્યો. આ વર્ષો દરમ્યાન એમણે કોફી, બીડી, ખાંડ, બાજરી, પર લાઠીઓથી તૂટી પડ્યા. બહેનો તો બધી બેસી ગઈ.
જુવારનો રોટલો, અને સાથે સાથે જ્ઞાતિવાદ અને જનોઈનો કોલેજના અધ્યાપકો બધા ઉપરથી નીચે મેદાનમાં આવી પોલીસ અધિકારીઓને સમજાવવાનો પ્રયત્ન કરવા લાગ્યા,
પણ ભરયુવાનીમાં ત્યાગ કર્યો હતો. ૩૩ વર્ષની ભરયુવાન
વયે એમણે શુદ્ધ ને સંયમી બ્રહ્મચારી જીવનનો નિર્ણય લીધો પણ કોણ સાંભળે? ઉપરથી એમને પ્રસાદી મળવા માંડી. પ્રા.
અને આજીવન પાળી બતાવ્યો હતો. ધીરુભાઈ ઠાકરને માથામાં સખત વાગ્યું. બીજા અનેક ઘવાયા. ભાઈ વિનોદને ધ્વજ છોડી દેવા અનેકવાર કહેવામાં
આવા મોરારજીભાઈ આધ્યાત્મિક જીવનના ઘાતક
હતા. આત્માર્થે જીવન જીવનારા હતા. ૧૯૨૫થી એમણે આવ્યું, પણ તે શાનો છોડે! અંગ્રેજ સાર્જન્ટ તેની સામે હતો.
ગીતાવાંચન શરૂ કર્યું હતું. તે જીવનના અંત સુધી લગભગ એવામાં વિદ્યાર્થીઓના શરૂ થઈ ચૂકેલા પત્થરમારામાંથી એક
૭૦ વર્ષ તેના ઊંડા અભ્યાસી અને શ્રદ્ધાળુ ભક્ત રહ્યા. એના ટોપા પર પડ્યો અને તે ભારે ગુસ્સે થયો અને
એમના જીવનનું એ એક અવલંબન બની ગઈ હતી. એમણે રિવોલ્વરનો પહેલો ધડાકો હવામાં કર્યો ને બીજો જ સામે
મહેનત કરીને સમગ્ર ગીતા કંઠસ્થ કરી હતી ને લગભગ ઊભેલા ખુલ્લી છાતીના વિનોદ પર થયો ને થોડીવારમાં વિનોદ નીચે ઢળી પડ્યો, ત્યારે જ તેના હાથમાંથી ઝંડો છૂટ્યો.
દરરોજ તેનો પાઠ કરી જતા હતા. દેશમાં કટોકટી દરમિયાન
એમના જેલવાસમાં આ ગીતાપાઠે જ એમને સાંત્વના ને ધીરજ આમ સામી છાતીએ ગોળી ઝીલનાર વીર વિનોદ
બહ્યાં હતાં. કિનારીવાળા અમદાવાદનું નાક હતો. એના શબને જેમ તેમ કરીને કોલેજના ઓરડામાં પહોંચાડ્યું. ત્યાંથી છૂપી રીતે આમ તો મોરારજીભાઈ ૧૯૧૮થી ૧૯૩૦ સુધી વાડીલાલ સારાભાઈ હોસ્પિટલ પહોંચાડ્યું, પરંતુ પ્રાણપંખેરું. સરકારી અધિકારી રહ્યા હતા અને પ્રાંત ઓફિસર તથા ડેપ્યુટી ઊડી ચૂક્યું હતું. એક દિવ્યઆત્મા પરમાત્મામાં ભળી ગયો અને આસિસ્ટંટ કલેક્ટરના પદ સુધી પહોંચ્યા હતા. ભરૂચ હતો. શબ ઘેર લાવવામાં આવ્યું. તેની સ્મશાનયાત્રા નીકળી. અને ગોધરામાં ડેપ્યુટી કલેકટર અને અમદાવાદમાં આસિસ્ટન્ટ ગાંધી પૂલ પરથી પસાર થઈને શાહપુરના શાંતિપુર સ્મશાને કલેકટર તરીકે એમણે તે જમાનામાં કામ કર્યું હતું, પણ પછી પહોંચી. શરૂમાં આગળ રાષ્ટ્રધ્વજ રાખવામાં આવ્યો હતો. ૧૯૩૦માં બાપુની દાંડીકૂચ આવી ને એમણે સરકારી સ્મશાનમાં એનો નશ્વર દેહ પંચમહાભૂતોમાં ભળી ગયો પણ નોકરીમાંથી રાજીનામું આપી દીધું. અને રાષ્ટ્રિય સંસ્થા તેનો આત્મા અનેકોને માટે પ્રેરણારુપ બની ગયો.
કોંગ્રેસમાં જોડાઈ ગયા. એ પછી તો એમની ધીમે ધીમે ઉન્નતિ
થતી જ ગઈ અને ૧૯૩૭માં પ્રાંતિક સ્વરાજ વખતે મુંબઈ આધ્યાત્મિક જીવતતા ધોતકઃ એક સમયતા
રાજ્યના ગૃહમંત્રી અને પછી ૧૯૫૬ થી કેન્દ્ર સરકારમાં મંત્રી ભારતના વડાપ્રધાન
તરીકે ગયા અને છેવટે ૧૯૭૭માં ભારતના વડાપ્રધાન બન્યા. મોરારજીભાઈ દેસાઈ
તેમના માત્ર બે વર્ષના વડાપ્રધાનના સમયને આજેય સામાન્ય જેમની જન્મ જયંતી દર ચાર વર્ષે આવે છે, એવા શ્રી
જનતા યાદ કરે છે, કેમ કે ત્યારે તેલ અને ખાંડ જેવી પ્રાથમિક મોરારજીભાઈ દેસાઈ ૨૯મી ફેબ્રુઆરીએ ધૂળેટીના પવિત્ર જરૂરિયાતો અત્યંત સસ્તા ભાવે લોકોને મળતી હતી. તહેવારના દિવસે સુરત જિલ્લામાં જન્મેલા અને ભારતના આ મોરારજીભાઈએ આઝાદી પહેલાં અને પછી અનેક વડાપ્રધાન જેવા અત્યંત મહત્ત્વના પદ સુધી પહોંચ્યા, વાર જેલયાત્રાઓ કરી હતી. આઝાદી પછીના જમાનાની
Jain Education Intemational
cation International
For Private & Personal Use Only
For Private & Personal Use Only
www.jainelibrary.org