SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિભા દર્શન જે 105 ત્રણ વર્ષ પછી તેઓ એ જ જીલ્લાના થામણા ગામે છેલ્લે યાદ આવે છે ૧૯૮૧નું અનામત આંદોલન. મુ. સ્થિર થયા, અને ત્યાં વરસો સુધી રહીને ગામમાં જે જાહેર બબલભાઈ સાથે અમદાવાદ શહેરના જુદાજુદા વિસ્તારોમાં સંસ્થાઓ ઊભી કરી, તે ખૂબ જ મહત્વની ઘટના છે. ગામની એક અઠવાડિયું રહેવાનો લાભ મળ્યો હતો. ગમે તેવી જાહેર સંસ્થાઓમાં (1) રામજી મંદિર, (2) યુવક મંડળ, (3) પરિસ્થિતિમાં સહેજ પણ અકળાયા કે આવેશમાં આવ્યા વગર પુસ્તકાલય, (4) ગ્રામપંચાયત (પ) સહકારી મંડળી (6) સતત લોકોને સમજાવતા રહીને જે રીતે એમણે શહેરની સહકારી દૂધ મંડળી (7) પ્રાથમિક શાળા (8) માધ્યમિક પદયાત્રા કરી છે. તે તો એક અદભુત ઉદાહરણ છે. નાની શાળા, (9) બાલવાડી, (10) દવાખાનું-પ્રસૂતિગૃહ અને નાની સભાઓમાં ગમે તેવા આવેશયુક્ત પ્રશ્નોના પણ (11) મહિલા મંડળ છે. ધીરગંભીર છતાં પણ દઢ મનોબળથી તેઓ જવાબ આપતા આજે તો ઉપરની ગ્રામસંસ્થાઓ આપણને બહ હતા, તે અત્યંત અસરકારક રહેતું હતું. સ્વાભાવિક લાગે અને અનેક ગામોમાં જોવા મળે, પણ આમ છતાં એમનું વ્યથિત મન શાંતિ અનુભવતું આજથી લગભગ સાઠ વર્ષ પહેલાં ગુલામીના જમાનામાં નહોતું. છેવટે એ જ વર્ષની ૨૭મી સપ્ટેમ્બરે એઓ અનંતના ગામમાં આટલી બધી જાહેર સંસ્થાઓ મારફત લોકસેવા અને ઓવારે ચાલી નીકળ્યા. એમના અવસાન પછી એમની સુંદર લોકશિક્ષણનાં કામો ગોઠવવાં, એ સહેલી વાત નહોતી. જીવનકથા “મારી જીવનયાત્રા’ને નામે એમની સ્મારક બબલભાઈએ એ કરી બતાવ્યું. એ જ રીતે આજે પાર વગરના સમિતિએ પ્રગટ કરી છે. એ પુસ્તકના પ્રારંભમાં આપેલા જાતજાતના યુવા અને વિદ્યાર્થી શિબિરો ઠેર ઠેર થતા જોઈએ બબલભાઈનાં વાક્યો પ્રભુની પ્રાર્થનારૂપે લખાયાં છે–“હે છીએ. એની પરંપરા પણ શરૂ કરનાર ગુજરાતમાં બબલભાઈ પ્રભુ! દુનિયાની એક પણ વ્યક્તિ વિશે મારા મનમાં કડવાં મહેતા હતા. ૧૯૩૭થી વેકેશનોમાં વિદ્યાર્થીઓના શિબિરોથી બીજ ન રોપાય, એવી પ્રેમલતા આપ. મારું મન બીજાના એમણે પ્રારંભ કર્યો હતો અને તેમાં ભીંતપત્રો, પ્રાર્થના, બૌદ્ધિક જાદુથી મુક્ત રહે, એવી હે પ્રભુ! વિવેકબુદ્ધિ આપ. શ્રમકાર્ય, સમૂહજીવન, વાર્તાલાપો, પ્રવાસના કાર્યક્રમો–એમ મારો અંતરઆત્મા એ જ મારું ચાલક અને પ્રેરક બળ બનો.” વિવિધ રીતે નવી પેઢી ઘડવાનું કામ એમણે વર્ષો સુધી સતત કર્યા કર્યું હતું. ગાંધીવાદી ચિંતક તથા લેખક ૧૯૬૦માં જ્યારે એમને 50 વર્ષ પૂરા થયાં, ત્યારે દિલખુશભાઈ દીવાનજી એમના સુવર્ણ જયંતી પ્રસંગે એકઠા થયેલા 50 હજાર ૧૮૯૯ની ૧૧મી ડિસેમ્બરે મુંબઈમાં જન્મેલા રૂપિયામાંથી બાલવાડી ટ્રસ્ટ વગેરે ઊભાં કરીને નાના દિલખુશભાઈ મૂળ તો સુરત જિલ્લાના વતની અને પછી તો બાળકોમાં સંસ્કારસિંચનનું કામ સુંદર રીતે ગોઠવ્યું હતું. એમનું કાર્યક્ષેત્ર પણ સુરત જિલ્લો જ રહ્યું. બાપુની દાંડીકૂચ બબલભાઈએ નાનાં મોટાં મળીને 27 પુસ્તકો લખ્યાં છે. વખતની કરાડીની એ ઝૂંપડી એટલે ગુજરાતનું સેવાગ્રામ. ૧૯૮૧માં 71 વર્ષની ઉંમરે એમણે સુંદર પુસ્તક “મારું ૧૯૩૪થી દિલખુશભાઈએ એમાં નિવાસ કર્યો, અને વસિયતનામું' નામથી જે ગામમાં 44 વર્ષો રહ્યા, તે થામણાને ૧૯૫૦માં જ્યારે એ સ્મારક બની, ત્યારે બાજુમાં એ જ નામથી અર્પણ કરીને એક ઉત્તમ નમૂનો સમાજ આગળ પેશ કર્યો છે. ‘ગાંધીકુટીર, કરાડી’ એમનું કાયમી નિવાસસ્થાન બન્યું. પોતાના જીવન દરમ્યાન એકઠી થયેલી લગભગ રૂપિયા પચાસ હજારની રકમ ગામના ઉત્કર્ષ માટે કેવી રીતે વાપરવી, દિલખુશભાઈ દિલના કાયમ ખુશ, પણ ગાંધી-વિચાર પાછળ પૂરેપૂરા દીવાના. ગાંધીજીનાં પ્રથમ દર્શન એમણે વસિયતનામામાં ચાર મુદ્દા મૂક્યા છે - (1) બેકારી નિવારણ પોતાની શાળામાં ૧૯૧૫માં કર્યા અને પછી અસહકાર માટે, (2) વિદ્યોત્તેજન માટે, (3) આરોગ્યઉત્તેજન માટે અને આંદોલનમાં મુંબઈ ચોપાટી પર બાપુનું ભાષણ સાંભળ્યું અને (4) રાત્રી અભ્યાસ ગુહ માટે. આમ. ગામની જરૂરિયાતોને મુંબઈની વિલેપારલેની રાષ્ટ્રીય શાળાના એ શિક્ષક બની ધ્યાનમાં રાખીને તેનો સર્વાગીણ વિકાસ કેમ થાય, એ જ ગયા. બીજે જ વર્ષે લગ્ન જીવન અને સંસારની માયાના સમગ્ર વસિયતનામાના કેન્દ્રમાં છે. ત્યાગનો દઢ સંકલ્પ કર્યો અને બરાબર આજીવન એ પાળ્યો. Jain Education Intemational ucation Intermational For Private & Personal Use Only For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005143
Book TitleBruhad Gujarat Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2003
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy