SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિભા દર્શન જે 113 શિક્ષક તાલીમ વર્ગ, અધ્યાપન મંદિર, ઉત્તર બુનિયાદી કર્મભૂમિ બોચાસણમાં ઉજવાયો હતો. અને તે પછી લગભગ વિદ્યાલય, ઉ. બુ. કન્યા વિદ્યાલય એમ અનેક શૈક્ષણિક ત્રણેક વર્ષ ૧૯૮૨ની ૨૦મી નવેમ્બરે તેમનું આણંદ વિભાગો શરૂ થયા અને સેંકડો વિદ્યાર્થીઓ એમાં તાલીમ લઈ ઇસ્પિતાલમાં અવસાન થયું, ત્યારે જાણે કે વલ્લભવિદ્યાલય, જિલ્લાનાં વિવિધ ક્ષેત્રોમાં કામે લાગતા ગયા. બોચાસણ સંસ્થાનું પ્રાણ પંખેરું ઊડી ગયું હોય, એવી લાગણી આ બધાં કામો કરવા માટે સંસ્થામાં નિષ્ઠાવાન સૌએ અનુભવી. સાથીઓ જોઈએ. એ પણ શિવાભાઈ પસંદ કરતા ગયા અને મધુર વ્યક્તિત્વ : સ્ત્રી શિક્ષણના પ્રણેતા એમની મારફતે ૧૯૩૭માં બાપુની છેલ્લી ભેટ નઈ તાલીમ’ને સાકાર સ્વરૂપ આપતા ગયા. ઇન્દુમતી બહેન ચીમનલાલ | ગુજરાતમાં નઈ તાલીમના ક્ષેત્રે કામ કરતી અનેક ઇન્દુમતી બહેન અમદાવાદના એક અગ્રગણ્ય નાની-મોટી સંસ્થાઓમાં વલ્લભ વિદ્યાલય, બોચાસણ એની ઉદ્યોગપતિ શેઠ ચીમનલાલ નગીનદ આગવી વિશેષતાઓ અને શિવાભાઈનાં અથાગ મહેનત જન્મેલાં ઇન્દુમતીબહેને માત્ર બે વર્ષની ઉંમરે પિતાને ગુમાવ્યા અને માર્ગદર્શનને કારણે એક જુદી જ ભાત પાડતી દર્શનીય અને માતા માણેકબાએ પૂરી કાળજી રાખી તેમને ઉછેર્યા. સંસ્થા છે. એમનું વિદ્યાર્થીજીવન અત્યંત તેજસ્વી હતું. મેટ્રિકની પરીક્ષામાં મુંબઈ યુનિવર્સિટીમાં બહેનોમાં પ્રથમ આવેલાં પણ એ વખતે સંસ્થાની તમામ પ્રવૃત્તિઓનું વ્યવસ્થિત આયોજન, દરેકમાં શિક્ષણની દૃષ્ટિ તથા હેતુ અને પરિણામ સમાનધર્મી ગાંધીબાપુનું અસહકાર આંદોલન ચાલતું હતું તેથી મેટ્રિક થઈને બને એની બરાબર કાળજી શિવાકાકાએ રાખી હતી. એમના કોલેજમાં દાખલ થવાને બદલે ગાંધીજી સ્થાપિત ગૂજરાત સમયમાં વિદ્યાલયની કેટલીક વિશેષતાઓ ઊડીને આંખે વિદ્યાપીઠમાં દાખલ થયાં અને આચાર્ય કૃપાલાનીજી, આચાર્ય વળગે તેવી હતી, જેમાં સ્વચ્છતા, સુઘડતા, વ્યવસ્થિતતા, ગિદવાણીજી, રામનારાયણ વિ. પાઠકસાહેબ વગેરેના નિકટના પરિચયમાં આવ્યાં ને એમની મારફત ગાંધીજીની નિયમિતતા, કરકસર, ચોક્સાઈ, ઉદ્યોગપરાયણતા, નિકટ પણ એ આવતાં ગયાં. એમણે રાજકારણ સાથે સ્નાતકની સ્વાવલંબન, ખાદી, પ્રાર્થના વગેરેને ગણાવી શકાય. આજે પણ મોટાભાગની આ વિશેષતાઓ જળવાઈ રહી છે. પદવી પ્રથમ વર્ગમાં પ્રથમ સ્થાને મેળવી હતી અને ગુજરાતીમાં આખી વિદ્યાપીઠમાં પ્રથમ સ્થાને આવ્યાં હતાં. સ્નાતક થયા આ બધાની પાછળ શિવાકાકાનો માનવપ્રેમ અને પછી પોતાના પિતાના નામના છાત્રાલયમાં ગાંધીવિચારને એમાંયે સૌથી છેવાડેના માનવી માટે બધું કરી છૂટવાની વૃત્તિ અમલમાં લાવવા સતત પ્રયત્નશીલ રહ્યાં. જે કામ કરી રહી હતી, એને કારણે જ પછાત કોમોના વિદ્યાર્થીઓનું શૈક્ષણિક, આર્થિક અને સામાજિક ઉત્થાન તેઓ વિદ્યાપીઠમાં તેઓ રાજકારણના અધ્યાપક તરીકે કરી શક્યા હતા. આ બધું કામ નિઃસ્પૃહ ભાવે કરતાં કરતાં કપાલાણીજીના સમયમાં માનસેવાઓ પણ આપતાં હતાં. એમને જે અનુભવો થયા, એમાંથી એમણે કેટલીક પુસ્તિકાઓ તેમના સહાધ્યાયીમાં સરદારનાં પુત્રી મણિબહેન અને જાણીતા આપણને આપી છે. તે પણ આ દિશામાં કામ કરનારાઓ માટે કવિ “સ્નેહરશ્મિ' પણ હતા. પછીથી શ્રી ઝીણાભાઈ દેસાઈ મહત્ત્વની અને માર્ગદર્શનરૂપ છે. ચી. ન. વિદ્યાવિહારના આચાર્ય થયા અને ઇન્દુબહેનના સંચાલનમાં એ બંનેએ શિક્ષણક્ષેત્રે વિદ્યાર્થીઓમાં ગાંધીસંસ્કાર “કાંતણવિદ્યા’ નામની નાનકડી પુસ્તિકામાં માત્ર પાંચ વ્યાપક બનાવવામાં બહુ મહત્ત્વનો ફાળો આપ્યો છે. બાપુએ જ પ્રકારના પ્રકરણોમાં કપાસ, ઓટાઈ, તુનાઈ, રેંટિયો, આપેલા રચનાત્મક કાર્યક્રમોમાં પણ ઇન્દુબહેન અત્યંત સક્રિય તકલી, સમગ્ર કાર્યશાસ્ત્રનું હાર્દ સમજાવી દીધું છે. પુસ્તકના હતાં. ખાદીકામ, દારૂબંધી વગેરેમાં એમણે ખૂબ કામ કર્યું અને અંતે પાંચ પરિશિષ્ટો ને પાંચ ચિત્રો દ્વારા વિષયને વધુ સ્પષ્ટ અમદાવાદમાં ગાંધીમાર્ગ ઉપર “ખાદીમંદિરની સ્થાપના કરી. કર્યો છે. નઈ તાલીમના પાયાના ઉદ્યોગોને ફરી સજીવન એના મારફત ખાદી પ્રચારને ખૂબ વેગ આપ્યો. કરવામાં આ પુસ્તિકા ખૂબ મદદગાર થાય એમ છે. દેશસેવિકાઓ તૈયાર કરવામાં એમણે શ્રી મૃદુલાબહેન ૧૯૭૯માં શિવાકાકાનો અમૃત મહોત્સવ એમની Jain Education Intemational For Private & Personal Use Only For Private & Personal Use Only www.jainelibrary.org www.janela
SR No.005143
Book TitleBruhad Gujarat Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2003
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy