________________ 104 જે બૃહદ્ ગુજરાત કરતા. ૧૯૪૧ના અમદાવાદના હુલ્લડ વખતે શહેરમાં મહારાજ હતા, એ ભૂલીએ નહિ. તે સમયના પોતાના ગંધાતી અને નધણિયાતી અનેક લાશોનો ઢગલો કરી સ્મશાને ઉદ્દબોધનમાં એમણે રાજયના વિકાસ માટે અનેક મુદ્દાઓ તરફ પહોંચાડનાર પૂ. મહારાજ હતા. એ પછી તો ગોધરા, બિહાર, આપણું ધ્યાન દોર્યું છે, એ સતત યાદ કરવું જોઈએ. ઓરિસ્સા વગેરેના હુલ્લડોમાં મહારાજે અપ્રતિમ સેવાઓ અજાતશત્રુ અને નિરંતર પરિવ્રાજક આપી હતી. આ બધું જોઈને એકવાર બાપુએ પૂ. મહારાજ માટે જે બબલભાઈ મહેતા શબ્દો વાપરેલા, તે મહારાજ ની મહત્તા આપણી આગળ પેશ બબલભાઈ એટલે જંગમ વિદ્યાપીઠ-એક હરતી-ફરતી કરે છે. બાપુએ કહેલું કે ““જો ઈશ્વર અદલાબદલી કરવા દે ને વિદ્યાપીઠ, ગુજરાતની રાષ્ટ્રીય શિક્ષણ-સંસ્થાઓને તમે ઉદાર થઈ જાઓ, તો તમારી સાથે જરૂર અદલાબદલી બબલભાઈની નિરંતર હૂંફ મળ્યા કરતી અને એને કારણે કરું.” આ વાક્યો બાપુએ માત્ર મહારાજ માટે વાપર્યા છે. સંસ્થાઓ નિત્ય ચેતનવંતી અને જોમવંતી રહેતી હતી. મહારાજના જીવનમાં જે સેવાભાવ અને કારુણ્યભાવ ઠસોઠસ આવા બબલભાઈની જન્મ તારીખ સાવ સહેલી–દસ, ભરેલો હતો, એની કોઈને પણ ઈર્ષ્યા આવે. સાથે જ મહારાજ દસ, દસઃ એટલે ૧૯૧૦ના ઓક્ટોબરની ૧૦મી તારીખ. જનસેવામાં જ પ્રભુસેવા જતા હતા, કારણ કે, માનવી એ સૌરાષ્ટ્રનાં મૂળ હળવદના વતની, પણ જન્મ ભગતના ગામ ઈશ્વરનું સર્વશ્રેષ્ઠ સર્જન છે. તરીકે જાણીતા સાયલા ગામમાં. કોલેજનો અભ્યાસ કરાંચીમાં ગુજરાત અને ગુજરાત બહાર જયારે જયારે દુષ્કાળની કર્યો. તે દરમ્યાન કાકાસાહેબનું પુસ્તક “કાલેલકરના લેખો' પરિસ્થિતિ સર્જાઈ, ત્યારે ત્યારે મહારાજે લોકોને રાહત વાંચીને એમણે કાકાસાહેબની સાથે પત્રવ્યવહાર કર્યો અને પહોંચાડવાનું અભૂતપૂર્વ કાર્ય કર્યું છે. સાથે જ ગુજરાતના એક ૧૯૨૯માં ગૂજરાત વિદ્યાપીઠમાં કાકાસાહેબ પાસે આવી ગયા. મૂક સેવક તરીકે એમણે જે સેવાઓ આપી છે તે કદી ભૂલાશે તે જ વર્ષે અમદાવાદમાં મિરજાપુરના મહાજનના નહિ. એમની આવી કર્તવ્યનિષ્ઠા જોઈને બાપુએ એક વાર બંગલામાં ગાંધીજીના હીરક મહોત્સવ વખતે ખાદી એમને માટે જે ઉત્તમ શબ્દો વાપર્યા હતા, તે ધ્યાનમાં રાખવા ગ્રામોદ્યોગનું સુંદર પ્રદર્શન ભરાયેલું. તેમાં બબલભાઈએ જોઈએ. બાપુએ કહ્યું હતું, “બસ, મહારાજની આ જ ખૂબી લગભગ એક મહિનો કામ કર્યું. ગૂજરાત વિદ્યાપીઠના છે! અને તેથી જ એમનું કામ ઝળકે છે અને તેની વધુ સારી ગ્રામસેવા વિદ્યાલયમાં તાલીમ લઈ વિદ્યાપીઠની ‘ગ્રામસેવાઅસર પડે છે.” દીક્ષિત' પદવી મેળવી. ગાંધીજીના અનેક સત્યાગ્રહોમાં પૂ. મહારાજે ભાગ ૧૯૩૦માં દાંડી સત્યાગ્રહ વખતે છઠ્ઠી એપ્રિલે બાપ લીધેલો અને પાંચ વાર જેલવાસ ભોગવેલો. ૧૯૨૩થી સાથે તેઓ દાંડીમાં હતા અને મીઠા સત્યાગ્રહમાં ભાગ લીધો ૧૯૪ર સુધીમાં એમણે જેલયાત્રાઓ કરી, તેમાં પણ એમનું હતો. પછી તેઓ સીંધની ટકડીમાં કરાંચી પહોચ્યા અને વર્તન એક આદર્શ સત્યાગ્રહીને અનુરૂપ રહ્યું, તે બીજા ધરપકડ વહોરી સાબરમતી જેલમાં ગયા. ૧૯૩૨માં ફરી અનેકોને પ્રેરણાદાયી બની રહ્યું. જેલને એ મહેલ માનીને જ લડત શરૂ થતાં એમને અઢી વરસની જેલની સજા થઈ હતી. વર્તતા અને ત્યાં પણ સાથીઓના સાચા શિક્ષણનું કામ વાણી સવિનય કાનૂનભંગના આંદોલન પછી બાપુએ સૌ ને વર્તન દ્વારા નિરંતર કરતા રહેતા. વિનોબાજીના ભૂદાન કાર્યકરોને ગામડાંમાં સ્થિર થઈને બેસવાનું કહ્યું, ત્યારે આંદોલનને ગુજરાતમાં ગામડે ગામડે પહોંચાડવાનું કામ બબલભાઈએ ખેડા જીલ્લાના માસરા ગામને પસંદ કર્યું ને મહારાજે અનેક પદયાત્રાઓ દ્વારા કર્યું. આનો પ્રારંભ પણ લગાતાર ત્યાં ત્રણ વર્ષ લોકો વચ્ચે રહીને પસાર કર્યા, આ ૧૯૫૩માં પોતાની જમીન આપીને કર્યો. વિનોબાની સમય દરમ્યાન તેમણે નિયમિત ડાયરી લખી છે, તેમાં એ ભૂદાનની વાત જનસમાજમાં એટલી સરળતા અને ગામના થયેલા વિલક્ષણ અનુભવો અને લોકશિક્ષણની સ્વાભાવિક્તાથી મૂકતા કે ગ્રામજનોને હૈયે એ વસી જતું. ખૂબીઓનું ભારોભાર દર્શન થાય છે. ગ્રામસેવાના એક ઉત્તમ ૧૯૬૦માં આપણા રાજ્યનું ઉદ્ઘાટન કરનાર પૂ. નમૂનારૂપ આ ડાયરી છે. Jain Education International Jain Education Intemational For Private & Personal Use Only For Private & Personal Use Only www.jainelibrary.org