________________
[તીર્થંકર-૮- ચંદ્રપ્રભ નો પરિચય ૧૮૫ દ્વારોમાં]
સાડા બાર કરોડ સોનૈયા
૯૯ વૃષ્ટિ થતાં સોનૈયાનું પ્રમાણ ૧૦૦ ભ૦ના શાસનમાં થતો ઉત્કૃષ્ટત૫ ૧૦૧ આ ભગવંતની વિહારભૂમિ
૧૦૨ ભ૦ કેટલો કાળ છદ્મસ્થ રહ્યા? ૧૦૩ કેવળજ્ઞાન માસ-તિથી(શાસ્ત્રીય) કેવળજ્ઞાન માસ-તિથી(ગુજરાતી)
૧૦૪ કેવળજ્ઞાન નક્ષત્ર
૧૦૫ કેવળજ્ઞાન રાશિ
૧૦૬ કેવળજ્ઞાન કાળ
૧૦૭ કેવળજ્ઞાન થયું તે સ્થાન ક્યું?
૧૦૮ કેવળજ્ઞાન થયું વન ક્યું? ૧૦૯ કેવળજ્ઞાન ક્યાવૃક્ષ નીચે થયું? ૧૧૦ કેવળજ્ઞાનવૃક્ષની ઊંચાઈ કેટલી?
૧૧૧ કેવલજ્ઞાન કાળે પ્રભુજીનો તપ ૧૧૨ ભગવંતના ૩૪ અતિશયો
૧૧૩ ભ૦ વાણીના ૩૫ ગુણો
૧૧૪ ભગવંતના આઠ પ્રાતિહાર્યો
૧૧૫ ચૈત્યવૃક્ષ (પહેલું પ્રાતિહાર્ય)
આઠ માસ. આર્ય ભૂમિ.
૩ માસ
ફાગણ વદ ૭
મહા વદ ૭
અનુરાધા
વૃશ્ચિક
દિવસના પૂર્વ ભાગે
ચંદ્રપુરી
સહસ્રામ વન
નાગવૃક્ષ
ભગવંત શરીરથી ૧૨ ગણું. (૧૫૦ x ૧૨= ૧૮૦૦ ધનુષ) છઠ્ઠભક્ત
જન્મથી ૪, દેવો વડે કૃત્ ૧૯, છાĮસ્થિક કર્મક્ષય થતાં ૧૧ અતિશયો હોય. સંસ્કૃત-વચનાદિ ૩૫ ગુણો હોય તેનું વર્ણન અન્ય ગ્રંથથી જાણવું અશોકવૃક્ષ, પંચવર્ણીપુષ્પ-વૃષ્ટિ, દિવ્યધ્વનિ, શ્વેત ચામર, સિંહાસન, ભામંડળ, દુંદુભિનાદ, છત્રાતિછત્ર. ૧૫૦ × ૧૨= ૧૮૦૦ ધનુષ
દીપરત્નસાગરજી સંકલિત [ 13 ] “શ્રી ચંદ્રપ્રભ પરિચય”