Page #1
--------------------------------------------------------------------------
________________
नमो नमो निम्मलदंसणस्स पूज्य आनंद-क्षमा-ललित-सुशील-सुधर्मसागर-गुरुभ्यो नमः
તીર્થકર – ૮ ' “ચંદ્રપ્રભ પરિચય”
(૧૮૫ દ્વારોમાં)
પરિચય દાતા
મુનિશ્રી દીપરત્નસાગર
'[M.Com., M.Ed., Ph.D., શ્રતમહર્ષિ
25/10/2017 બુધવાર ૨૦૭૩, કારતક સુદ ૫
તીર્થંકર પરિચય શ્રેણી-૮
દીપરત્નસાગરજી સંકલિત [1] “શ્રી ચંદ્રપ્રભ પરિચય”
Page #2
--------------------------------------------------------------------------
________________
તીર્થંકર-૮ શ્રી ચંદ્રપ્રભ
દીપરત્નસાગરજી સંકલિત [2] “શ્રી ચંદ્રપ્રભ પરિચય”
Page #3
--------------------------------------------------------------------------
________________
[૮] ભગવંત ચંદ્રપ્રભ પરિચય
• ભૂમિકા:-“તીર્થંકર-પરિચય-શ્રેણી” અંતર્ગત આ પુસ્તિકા પ્રગટ કરી રહ્યા છીએ. આ પુસ્તિકામાં આ ભરતક્ષેત્રની વર્તમાન ચોવીસીના આઠમા તીર્થંકર શ્રી ચંદ્રપ્રભ સંબંધી ૧૮૫ દ્વારોનો સમાવેશ કરેલો છે. આ ૧૮૫ દ્વારોમાં અમે બીજા ૨૩ તીર્થકરોની માહિતી પણ પ્રગટ કરી છે
૦ સંદર્ભ-સાહિત્ય:- આ (૧૮૫) દ્વારોની માહિતી પ્રાપ્તી માટે અમે . 1. સોમતિસૂરી-રચિત “સખ્તતિશતસ્થાન પ્રવર” 2. “સાવચકા” નિકિત, 3.“માવશ્ય” વૃત્તિ, 4. પ્રવન સારૌર, 5. તિત્થાનિય પર્ફUMળ, 6. “ષિક્કીશભાલાપુરુષ'-ચરિત્ર, 7. “૨૩૫ન્નમદપુરુષ"ચરિચ, 8.‘સમવાય ચતુર્થ-મસૂત્ર, 9:આગમ-કથાનુયોગ વગેરે શાસ્ત્ર કે ગ્રંથોનો ઉપયોગ કરેલ છે
ઈતિહાસ:- લગભગ સન 2001 થી આ પુસ્તિકા તૈયાર કરવાની વિચારણા કરેલ હતી, પણ “આગમ-શાસ્ત્રો”ના કાર્યોમાં એટલો બધો સમય વ્યતીત થતો હતો કે આ કાર્ય હાથ પર જ લેવાતું ન હતું. | મારા 561 પુસ્તક-પ્રકાશન પછી કંઇક હળવાશ જણાતા હવે આ કાર્ય થઇ શકેલ છે. “સપ્તતિશતસ્થાન પ્રવ” એ પુસ્તિકાનો પાયો છે, છતાં અમે માત્ર તેના આધારે જ ચાલ્યા નથી, અમે આવશ્યક નિર્યુક્તિ, તિર્થોદ્રાલિક પન્નો, પ્રવચન-સારોદ્ધાર વગેરે ગ્રંથોમાંથી બીજા દ્વારો લીધા પણ છે અને આ ગ્રંથના કેટલાક ધારો છોડ્યા પણ છે.
દીપરત્નસાગરજી સંકલિત [૩] “શ્રી ચંદ્રપ્રભ પરિચય"
Page #4
--------------------------------------------------------------------------
________________
પાઠાંતર-ઉલ્લેખ:
અહીં બધાં દ્વારની માહિતીનો મુખ્ય સ્રોત સપ્તતિશતસ્થાનકવેરા છે, પરંતુ એક સ્પષ્ટીકરણ જરૂરી છે કે અહીં નોંધેલ બધી જ સંખ્યા શાશ્વત જ છે, તેમ કહી ન શકાય. ગણધર ભગવંતો, શ્રમણ, શ્રમણી આદિની સંખ્યાના બીજા પાઠો પણ મળે છે, જેમકે
ભગવંત અજિતના ગણધરો અહીં ૯૫ કહ્યા છે પણ સમવાય’ સૂત્રમાં ૯૦ બતાવે છે, એ જ રીતે ભ૦ સંભવના ગણધરો ૧૦૨ કહ્યા પણ તિર્થોડાલીક સૂત્રમાં ૯૫ કહ્યા છે. ભ૦ સુવિધિ ના ગણધરો વિષે ૮૮, ૮૪, ૮૬ ત્રણ પાઠ મળે છે. વળી કુલ ગણધર સંખ્યામાં પણ ભેદ જોવા મળેલ છે. પ્રવચન સારોદ્ધાર-૧૪૫૨, આવશ્યકનિર્યુંક્તીમાં ૧૪૪૮, તિર્થોદ્રાલીક'માં ૧૪૩૪ કુલ ગણધર-સંખ્યા બતાવે છે.
આ જ પ્રમાણે શ્રમણ-શ્રમણી આદિ સંખ્યામાં પણ કોઈને કોઈ પાઠાંતરો જોવા મળેલ છે. જેમકે:-- ભગવંત અજિત'ના મન:પર્યવજ્ઞાની ૧૨૫૦૦ અને ૧૨૫૫૦ બંને મળે છે, ભ.સંભવ ના શ્રાવિકાના ૫૩૬૦૦૦ અને ૬૩૬૦૦૦ બંને પાઠ મળે છે. ભ. સુવિધિના શ્રમણી ૧૨૦૦૦૦ અને ૩૦૦૦૦૦ બંને પાઠ છે.
ભગવાન મલ્લીનાથના દીક્ષા-દિવસ, કેવળજ્ઞાન-દિવસ, અને કેવળજ્ઞાન-સમય સંબંધી પાઠાંતરો તો આગમમાં જ જોવા મળે છે. ત્યાં વૃત્તિકારશ્રીએ પણ આ ઉલ્લેખ કરેલ છે. આવા સર્વ પાઠાંતરો મારા ‘આગમ કથાનુયોગ માં મેં નોંધેલ છે. .....તિ મમ્..
મુનિ દીપરત્નસાગર
દીપરત્નસાગરજી સંકલિત [4] “શ્રી ચંદ્રપ્રભ પરિચય"
Page #5
--------------------------------------------------------------------------
________________
તીર્થંકર-૮- ચંદ્રપ્રભ નો પરિચય ૧૮૫ દ્વારોમાં] | | ભગવંતનું નામ
ચંદ્રપ્રભ ચોવીસીમાં આ ભગવંતનો ક્રમ | આઠમો ભગવંતના ભવો કેટલા થયા? સાત, [૭] ભગવંતના સમ્યક્ત પ્રાપ્તિ ૧. વર્મરાજા પછીના ભવો ક્યા ક્યા? ૨. સૌધર્મ દેવ
3. અજિતસેન ચક્રવર્તી ૪. અય્યત દેવલોકમાં દેવ ૫. પદ્મનાભ રાજા ૬. વૈજયંત દેવ ૭. ચંદ્રપ્રભ
પૂર્વોત્તરભવે ભગવંત જ્યાં હતા ---તે દ્વીપનું નામ
ધાતકીખંડ ---તે દ્વીપના ક્ષેત્રનું નામ પૂર્વ મહાવિદેહ. ---તે ક્ષેત્રની દિશાનું નામ સીતાનદીની દક્ષિણે ---તે ક્ષેત્રની વિજયઆદિનું નામ મંગલાવતી વિજય
---ત્યાંની નગરીનુ નામ રત્નસંચયા ૧૦ ભગવંતનું પૂર્વોત્તર-ભવનું નામ | પદ્મ
દીપરત્નસાગરજી સંકલિત [5] “શ્રી ચંદ્રપ્રભ પરિચય”
Page #6
--------------------------------------------------------------------------
________________
[તીર્થંકર-૮- ચંદ્રપ્રભ નો પરિચય ૧૮૫ દ્વારોમાં
૧૧ ભ૦ પૂર્વોત્તર-ભવનું રાજવીપણું માંડલિક રાજા ભ૦ પૂર્વોત્તર-ભવના ગુરુનું નામ યુગન્ધર
૧૨
૧૩ ભગવંતના ‘તીર્થંકરનામકર્મબંધ’ ૧.અરિહંત–વત્સલતા,
૨.સિદ્ધ—વત્સલતા,
૩.પ્રવચન–વત્સલતા,
ના કારણો. (૨૦ સ્થાનકો)......
આ (૨૦) સ્થાનકોમાંના કોઇપણ
એક, એકથી વધુ કે વીશે (૨૦) સ્થાનકોની આરાધનાથી તીર્થંકર નામકર્મ બાંધ્યું.
૧૪ ભ૦ પૂર્વોત્તર-ભવનું શ્રુત
૧૫
ભ૦ પૂર્વભવે ક્યા સ્વર્ગમાં હતા
૪.ગુરુ—વત્સલતા, ૫.સ્થવિર--વત્સલતા,
૬.બહુશ્રુત--વત્સલતા,
૭.તપસ્વી--વત્સલતા
૮.નિરંતર જ્ઞાનોપયોગ,
૯.નિરતિચાર દર્શન,
૧૦.વિનય,
૧૧.આવશ્યક
૧૨.નિરતિચાર શીલ,
૧૩.નિરતિચાર વ્રત,
૧૪.ક્ષણ લવ સમાધિ,
૧૫.તપ સમાધિ,
૧૬.ત્યાગ સમાધિ,
૧૭.વૈયાવચ્ચ સમાધિ
૧૮.અપૂર્વજ્ઞાનગ્રહણ
૧૯.શ્રુતભક્તિ
૨૦.પ્રવચન પ્રભાવના
અગિયાર અંગ
વૈજયંત
દીપરત્નસાગરજી સંકલિત [ 6 ] “શ્રી ચંદ્રપ્રભ પરિચય”
Page #7
--------------------------------------------------------------------------
________________
| તીર્થંકર-૮- ચંદ્રપ્રભ નો પરિચય ૧૮૫ દ્વારોમાં ૧૬ પૂર્વભવે સ્વર્ગમાં ભ૦ નું આયુષ્ય 33 સાગરોપમ ૧૭ ચ્યવન માસ-તિથી (શાસ્ત્રીય) ચૈત્ર વદ ૫
ચ્યવન માસ-તિથી (ગુજરાતી) ફાગણ વદ ૫ ૧૮ ભ૦ નું ચ્યવન નક્ષત્ર
અનુરાધા ૧૯ ભ૦ ની ચ્યવન રાશિ
વૃશ્ચિક ૨૦ ભ૦ નો ચ્યવન કાળ
મધ્ય-રાત્રી ૨૧ ભગવંત ગર્ભમાં આવ્યા ત્યારે ૧.હાથી, ૨.વૃષભ, માતાએ જોયેલ ૧૪ સ્વપ્ન
૩.સિંહ,
૪.લક્ષ્મી, [*અહી ૧૪ સ્વપ્નનો ક્રમ સર્વે ૫.પુષ્પમાળા, ૬.ચંદ્ર, તીર્થકરને આશ્રીને નોંધ્યો છે પણ ૭.સૂર્ય, ૮.ધ્વજ, ઋષભદેવની માતાએ ૧લે સ્વપ્ન ૯.પૂર્ણકળશ, વૃષભ' જોયેલો ]
૧૦.પદ્મસરોવર, ૧૧.ક્ષીરસમુદ્ર, ૧૨.દેવવિમાન, ૧૩.રત્ન-રાશિ. ૧૪.નિર્ધમઅગ્નિ
૨૨ સ્વપ્નફળનું કથન કોણે કર્યું? | પિતા અને સ્વપ્નલક્ષણ પાઠક. ૨૩ માતામુખેથીસ્વપ્નો પાછા ફરવા આ ઘટના બની નથી ૨૪ *વિશેષ* “ગર્ભસંહરણ” આ ભગવંતના ગર્ભનું સંહરણ
થયું ન હતું. ૨૫ માતાનો ગર્ભ-આકાર
ગર્ભ પ્રચ્છન્ન હોવાથી માતાના
પેટનો આકાર બદલાતો નથી ૨૬ ભ૦ ચ્યવન થયું તે માતાનું નામ લક્ષ્મણાદેવી ૨૭ આ ભ૦ ગર્ભમાં અભિગ્રહ કરેલો? કરેલો નથી
દીપરત્નસાગરજી સંકલિત [7] “શ્રી ચંદ્રપ્રભ પરિચય”
Page #8
--------------------------------------------------------------------------
________________
૨
.
૨૯
૩૧ |
વૃશ્ચિક
૩ર.
૩૫ |
| [તીર્થંકર-૮- ચંદ્રપ્રભ નો પરિચય ૧૮૫ દ્વારોમાં] ભ૦ ની ગર્ભસ્થિતિ
૯ માસ ૭ દિવસ ભ૦ નું જન્મ નક્ષત્ર
અનુરાધા ૩૦ જન્મ માસ-તિથી (શાસ્ત્રીય) પોષ વદ ૧૨
જન્મ માસ-તિથી (ગુજરાતી) માગશર વદ ૧૨ | ભ૦ ની જન્મ રાશિ ભ૦ નો જન્મ કાળ
મધ્ય-રાત્રી ૩૩ જન્મ વખતે કયો આરો હતો? ચોથા આરાના ઉત્તરાર્ધમાં ૩૪ આ ભગવંતના જન્મવખતે કયો | ૪૨૦૦૦વર્ષ ન્યૂન ચોથા આરાના ૧૦૦ કાળ હતો?
કોડી સાગરોપમ,૧૦ લાખ પૂર્વ, ૩ વર્ષ,
સાડા ૮ માસ બાકી હતા ત્યારે આ ભગવંત ક્યા દેશની કઈ પૂર્વ દેશની ૩૬ ] | ‘નગરીમાં જન્મ પામ્યા?
ચંદ્રપુરી ભગવંતના જન્મ સમયે ૫૬ દિકુ ૧.અધોલોથી ૮ દિશાકુમારી આવે, ૩૮ કુમારીઓનું આગમન અને કાર્યો . સુતિકા ઘર બનાવે, ભૂમિ-શુદ્ધિ કરે
[ભગવંતનો જન્મ થાય ત્યારે... | ૨.ઉર્ધ્વલોકથી ૮ આવે . સુગંધીજળ, કેટલી દીક્કુમારીઓ ક્યાંથી આવે છે. અને સુગંધી-પુષ્પ વૃષ્ટિ કરે અને શું શું કાર્ય કરે? ૩.પૂર્વરુચકથી ૮ આવે, દર્પણ ધરે ..........તેનું સંક્ષિપ્ત વર્ણન | ક્ષેપ્ત વર્ણન] ૪.પશ્ચિમરૂચકથી ૮ આવે, પંખા કરે
૫.ઉત્તરરૂચકથી ૮ આવે, ચામરધરે ૬.દક્ષીણરૂચકથી ૮ આવે, કળશ કરે ૭.મધ્યરૂચકથી ૮ આવે, ૪-દીપકધરે
. અને ૪-સૂતીકર્મ કરે ૩૯ | જન્માભિષેક સ્થળ
પાંડુકવનની દક્ષિણમાં અતિપાંડુકંબલશિલા પર
39.
દીપરત્નસાગરજી સંકલિત [8] “શ્રી ચંદ્રપ્રભ પરિચય”
Page #9
--------------------------------------------------------------------------
________________
(ાતીર્થંકર-૮- ચંદ્રપ્રભ નો પરિચય ૧૮૫ દ્વારોમાં] ૪૦ ભગવંતના જન્મ સમયે કેટલા તે સમયે ૬૪ ઇંદ્રો આવે તે આવું ઇન્દ્રો આવે? ક્યા-ક્યા?
- ૧૨ “કલ્પના ૧૦ ઇન્દ્રો, - ૨ (પ્રકારે) જ્યોતિષ્ઠના ઇન્દ્રો . (સૂર્ય અને ચંદ્ર] - ૨૦ ભવનપતિના ઇન્દ્રો
- ૩૨ વ્યંતરોના ઇન્દ્રો ૪૧ ભગવંતના જન્મ સમયે આવેલા ૧.પ્રભુ જેવું પ્રતિબીંબ રચવું ઇન્દ્રો શું કાર્યો કરે? સંક્ષિપ્ત વર્ણન | ૨.સૌધર્મેન્દ્ર પાંચ રૂપ વિકુર્વે
૩.ઇંદ્ર પ્રભુને ખોળામાં સ્થાપે ૪.ચોસઠ ઇંદ્ર ૧૦૦૮ કલશો વડે . . પ્રભુને સ્નાન કરાવે. ૫.ગોશીષચંદનથી વિલેપન ૬.પુષ્પાદિથી અંગપૂજા ૭. પ્રભુને વસ્ત્ર પહેરાવે ૮. પ્રભુને અલંકાર પહેરાવે ૯.પ્રભૂ-અંગુઠે અમૃત સિંચી, પ્રભુને . તેની માતા પાસે મૂકે ૧૦. બત્રીસ કરોડ સોનૈયાની વૃષ્ટિ . અને ઉદ્ઘોષણા કરે
૪૨ | ભ૦ ના જન્મદાતા માતાનું નામ | લક્ષ્મણાદેવી ૪૩ | ભગવંતના પિતાનું નામ મહાસેન રાજા ४४ આ ભગવંતની જાતિ કઈ હતી? | પુરુષ ૪૫ ભગવંતના માતાની ગતિ મોક્ષ પામ્યા
દીપરત્નસાગરજી સંકલિત [9] “શ્રી ચંદ્રપ્રભ પરિચય”
Page #10
--------------------------------------------------------------------------
________________
'[તીર્થંકર-૮- ચંદ્રપ્રભ નો પરિચય ૧૮૫ દ્વારોમાં ૪૬ ભગવંતના પિતાની ગતિ ઇશાન દેવલોક ૪૭ ભગવંતનું અન્ય નામ હોય તો? માહિતી અપ્રાપ્ય ૪૮ ભગવંતનું ગોત્ર
કાશ્યપ. ૪૯ | ભગવંતનો વંશ
ઇસ્વાકું. ૫૦ | ભગવંતનું લંછન ૫૧ | ભગવંતના નામનો સામાન્ય અર્થ શુક્લ લેશ્યાવાળા હોવાથી ચંદ્રપ્રભ પર ભગવંતના નામનો વિશેષ અર્થ ગર્ભના પ્રભાવે માતાને ચંદ્રપાનના
| મનોરથ થવાથી ચંદ્રપ્રભ.
ચંદ્ર
૫૩ આ ભગવંતને મસ્તકે ફણા છે? | ફણા નથી | | છે તો કેટલી હોય છે? ૫૪ ભગવંતના શરીર લક્ષણો ઉત્તમ ૧૦૦૮ લક્ષણયુક્ત પપ | | ભગવંતનું સંઘયણ
અનુત્તર વજૂત્રકષભનારાચ ૫૬ ભગવંતનું સંસ્થાન
અનુત્તર સમચતુરસ ૫૭ ગૃહસ્થપણામાં કેટલું જ્ઞાન હોય? મતિ, શ્રુત, અવધિજ્ઞાન ૫૮ ભગવંતનો ગણ
દેવ. ૫૯ ભગવંતની યોનિ
મૃગ ૬૦ ભગવંતનો વર્ણ
શ્વેત ૬૧ ભગવંતનું રૂપ
સર્વોત્કૃષ્ટ, દેદિપ્યમાન [બધા દેવ એકઠા થાય તો પણ પ્રભુના અંગુઠા
પ્રમાણ જેટલું રુપ ન વિક્ર્વી શકે ૬૨ | ભગવંતનું બળ
અનંતબળ [વાસુદેવ કરતાં ચક્રવર્તીનુ બળ બમણું હોય, તેથી અનંતગણું બળ તીર્થંકરનું હોય.
દીપરત્નસાગરજી સંકલિત [ 10 ] “શ્રી ચંદ્રપ્રભ પરિચય”
Page #11
--------------------------------------------------------------------------
________________
૬૪
૭૧ ,
'(તીર્થંકર-૮- ચંદ્રપ્રભ નો પરિચય ૧૮૫ દ્વારોમાં ૬૩ ઉત્સધાંગુલ વડે ભ૦ ની ઉચાઈ | ૧૫૦ ધનુષ
આત્માગુલ વડે ભO ની ઉચાઈ ૧૨૦ આંગળ ૬૫ પ્રમાણાંગુલ વડે ભ૦ ની ઉચાઈ | ૩૬ આંગળ ૬૬ ભગવંત નો આહાર
બાલ્યાવસ્થામાં ઇન્દ્રએ અંગુઠે મુકેલ
અમૃત, પછી ઓદનાદિ વિશિષ્ટ અન્ન ૬૭ ભગવંતના વિવાહ
વિવાહ થયેલા હતા ૬૮ ભગવંતે વિષયસેવન કરેલું? | સ્વપત્ની સાથે કરેલું ૬૯ ભગવંતની (રાજાકુમાર અવસ્થા | ૭૦ ભગવંતનો રાજ્ય-કાળ | સાડા છ લાખ પૂર્વ, ૨૪ પૂર્વાગ
ચક્રવર્તી હતા કે માંડલિક રાજા | માંડલિક રાજા ૭૨ ભગવંત કઈ રીતે બોધ પામ્યા તેઓ સ્વયંભુદ્ધ હતા
દીક્ષા-અવસર જણાવવા આવતા | બ્રહ્મદેવલોકે રહેલા લોકાંતિક દેવો
અર્ચિ, અર્ચિમાલી, વૈરોચન આદિ નવ (પ્રકારે) લોકાંતિક દેવો આવી
પ્રભુને દીક્ષાનો અવસર જણાવે છે. ૭૪ ભ૦ રોજ કેટલું વર્ષીદાન આપે? પ્રતિદિન ૧ ક્રોડ, ૮ લાખ ૭૫ ભ૦ વર્ષે કેટલું વર્ષીદાન આપે? | ૩૮૮ ક્રોડ, ૮૦ લાખ સોનૈયા ૭૬ ભગવંત ક્યારે વર્ષીદાન આપે? | સૂર્યોદયથી મધ્યાહ્ન વર્ષીદાન આપે ૭૭ દીક્ષા માસ-તિથી (શાસ્ત્રીય) પોષ વદ ૧૩
દીક્ષા માસ-તિથી (ગુજરાતી) માગશર વદ ૧૩ દીક્ષા નક્ષત્ર
અનુરાધા દીક્ષા રાશિ
વૃશ્ચિક ૮૦ દીક્ષા કાળ
દિવસના પશ્ચાદ્ધ ભાગે ૮૧ દીક્ષા વખતે કરેલ તપા છઠ્ઠનો તપ
૭૩.
૭૮
૭૯ ,
દીપરત્નસાગરજી સંકલિત [11] “શ્રી ચંદ્રપ્રભ પરિચય”
Page #12
--------------------------------------------------------------------------
________________
[તીર્થંકર-૮- ચંદ્રપ્રભ નો પરિચય ૧૮૫ દ્વારોમાં
પાછલી વયમાં દીક્ષા,
રાજ્ય ભોગવીને દીક્ષા
મનોરમા
૮૨ દીક્ષા વય
૮૩ દીક્ષા વખતની શીબિકાનુ નામ
८४
ભ૦ સાથે કેટલાએ દીક્ષા લીધી? ૮૫ ભગવંત ક્યા લિંગે નીકળ્યા?
૮૬ કઈ નગરીથી દીક્ષાર્થે નીકળ્યા? ૮૭ દીક્ષા લીધી તે વન કયું હતું? ૮૮ દીક્ષા ક્યા વૃક્ષ નીચે લીધી? ૮૯ | કેટલી મુષ્ટિ(મુઠ્ઠી) લોચ કર્યો? ૯૦ | દીક્ષા લેતા જ ઉપજેલ જ્ઞાન ૯૧ દીક્ષા વખતે દેવદૃષ્ય (વસ્ત્ર)કોણે ૯૨ આપ્યું? કેટલો વખત રહ્યું? ૯૩ ભ૦ પ્રથમ પારણું શેનાથી થયું?
૯૪ પ્રથમ પારણું ક્યારે થયું?
૯૫ પ્રથમ પારણું ક્યાં થયું?
૯૬
૯૭
પ્રથમ ભિક્ષાદાતા કોણ હતા?
પ્રથમ ભિક્ષાદાતાની ગતિ
૯૮ પ્રથમ ભિક્ષા-પ્રાપ્તિકાળે પ્રગટ
થતાં પાંચ દિવ્ય
૧૦૦૦ પુરુષો
તીર્થંકર લિંગે નીકળ્યા
અન્યલિંગ કે કુલિંગે નહીં
| ચંદ્રપુરી
સહસ્રામ વન
પાંચ મુષ્ટિ (મુઠ્ઠી)
મન:પર્યવજ્ઞાન
મન:પર્યવજ્ઞાન
ઇન્દ્રે પ્રભુના ખભે સ્થાપ્યું. સાધિક એક વર્ષ, બીજા મતે યાવજ્જીવ પરમાન્ન (ખીર)
બીજા દિવસે.
પદ્મખંડ
સોમદત્ત
તે ભવે કે ત્રીજા ભવે મોક્ષ (આવશ્યક નિયુક્તિ ૩૩૪) ૧.’અહોદાન' ઉદ્ઘોષણા ૨.દિવ્ય વાજિંત્રનાદ
૩.સોનિયાની વૃષ્ટિ
૪.સુગંધી જળ+પુષ્પ વૃષ્ટિ ૫.વસ્ત્ર વૃષ્ટિ.
દીપરત્નસાગરજી સંકલિત [ 12 ] “શ્રી ચંદ્રપ્રભ પરિચય”
Page #13
--------------------------------------------------------------------------
________________
[તીર્થંકર-૮- ચંદ્રપ્રભ નો પરિચય ૧૮૫ દ્વારોમાં]
સાડા બાર કરોડ સોનૈયા
૯૯ વૃષ્ટિ થતાં સોનૈયાનું પ્રમાણ ૧૦૦ ભ૦ના શાસનમાં થતો ઉત્કૃષ્ટત૫ ૧૦૧ આ ભગવંતની વિહારભૂમિ
૧૦૨ ભ૦ કેટલો કાળ છદ્મસ્થ રહ્યા? ૧૦૩ કેવળજ્ઞાન માસ-તિથી(શાસ્ત્રીય) કેવળજ્ઞાન માસ-તિથી(ગુજરાતી)
૧૦૪ કેવળજ્ઞાન નક્ષત્ર
૧૦૫ કેવળજ્ઞાન રાશિ
૧૦૬ કેવળજ્ઞાન કાળ
૧૦૭ કેવળજ્ઞાન થયું તે સ્થાન ક્યું?
૧૦૮ કેવળજ્ઞાન થયું વન ક્યું? ૧૦૯ કેવળજ્ઞાન ક્યાવૃક્ષ નીચે થયું? ૧૧૦ કેવળજ્ઞાનવૃક્ષની ઊંચાઈ કેટલી?
૧૧૧ કેવલજ્ઞાન કાળે પ્રભુજીનો તપ ૧૧૨ ભગવંતના ૩૪ અતિશયો
૧૧૩ ભ૦ વાણીના ૩૫ ગુણો
૧૧૪ ભગવંતના આઠ પ્રાતિહાર્યો
૧૧૫ ચૈત્યવૃક્ષ (પહેલું પ્રાતિહાર્ય)
આઠ માસ. આર્ય ભૂમિ.
૩ માસ
ફાગણ વદ ૭
મહા વદ ૭
અનુરાધા
વૃશ્ચિક
દિવસના પૂર્વ ભાગે
ચંદ્રપુરી
સહસ્રામ વન
નાગવૃક્ષ
ભગવંત શરીરથી ૧૨ ગણું. (૧૫૦ x ૧૨= ૧૮૦૦ ધનુષ) છઠ્ઠભક્ત
જન્મથી ૪, દેવો વડે કૃત્ ૧૯, છાĮસ્થિક કર્મક્ષય થતાં ૧૧ અતિશયો હોય. સંસ્કૃત-વચનાદિ ૩૫ ગુણો હોય તેનું વર્ણન અન્ય ગ્રંથથી જાણવું અશોકવૃક્ષ, પંચવર્ણીપુષ્પ-વૃષ્ટિ, દિવ્યધ્વનિ, શ્વેત ચામર, સિંહાસન, ભામંડળ, દુંદુભિનાદ, છત્રાતિછત્ર. ૧૫૦ × ૧૨= ૧૮૦૦ ધનુષ
દીપરત્નસાગરજી સંકલિત [ 13 ] “શ્રી ચંદ્રપ્રભ પરિચય”
Page #14
--------------------------------------------------------------------------
________________
'ગુતીર્થંકર-૮- ચંદ્રપ્રભ નો પરિચય ૧૮૫ દ્વારોમાં ૧૧૬ | ભગવંતની ૧૮ દોષ રહિતતા | દાન-લાભ-વીર્ય-ભોગ-ઉપભોગ પાંચે
નો અંતરાય, જુગુપ્સા, ભય, અજ્ઞાન, નિદ્રા, અવિરતિ, કામભોગેચ્છા, હાસ્ય શોક, દ્વેષ, મિથ્યાત્વ, રાગ, અરતિ
રતિ, એ ૧૮ દોષ ભગવંતને ન હોય ૧૧૭ તીર્થોત્પત્તિ ક્યારે થઇ? પહેલા સમવસરણમાં ૧૧૮ આ ભગવંતનો તીર્થ-પ્રવૃત્તિકાળ ભ૦ સુવિધીનાથ સુધી ૧૧૯ આ ભ૦ માં તીર્થવિચ્છેદ કાળ નથી ૧૨૦ આ ભ૦ ના પહેલા ગણધર
દત્ત ૧૨૧ આ ભ૦ ના પહેલા સાધ્વી સુમના ૧૨૨ આ ભ૦ ના પહેલા શ્રાવક માહિતી અપ્રાપ્ય. ૧૨૩ આ ભ૦ ના પહેલા શ્રાવિકા માહિતી અપ્રાપ્ય. ૧૨૪ આ ભ૦ ના મુખ્ય ભક્તરાજા મઘવા ૧૨૫ આ ભવ ના યક્ષ
વિજય ૧૨૬ આ ભ૦ ના યક્ષિણી
જ્વાલા ૧૨૭ આ ભ૦ ના ગણ
ત્રાણું ૧૨૮ આ ભ૦ ના ગણધરો
ત્રાણું ૧૨૯ આ ભ૦ ના સાધુઓ
૨,૫૦,૦૦૦ ૧૩૦ આ ભવ ના સાધ્વીઓ | 3,૮૦,૦૦૦ ૧૩૧ આ ભ૦ ના શ્રાવકો | | ૨,૫૦,૦૦૦ ૧૩૨ આ ભ૦ ના શ્રાવિકાઓ [૪,૯૧,૦૦૦ ૧૩૩ આ ભ૦ ના કેવળીઓ | ૧૦,૦૦૦ ૧૩૪ આ ભ૦ ના મન:પર્યવજ્ઞાનીઓ ૮,૦૦૦ ૧૩૫ આ ભ૦ ના અવધિજ્ઞાનીઓ ૮,૦૦૦
દીપરત્નસાગરજી સંકલિત [14] “શ્રી ચંદ્રપ્રભ પરિચય”
Page #15
--------------------------------------------------------------------------
________________
'[તીર્થંકર-૮- ચંદ્રપ્રભ નો પરિચય ૧૮૫ દ્વારોમાં ૧૩૬ ]
| આ ભ૦ ના ચૌદપૂર્વીઓ ૨,000 ૧૩૭ આ ભ૦ ના વૈક્રિયલબ્ધિધરો ૧૪,000 ૧૩૮ આ ભ૦ ના વાદિમુનિઓ ૭,૬૦૦ ૧૩૯ આ ભ૦ ના સામાન્યમુનિઓ | ૨,૦૦,૦૦૦ ૧૪૦ | ભ૦ ના અનુત્તરોપપાતિક મુનિ | માહિતી અપ્રાપ્ય ૧૪૧ પ્રકીર્ણકોની રચના કેટલી થઇ? | ૨,૫૦,૦૦૦ ૧૪૨ સાધુના વ્રતની સંખ્યા ચાર મહાવ્રત. ૧૪૩ શ્રાવકના વતની સંખ્યા બાર વ્રત. ૧૪૪ ભગવંતમાં કેટલા ચારિત્ર છે? ત્રણ:- :- સામાયિક, સૂક્ષ્મસંપરાય,
યથાખ્યાત.
૧૪૫ આ ભગવંતમાં તત્ત્વોની સંખ્યા? જીવ આદિ નવ અથવા
દેવ,ગુરુ,ધર્મ ત્રણ ૧૪૬ આ ભગવંતમાં સામાયિક કેટલી? ચાર- સમ્યક્ત, શ્રત, દેશવિરતિ,
સર્વવિરતિ ૧૪૭ આ ભવમાં પ્રતિક્રમણ કેટલા? બે- રાઈ, દેવસિ.
૧૪૮ રાત્રિભોજન ક્યા ગુણમાં આવે? | ઉત્તર-ગુણમાં. ૧૪૯ | આ ભ૦ માં સ્થિત-કલ્પ? શય્યાતર, ૪ વ્રત, જ્યેષ્ઠ, કૃતિકર્મ ૧૫૦ | | આ ભ૦ માં અસ્થિત-કલ્પ? આચેલક્ય, દિશિક આદિ ૬ ભેદ ૧૫૧ | આ ભ૦માં સાધુ આચારનુપાલન સુખ બોધ્ય, સુખાનુપાલ્ય ૧૫૨ ષડાવશ્યક (પ્રતિક્રમણ) | કારણ હોય ત્યારે પ્રતિક્રમણ ૧૫૩ આ ભ૦ ના મુનિઓનું સ્વરૂપ | ઋજુ અને પ્રાજ્ઞ. ૧૫૪ ભગવંત પ્રરૂપિત ધર્મ બે ભેદે અણગાર+અગાર કે શ્રુતચારિત્ર ૧૫૫ આ ભ૦ ના સાધુના વસ્ત્રનો વર્ણ કોઇપણ વર્ણના
દીપરત્નસાગરજી સંકલિત [15] “શ્રી ચંદ્રપ્રભ પરિચય”
Page #16
--------------------------------------------------------------------------
________________
| તીર્થંકર-૮- ચંદ્રપ્રભ નો પરિચય ૧૮૫ દ્વારોમાં ૧૫૬ આ ભ૦ ના સાધુના વસ્ત્રનું માપ જેવા પ્રાપ્ત થાય તેવા માપના ૧૫૭ આ ભગવંતનો ગૃહસ્થ કાળ ૯ લાખ પૂર્વ અને ૨૪ પૂર્વાગ ૧૫૮ આ ભગવંતનો કેવળજ્ઞાન કાળ 3માસ ૨૪પૂર્વાગ ન્યૂન ૧-લાખપૂર્વ ૧૫૯ આ ભગવંતનો કુલ દીક્ષા પર્યાય ૧ લાખ પૂર્વમાં ૨૪ પૂર્વાગ ઓછું ૧૬૦ આ ભગવંતનુ કુલ આયુષ્ય ૧૦ લાખ પૂર્વ ૧૬૧ આવેલા શીત આદિ પરિષહો સમ્યક રીતે સહન કર્યા ૧૬૨ ભગવંતની ગતિ
શાશ્વત અને નિરાબાધ સુખવાળા
મોક્ષે (સિદ્ધિગતિ) ૧૬૩ મૃત્યુ બાદ સંસ્કાર
અગ્નિસંસ્કાર, (દફન આદિ વિધિ નહિ) ૧૬૪ મોક્ષગમન માસ-તિથી (શાસ્ત્રીય) ભાદરવા વદ ૭
મોક્ષગમન માસ-તિથી(ગુજરાતી) શ્રાવણ વદ ૭ ૧૬૫ મોક્ષગમન નક્ષત્ર
જયેષ્ઠા ૧૬૬ મોક્ષગમન રાશિ
વૃશ્ચિક ૧૬૭ | મોક્ષગમન કાળ
દિવસના પૂર્વાર્ધ ભાગે. ૧૬૮ મોક્ષગમન ક્યા સ્થાનેથી થયું? સમેતપર્વતેથી ૧૬૯ | મોક્ષગમન વખતનું આસન | કાયોત્સર્ગ ૧૭૦ આ ભ૦ ની મોક્ષમાં અવગાહના | ૧૦૦ ધનુષ ૧૭૧ મોક્ષગમન વખતનો તપ માસક્ષમણ ૧૭૨ ભગવંત સાથે મોક્ષે જનાર કેટલાં ૧૦૦૦ ૧૭૩ ભ૦મોક્ષ વખતે કયો આરો હતો? ચોથા આરાના પથાર્ધ ભાગે ૧૭૪ ભ૦ ના મોક્ષગમનનો કાળ ૪૨૦૦૦ વર્ષ જૂન ૧૦૦ કરોડ
સાગરોપમ અને ૮૯ પક્ષ ચોથો
આરો બાકી રહેતાં ૧૭૫ આ ભ૦ ની યુગાંતકૃત ભૂમિ સંખ્યાત પુરુષ સુધી ૧૭૬ આ ભ૦ ની પર્યાયાંતકૃત ભૂમિ એક દિવસ આદિ
દીપરત્નસાગરજી સંકલિત [ 16 ] “શ્રી ચંદ્રપ્રભ પરિચય”
Page #17
--------------------------------------------------------------------------
________________
[તીર્થંકર-૮- ચંદ્રપ્રભ નો પરિચય ૧૮૫ દ્વારોમાં]
૧૭૭ ભ૦ માં પૂર્વે કેટલો કાળ રહ્યા? ૧૭૮ પૂર્વ કેટલા કાળે વિચ્છેદ પામ્યા? ૧૭૯ | ક્રમશ: ભગવંતોનુ અંતર
૧૮૦ કોના તીર્થે કયું આશ્ચર્ય થયું?
અસંખ્યાત કાળ સુધી. અસંખ્યાત કાળ પછી
ભ.ચંદ્રપ્રભ પછી ૯૦ કરોડ સાગરોપમ પછી ભ. સુવિધિનાથ નિર્વાણ પામ્યા
.કોઈ આશ્ચર્ય થયું નથી........
૧૮૧ તીર્થમાં ક્યા ચક્રવર્તી થયા? ૧૮૨ તીર્થમાં ક્યા વાસુદેવ થયા? ૧૮૩ તીર્થમાં ક્યા બલદેવ થયા? ૧૮૪ તીર્થમાં ક્યા પ્રતિવાસુદેવ થયા? કોઈ પ્રતિવાસુદેવ થયા નથી. ૧૮૫ ભગવંતને જન્મ વખતે થતાં ૨૫૦ અભિષેકોની વિગત:
વૈમાનિકેન્દ્રો ૧૦, ભવનપતીન્દ્ર ૨૦, વ્યંતરેન્દ્રો ૩૨, ૬૬ ચંદ્રો, ૬૬ સૂર્યો, ૮ શકેંદ્ર અગ્રમહિષી, ૮ ઇશાનેંદ્ર અગ્રમહિષી, ૫ ચમરેંદ્ર અગ્ર મહિષી, ૫ બલીંદ્ર અગ્રમહિષી, ૬ ધરણંદ્ર અગ્રમહિષી, ૬ ભૂતાનેંદ્ર અગ્ર મહિષી, ૪ વ્યંતર અગ્રમહિષી, ૪ જ્યોતિષ્ઠ અગ્રમહિષી, ૪ લોકપાલ, ૧ અંગરક્ષક, ૧ સામાનિક, ૧ કટકદેવ, ૧ ત્રાયસ્રીંશક, ૧ પર્ષદાદેવ, ૧ પ્રજાસ્થાનીય દેવ મળીને ૨૫૦ અભિષેક. આ ૨૫૦ X ૬૪૦૦૦ કળશ = ૧ ક્રોડ ૬૦ લાખ અભિષેક થાય.
કોઈ ચક્રવર્તી થયા નથી. કોઈ વાસુદેવ થયા નથી. કોઈ બલદેવ થયા નથી.
સંપર્ક:- મુનિશ્રી દીપરત્નસાગરજી મહારાજ સાહેબ “પાર્શ્વ વિહાર”, જૈન દેરાસરજી, ફોરેસ્ટ રેસ્ટ હાઉસ સામે, હાઈવે-ટચ Post: - ઠેબા, Dis:-જામનગર, ગુજરાત, India. [Pin- 361120] MOBILE +91 9825967397 www.Jainelibrary.org Email – Jainmunideepratnasagar @ gmail.com
દીપરત્નસાગરજી સંકલિત [ 17 ] “શ્રી ચંદ્રપ્રભ પરિચય”
Page #18
--------------------------------------------------------------------------
________________ મુનિશ્રી દીપરત્નસાગરજી મહારાજ '(M.Com., M.Ed., Ph.D., તમહર્ષિ) 32 વર્ષમાં 5 ભાષામાં 1,30,000 કરતાં વધુ પૃષ્ઠોમાં '585 પુસ્તક, 5 DVD, 11 યંત્રોના પ્રસ્તુતકર્તા દીપરત્નસાગરજી સંકલિત [18] “શ્રી ચંદ્રપ્રભ પરિચય”