________________ 112 બૃહદ્ ગુજરાત વિઠ્ઠલભાઈ અર્થશાસ્ત્રના અધ્યાપક હતા, પણ એ માત્ર માર્ગદર્શક અને ફિલસૂફ તથા સ્વાતંત્ર્ય સંગ્રામના સેનાની એવા અધ્યાપક નહોતા, એ અર્થશાસ્ત્ર જીવતા હતા, મુ. વિઠ્ઠલદાસ કોઠારી એક અને અજોડ હતા. નરહરિભાઈ પરીખના “માનવ અર્થશાસ્ત્ર' ગ્રંથને જ્યારે ૧૯૭૨ની 25 ડિસેમ્બરને નાતાલને પવિત્ર દિવસે પારિતોષિક મળ્યું, ત્યારે એ ગ્રંથની સમીક્ષા વિઠ્ઠલભાઈએ જે સવારમાં એમનું અવસાન થયું. વિદ્યાપીઠે એમની યાદમાં રીતે અમદાવાદના તે વખતના જૂના પ્રેમાભાઈ હોલમાં રજૂ ૧૯૯૬થી એક વ્યાખ્યાનમાળા શરૂ કરી છે. કરી હતી, ત્યારે એમ લાગે કે આ માણસ કોઈ અર્થશાસ્ત્રનો અધ્યાપક નથી, પણ એણે સાચા અર્થમાં અર્થશાસ્ત્ર પચાવ્યું તઈ તાલીમ' ક્ષેત્રના પથદર્શક હતું. એમનો મહત્ત્વનો ગ્રંથ “હિંદનું પ્રજાકીય અર્થશાસ્ત્ર'. શિવાભાઈ ગો. પટેલ એમાં એમણે ભારતના અર્થશાસ્ત્રને જે રીતે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે, તે પરથી લાગે કે આજે પ્રજાકીય નહિ, પણ ગાંધીજીએ આ દેશને બેઠો કરવા અનેક રચનાત્મક શાસકીય અર્થશાસ્ત્ર ભારતમાં ચાલે છે. કાર્યક્રમો આપ્યા અને તે કરનારા અનેક દેશસેવકો દેશમાં તૈયાર થયા. ગુજરાતમાં આવા અનેક કાર્યકરોમાં એક ૧૯૪૫માં એમણે અર્થશાસ્ત્રની પરિભાષા નામે શિવાભાઈ ગો. પટેલ હતા. વીસમી સદીની પ્રથમ પંચવર્ષીમાં નાનકડી પુસ્તિકા આપી અને અર્થશાસ્ત્રને લગતા ગુજરાતી જન્મેલા શિવાભાઈ મેટ્રિક થઈને અમદાવાદની ગુજરાત પારિભાષિક શબ્દોની યાદી આપણને મળી. એ જ રીતે | વિદ્યાપીઠમાં દાખલ થયા અને ૧૯૨૬માં સ્નાતકની ગણિતવિદ્યાપીઠને જ્યારે 30 વર્ષ થયાં. ત્યારે એનો ઇતિહાસ અનેક વિશારદની પદવી મેળવી. ઉપયોગી માહિતી એકઠી કરી કેળવણી વડે ક્રાંતિ' નામથી એમણે લખ્યો અને એ વિદ્યાપીઠે પ્રકાશિત કર્યો. ૧૯૩૦માં બાપુએ દાંડીકૂચનો નિર્ણય કર્યો, ત્યારે પોતાના સાથીઓ તરીકે 79 સ્વાતંત્ર્ય સૈનિકો પસંદ કર્યા. એ જ રીતે બાપુના રચનાત્મક કાર્યક્રમોને ધ્યાનમાં તેમાંના એક શિવાભાઈ પણ હતા. રાખીને એમનાં કેટલાંક પુસ્તકો મહત્વનાં છે. અંબર ચરખો, ખાદીગ્રામોદ્યોગ, પ્રૌઢશિક્ષણ, કિસાનો વગેરે વિશેનાં એમના દાંડીકૂચ દરમ્યાન ધરપકડ કે સરકારનાં જોરજુલમ તો પુસ્તકો પણ અત્યંત ઉપયોગી છે. આવેલાં કવરો ખોલી તેના ન થયાં, પણ તે પછી ધરાસણાના અગરો પર સૈનિકોએ જે અંદરના કોરા ભાગ પર જરૂરી ચિઠ્ઠીઓ લખવી, નાની પેન્સિલ હલ્લો કર્યો, તેમાં અંગ્રેજ સરકારે ભારે લાઠીમાર વગેરે કર્યું ઇન્ડીપેનના ખાલીખોખામાં નાંખીને વાપરવી, અઠવાડિયે એક છે અને એને કારણે અનેક સૈનિકો સખત ઘવાયા. તેમાં પણ શિવાભાઈ એક હતા. આવા અડીખમ યોદ્ધા તરીકે એમણે વાર શનિવારે સાંજ ખભે થેલી નાંખી ચાલતા શાહપુર જઈ જરૂરી ચીજો ખરીદી લાવવી, વગેરે એમનામાં જોઈએ, ત્યારે પોતાની જાતને દેશ માટે સમર્પિત કરી હતી. લાગે કે એક સાચા સમાજસેવકનું જીવન કેવું હોય! ૧૯૩૨-૩૪નાં આંદોલન પછી બાપુએ કાર્યકર્તાઓને | મહાવિદ્યાલયના આચાર્ય મગનભાઈ દેસાઈના એ ગામડામાં બેસી રચનાત્મક કાર્યક્રમોને આગળ ધપાવવા જાણે હાથ-પગ હતા. વિઠ્ઠલભાઈ તો ચોવીસે કલાક માટેની હાકલ કરી અને એને ધ્યાનમાં લઈને ૧૯૩૧માં ખેડા વિદ્યાપીઠમય. સંસ્થાનો સમગ્ર આંતરિક વહીવટ અત્યંત જિલ્લામાં સ્થપાયેલા વલ્લભભાઈ વિદ્યાલય, બોચાસણમાં સુચારુ ઢંગથી એમણે વર્ષો સુધી ચલાવ્યો. શિવાભાઈ ૧૯૩૫માં પહોંચી ગયા, તે ઠેઠ જીવનના અંત સુધી એ જ એમની તપોભૂમિ રહી. એમના જીવનનું સૂત્ર હતું, “કમ ખાના ઔર ગમ બારૈયા, પાટણવાડિયા કોમોના બાળકો માટે શિક્ષણની ખાના.” અનેક કડવા ઘૂંટડા એમણે પીધા હતા અને છતાં ‘સત્ય બ્રૂયાત' એમણે છોડ્યું નહોતું. સાદાઈ, નમ્રતા અને વાત્સલ્યની વ્યવસ્થા અર્થે આ વિદ્યાલય શરૂ થયું હતું. શિવાભાઈ પણ એ એ મૂર્તિ હતા. પ્રસિદ્ધિથી પર એમનું સમર્પિત એકનિષ્ઠ જીવન કોમના ઉત્કર્ષના કામમાં બરાબર લાગી ગયા. હતું. એમનાં વહીવટને સંચાલન વ્યવસ્થિત અને કરકસરયુક્ત આ વિદ્યાલયમાં શિવાભાઈના આવ્યા પછી અનેકવિધ હતાં. વિદ્યાપ્રેમી, કુશળ વહીવટકર્તા, વિદ્યાર્થીઓના મિત્ર, પ્રવૃત્તિઓ શરૂ કરવામાં આવી. ગ્રામસેવક તાલીમ વર્ગ, Jain Education Intemational For Private & Personal Use Only For Private & Personal Use Only www.jainelibrary.org