________________ 106 જે બૃહદ્ ગુજરાત આવા દઢ સંકલ્પવાળા દિલખુશભાઈએ લોકસેવાની પ્રવૃત્તિઓ આગવું જ્ઞાન હતું. એમને અંજલિ આપતાં એમનામાં 14 આદરી અને એને કારણે બાપુ સાથેની એમની પ્રથમ મુલાકાત ગુણો ગવાયાં છે - દેશભક્તિ, સેવાભાવના, નિષ્ઠા, સૌજન્ય, ૧૯૨૫-૨૬ના અરસામાં થઈ. એમાંથી પ્રેરણા મેળવી એ સમતા, વિનોદ, સાદાઈ, સરળતા, નિખાલસતા, પવિત્રતા, રાષ્ટ્રિય શિક્ષણના ભેખધારી બન્યા. અથાગ પરિશ્રમ, આધ્યાત્મિક્તા, ઈશ્વરમાં અચળ શ્રદ્ધા અને ૧૯૨૮માં જ્યારે બાપુએ ગુજરાત વિદ્યાપીઠ મંડળની અભ્યાસુ વૃત્તિ. રચના કરી, ત્યારે એમાં આવા રાષ્ટ્રિય કેળવણીકારને લીધા તેઓ મહાન સ્વતંત્રતા સેનાની, ગાંધીવાદી ચિંતક તથા અને ત્યારથી માંડીને લગાતાર 63 વર્ષ સુધી એ વિદ્યાપીઠ લેખક, ગુજરાતના લોકસેવક અને આજીવન ગાંધીભક્તની મંડળના સભ્ય રહ્યા. જીવનભર તેઓ બુનિયાદી શિક્ષણમાં તાલીમના પરમ ઉપાસક, દક્ષિણ ગુજરાતના પનોતા પુત્ર હતા. ખાદી અને રેંટિયાને નઈ તાલીમનું અસરકારક માધ્યમ સેવામૂર્તિ પુરુષ બનાવવાના પ્રયાસો કરતા રહ્યા. પરીક્ષિતલાલ મજુમદાર ગુજરાત નઈ તાલીમ સંઘના એ વર્ષો સુધી પ્રમુખ હતા. રેંટિયો એમના જીવનનો એક ભાગ બની ગયો હતો. વીસમી સદીના પ્રથમ વર્ષમાં જન્મેલા પરીક્ષિતભાઈ અવસાનના લગભગ ચાર માસ પહેલાં કરાડીની એમની મૂળ તો સૌરાષ્ટ્રના પાલીતાણાના વતની. મેટ્રિક પાસ થઈ કુટીરમાં જ્યારે પ્રત્યક્ષ મળવાનું થયું, ત્યારે 92 વર્ષની ઉંમરે કોલેજમાં જોડાયા. પણ ૧૯૨૦માં બાપુએ અસહકારના પણ એ રેંટિયો કાંતતા હતા. આવી અનન્ય હતી એમની આંદોલનમાં સાત પ્રકારના બહિષ્કારમાં સરકારી શાળાચરખા ભક્તિ . કોલેજનો પણ બહિષ્કાર કહ્યો હતો અને દેશભરમાંથી હજારો “શિક્ષણવિચાર' નામથી એમનો સ્મૃતિગ્રંથ પ્રગટ થયો વિદ્યાર્થીઓ ગુલામી ભણતર છોડીને નીકળી ગયા હતા. છે, જેમાં “કેળવણી એટલે ચારિત્ર્ય ઘડતર અને નઈ તાલીમ એમાંના એક પરીક્ષિતભાઈ. એટલે જીવનઘડતર' ને કેન્દ્રમાં રાખીને એમના 22 જેટલા ઇન્ટરમાંથી અભ્યાસ છોડીને રાષ્ટ્રિય કેળવણી માટે મહત્ત્વપૂર્ણ લેખો છપાયા છે. અમદાવાદમાં બાપુએ સ્થાપેલી વિદ્યાપીઠમાં જોડાયા ને જીવનભર દિલખુશભાઈ અન્યાય સામે લડત આપતા ૧૯૨૩માં સ્નાતક થઈ હરિજનસેવામાં જોડાયા, તે છેવટ સુધી રહ્યા. એક સાચા સત્યાગ્રહીને શોભે એ રીતે અત્યંત એમાં એવા ખૂંપેલા રહ્યા કે એમના સમગ્ર જીવનનું એ એક સાદગીપૂર્ણ જીવન જીવતા રહ્યા અને ગાંધીના સત્યાગ્રહી મિશનકાર્ય બની રહ્યું. સૈનિક માટેની અગ્નિપરીક્ષાઓમાંથી પણ હેમખેમ પાર નાગપુરના ઝંડા સત્યાગ્રહ અને ૧૯૩૦નાં ઉતરતા રહ્યા. શૌર્ય અને કર્મયોગનો સુભગ સમન્વય આદોલનમાં એમણે જેલવાસ પણ ભોગવ્યો, છતાં એમનું - એમનામાં આપણને જોવા મળે છે. સતતચિંતન હરિજન સેવા અંગે જ ચાલ્યા કરતું. પરીક્ષિતલાલ બાપુ સાથેનો એમનો પત્રવ્યવહાર ૧૯૩૦થી 1947 જીવનભર અંત્યોદયના કામમાં જ લાગેલા રહ્યા. એમણે સુધીનો મળે છે. બહુ નાના નાના પત્રોમાં પણ બાપુએ જે શરૂઆત “અત્યજ સેવા મંડળ'ના મંત્રી તરીકે કરી અને તાત્ત્વિક વાતો લખી છે, તે ઘણી અસરકારક છે. ૧૯૪૭માં ૧૯૩૨માં સ્થપાયેલા “હરિજન સેવક સંઘ' મારફતે સમગ્ર એમની માતાના અવસાન સમયે બાપુ પત્રમાં લખે છે, ગુજરાતના ગામ | ગુજરાતના ગામડે ગામડે ઘૂમીને અંત્યજોની હાલાકીઓ દૂર માતા-પિતા જાય, એટલે એના આશીર્વાદ જતા જ નથી. કરવામાં પોતાની જાતને ખર્ચી નાંખી. દેહ જતાં દેહધારી થોડા જ જાય છે? “જાય છે', એવી પરીક્ષિતભાઈ એટલે અત્યંત સાદાઈ અને નમ્રતાની ભ્રમણામાંથી તમારે છૂટી જ જવું.” મૂર્તિ. વર્ષો સુધી બાપુના હરિજન આશ્રમ, અમદાવાદના ગાંધીવાદી સાદાઈના એ જીવતા જાગતા દૃષ્ટાંત હતા. તેઓ સંચાલક રહ્યા. બાપુની જન્મ જયંતિ કે પુણ્યતિથિએ કે ખાદી, નઈ તાલીમ ને રચનાત્મક કામોના એ અગ્રણી હતા. એ સિવાય પણ જ્યારે જ્યારે આશ્રમમાં કોઈ સભા-સમારંભ ખાદી ઉપરાંત બાલશિક્ષણ અને કદરતી ઉપચારમાં પણ તેમનું હોય, ત્યારે પરીક્ષિતભાઈ પ્રાસ્તાવિક કે આભારદર્શનમાં Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org