Book Title: Dharm Jigyasu Akbar Ane Acharya Hirsuriji
Author(s): Dalpatram Bhaishankar Raval
Publisher: Devchand Damji Kundlakar
Catalog link: https://jainqq.org/explore/034493/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ Gilgoft 59 213 206 -2149 13 Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com Page #2 -------------------------------------------------------------------------- ________________ - attentistillftON મા• IngMla elplibUbulb *** d luetimulubhઈMitta uદ4 $#iiiuYRI HI illustrMSLIDillllllli velit I didnubપામultiાહil lutillulitishi : tein. Wandavano mancars.com - tigatitutiLના little Hiti fittitunitiiiiiiiiiiiitIibutill શાસનપ્રેમી આશ્રાવાળા શેઠ લક્ષ્મીચંદ વેદ. encralitatile Ums Shree Sudkemaan vidhakkaift61 11111111ViiiiiiJunerati! [pillLMkku yuLcBus@lulabili[liliitu, dilipkilleMiddl0habhક તરીકલ થાય છે કે ગામisinthi11111111111111 Page #3 -------------------------------------------------------------------------- ________________ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com Page #4 -------------------------------------------------------------------------- ________________ 6 સ્મરણુંજલિ. સદ્ગત આચાર્યશ્રી હીરવિજયસૂરિએ જેમ નિર્ભેદ ધર્મ દેશના આપી, રાજ્યસત્તામાં પણ જૈન શાસનની પ્રભા પ્રસારી હતી, તેમ વર્તમાન કાળે જેઓ ઈંગ્લાંડજર્મની ઈટાલી આદિ આંગ્લ દેશમાં જેને તત્વને પ્રસારી રહ્યા છે અને દેશના સત્તાવાહક સ્થાનમાં પણ સમયાનુસાર પ્રવૃત્તિથી શાસનસેવા કરી રહ્યા છે, એવા આચાર્યશ્રી વિજયધર્મસૂરિના અનન્ય ભક્ત અને તેના ઉપદેશથી શાસનસેવાનાં અનેક કાર્યો કરનાર આગ્રાવાળા આત્મબંધુ શેઠ લક્ષ્મીચંદજી વેદના કરકમલમાં–હીરવિજયસૂરિના જીવનસૂત્રની સ્મરણાંજલિ અર્પણ કરતાં મને આનંદ થાય છે. પ્રકાશક, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com Page #5 -------------------------------------------------------------------------- ________________ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com Page #6 -------------------------------------------------------------------------- ________________ AUT Pવા, ! .. NE િ ઉછે I - પોથાત. આ N ઝા માનનો ન જત: ર પંથા મહા પુરૂષોની આત્મવિભૂતિ ઉચ્ચ જીવનક્રમ ઘડવામાં ઉપકારક છે. આ ઉપરથી શાસ્ત્ર ઘટનામાં પણ કથા વિભાગને ખાસ સ્થાન આપવામાં આવ્યું છે અને મોટા ભાગે અત્યારના જ્ઞાનબળની કસોટીમાં પુર્વ પુરૂષોનું જીવનદર્શન સે ટચમાંથી પસાર થયેલ જેવાયું છે. એટલે જેન” પત્રની ભેટ તરીકે પૂર્વ શાસન ઉપકારક પુરૂષોનું જીવન રૂચિકર શેલીએ આપવાનું છેલ્લા ત્રણ વર્ષથી શરૂ રાખ્યું છે. આવા આદર્શ જીવનના અભ્યાસથી મને કહેવાને હિમત થાય છે, કે જૈન સમાજમાં એવા સમર્થ જગતશેઠ, વિશાળ ભૂમિના રાજનેતાઓ, કુશળ મંત્રીઓ, દેશસેવકે, રાષ્ટ્ર ના ઉપનામને શોભાવનારા કોટ્યાધીશો, કળાબાજે, કુશળ વ્યાપારીઓ, વહાણવટીઓ, રાજદ્વારીઓ, ધર્મનેતાઓ અને શાસનશુભેચ્છકે જન્મી ચુક્યા છે કે જેના જીવનપરિચયથી જૈન સમાજ મગરૂર થઈ શકે અને અત્યારના મંદ જીવનમાં નવું ચૈતન્ય પ્રકટાવી શકે. જેને પ્રજાના પિતાના વર્તમાન જીવનમાં જોવાતી મંદતા, નબળાઈ અને નામર્દાઈ એ કંઈ પૂર્વને પરંપરાગત વારસો નથી, પરંતુ લજાવનારું આવરણ છે, તેમ આવાં જીવનસૂત્રો સાક્ષી પુરે છે. નીતિ, શૌર્ય, તેજ, સત્તા, આત્મબળ, જાતિ-દેશ અને ધર્મનું અભિમાન, સેવા, બંધુત્વ એ સર્વ આદર્શ વિભૂતિઓ આવા જીવનમાં રોમેરોમ ઝળહળી રહેલાં જોવાય છે. જેના અનુભવ પછી જેને પ્રજા પોતાના પૂર્વના વારસાને હસ્તગત કરવા ઉદ્યમવંત થાય તો આ યોજનાથી શ્રમની સાર્થકતા થશે. આવી નવલકથામાં ઐતિહાસીક ઘટના ઉપર આડબરનો ઓપન ચડી જાય, કે મિથ્યા પ્રશંસાના મોહમાં ન ફસાઈ જવાય તે માટે બનતી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com Page #7 -------------------------------------------------------------------------- ________________ કાળજી રાખવામાં આવે છે, અને તેજ હેતુથી મી. રાવળ, જૈન સાહિત્યમાં પ્રથમ પ્રવેશ કરતા હોવાથી તેમણે વાંચેલા રાસાઓ કે તેવા કાવ્યથેના અલંકાને ઓપ ચઢાવાઈ જતે જોઈ નિરૂપાયે મારે કેટલેક સ્થળે તેવી સહરાગતને છોડી દેવા ફરજ પડી છે, અને જેમ બને તેમ વાસ્તવિક ઈતિહાસના આધારે વધારા-ઘટાર કરવા પડ્યા છે. મુળ લેખક તેમ કરવામાં મને સહમત થયા તે માટે આ સ્થળે સંતોષની નોંધ લઉં છું. આચાર્યશ્રી હીરવિજયસૂરિના જીવનવૃત્ત સાથે કેટલાક અભૂત ચમત્કારના દાખલા જોડાયેલા સંભળાય છે; પરંતુ એક યોગી પુરૂષને ચમત્કારમાં રસ હોય તે વાત મને લાક્ષણકને બદલે પ્રેમભકિતના અલંકાર જેવી લાગે છે. એટલું ખરું છે કે એવા સમર્થ ત્યાગી પુરૂષના ગબળ તપોબળજ્ઞાનબળ અને આત્મશક્તિના તેજમાં વચનસિદ્ધિ સામાન્ય હોય છે, એટલે આવા પ્રસંગે સ્વાભાવિક સિદ્ધિજન્ય હોવાની કલ્પના થઈ શકે. આટલા ઉપરથી બાદશાહના પ્રથમ સમાગમ સમયે સુરિજીથી અચાનક બાદશાહનું રક્ષણ થવાની ઘટનાને જાળવી રાખી છે. જોકે ઇતિહાસરસિ પાસેથી તેને માટે જોઈતા પ્રમાણે મળી શક્યાં નથી છતાં આ એક ગપ્રભાવનું સ્વાભાવિક ફળ હોય તે બનવાજોગ છે. કેમકે સૂરિજીના સ્વર્ગવાસ પછી તેમના અગ્નિસંસ્કારના સ્થાને કઋતુએ આંબા ફળ્યાની વાત મુરલીમ લેખકથી તેમજ સામાન્ય દેશના ઐતિહાસિક ગ્રંથોમાંથી પણ મળે છે, એટલે એવા સમર્થ યોગી પુરૂષની 'ચરણસિદ્ધિ કે વચનસિદ્ધિના પ્રસંગે આવી ઘટના બની જાય, તે છેક અસંભવિત કહી શકાય નહિ. આ નવલકથા ચાર વર્ષ અગાઉ ભેટ માટે લખાવી રાખી હતી, પરંતુ અકબરના પૂર્વ જીવનને પ્રથમ પરિચય થાય તે દુરસ્ત ધારી તેના પ્રાથમિક જીવનમાં તેણે કરેલાં આક્રમણે અને તે સામે રાણા પ્રતાપે દર્શાવેલ અડગ શૌર્ય તથા જગડુશાની દેશભક્તિને ઇતિહાસ ગયા વર્ષે આપવા પછી આ ગ્રંથને બહાર મુકી શકાય છે. જોકે આ રીતે સ્વાભાવિક વિલંબ થવાથી તે દરમિયાન ઈતિહાસરસિક મુનિ મહારાજશ્રી વિદ્યાવિજયજી તરફથી સૂરીશ્વર અને સમ્રાટને ગ્રંથ પ્રકટ થતાં ? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com Page #8 -------------------------------------------------------------------------- ________________ નેવેલ માટે ઐતિહાસિક પ્રમાણ તપાસવાને ઠીક તક મળી છે. કેમકે તેમાં અમારા લક્ષબિંદુ અનુસાર સહરાગત કરતાં વાસ્તવિક ઘટનાને અગ્ર સ્થાન અપાયું જણાય છે, તેમ આ ગ્રંથમાં અકબર અને સૂરિજીના માટે જેન તેમજ જૈનેતર અને દેશી તેમજ વિદેશીને હાથે ગુજરાતી તેમજ ઉદ અને અંગ્રેજીમાં લખાએલા લગભગ છ– ગ્રંથનું દેહન કરાયું છે અને તેને ઈતિહાસના પ્રસિદ્ધ અભ્યાસક ઉપાધ્યાયશ્રી ઈન્દ્રવિજયજી મહારાજે અવકવા પછી પ્રકટ થયેલ છે, એટલે આ સુંદર સગવડને લાભ પ્રાપ્ત થવા માટે ઉપરોક્ત ગ્રંથના લેખકને ઉપકાર માનવાની મારી ફરજ સમજું છું. અંતમાં વાચકે જૈન ઐતિહાસિક વેલેને પ્રસાર વધારવામાં હાયક બને એજ વાંચ્છના સાથે વિરમું છું. લી. શાસનસેવક, શેઠ દેવચંદ દામજી કુડલાકર. ગ્રન્ય રવામિત્વના સર્વ હક્ક પ્રકાશકે સ્વાધીન રાખ્યા છે. -- - - - --- Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #9 -------------------------------------------------------------------------- ________________ प्रस्तावना. ik બૌદ્ધ ધર્મના ઇતિહાસને અનુલક્ષી “ ચક્રવર્તી રોક ” મે પ્રકટ કર્યો ત્યારે મારા કેટલાક મિત્રોની પ્રેરણા તેવી જ એક જૈન ઇતિહાસને લગતી નવલકથા મારા હાથેલખાએલી જોવાની થઇ. જોકે અદ્યાપિ પર્યંત જૈન સાહિત્યમાં ઉંડા ઉતરવાની તક મ્હને મળી નહેાતી, પરંતુ મ્હારા મિત્રાના પ્રોત્સાહક પત્રાએ મ્યુને જૈન સાહિત્યમાં ઊંડા ઉતરવા માટે પ્રેર્યાં અને સુભાગ્યે તે જ અરસામાં ‘જૈનપત્ર’ ના તંત્રી શ્રીયુત્ દેવચંદભાના પરિચય પણ તે અનાયાસે પ્રાપ્ત થયા. તેના પરીણામે તિ હીરવિજયસૂરિજીના સંબંધમાં કેટલીક અગત્યની માહિતી મળતાં, અને ‘કૃપારસાપ’ ‘કાવ્યમહાદધિ’ વગેરે ગ્રંથા પ્રાપ્ત થતાં આ વાર્તા લખવાને મારૂં અંતઃકરણ પ્રેરાયું. આ નવલકથા લખાઇને તૈયાર થયા પછી પશુ કેટલાક ખાસ કારણથી તેને ચાર વર્ષ સુધી પ્રસિદ્ધ કરવાનું ન બની શક્યું. સુભાગ્યે તેટલું મોડું થવાથી ફરીને એવાર આખુ લખાણ તપાસી જવાના મ્તને વખત મળ્યા. આમ થવાથી તે દરમિયાન મને વધારે અનુભવ મેળવવાની તક પ્રાપ્ત થતાં, મ્હને જે ગ્રંથકારા અને વિચારકાની મદદ મળી છે તે સર્વના આભાર માનવાની આ તક લઈ છું. ખાશાહ અકબર ફતેહપુર સિક્રિમાં રહેતા હતા તે સમયને ઇતિહાસ આ નવલકથામાં લેવાયા છે. બાદશાહ અકબરના ખે શાહજાદા સિક્રિમાં જન્મ્યા હેવાથી સિગ્નિ તેને બહુ પ્રિય હતું. ઇ. સ. ૧૫૦૦ માં અકબરે સિક્રિની નજીકમાં એક નવું શહેર વસાવ્યું અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #10 -------------------------------------------------------------------------- ________________ તેનું નામ ફતેહપુર રાખ્યું. ત્યારથી તે ફતેહપુર-સિકિ તરીકે પ્રસિદ્ધિમાં આવ્યું છે. અકબરના ધર્મજિજ્ઞાસુ સ્વભાવને લઈને સિક્રિમાં તેણે એક મહાલય અણુવ્યો હતો, જે ઈબાદતખાના તરીકે પ્રસિદ્ધ હતું. આ ઇબાદતખાનામાં અકબર વિવિધ ધર્મના આચાર્યોને બોલાવીને તેમની સાથે ધાર્મિક ચર્ચા ચલાવતા અને પ્રત્યેક ધર્મનું સત્યાન્વેષણ કરતા. આ પ્રમાણે તેને જૈનાચાર્ય શ્રી હીરવિજયસૂરિજી સાથે પરિચય અને જૈનધર્મ તેમ જ “દયા’ની લાગણી જન્મવાના પ્રસંગે પણ આ કથાનકમાં જોડવામાં આવેલ છે. નવલકથા લખવામાં મૂળ વસ્તુની સંકલન કરવા અને રસ પિલવામાં કાલ્પનિક પાત્રને પણ મૂકવા પડે છે, એટલું જ નહિ, પરંતુ સમયને અનુલક્ષીને ઘટિત કલ્પનાઓના તારે સાંધવા પડે છે, તે સંતવ્ય ગણાશે. આ નવલકથા મેં લગભગ ચાર વર્ષ પૂર્વે શ્રીમાન દેવચંદભાઈની પ્રેરણાથી તૈયાર કરી તેમને સોંપી હતી. જેને લાંબે અંતરે પણ તેમણે બહાર મુકવાને તક આપી છે તે માટે સંતોષ જાહેર કરતાં મારે એ પણ જણાવી દેવું જોઈએ કે, તેઓ જેન છતાં જેની મહત્તાના કાલ્પનિક મોહને પસંદ ન કરતાં ઐતિહાસિક પ્રમાણને અનુલક્ષીને જ આ નવલકથા પ્રગટ થાય તે માટે તેવી શકમંદ ઘટનાઓ કાઢી નાખવા તથા તેને વધારે રસમય બનાવવાને ઘણા સુધારા વધારા સૂચવ્યા છે તે માટે હું તેમને આભારી છું અને ગ્રંથની મહત્તામાં તેમના શ્રમને પણ ઉપકારક સમજું છું– ધ્રાંગધ્રા. / દલપતરામ ભાઈશંકર રાવળ. તા. ૧-૧-૨૧ | Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #11 -------------------------------------------------------------------------- ________________ પ્રાણ પ્ 0 ८ • ૧૧ ગર ૧૩ ૧૪ ૧૫ ૧૬ ૧૭ ૧૮ ૧૯: ૨૦ ૧ ૩. ૨૩ ૨૪ ૨૫ ૨૭ ૨૮ :.. અનુક્રમણિકા. વિષય . અણધાર્યો હુકમ નિમન્ત્રણ કાછની મુલાર્કાત: જયાવેરાના જુલમ. પાપીનાં પઝામાં આમન્ત્રણના સ્વીકાર - યંતિ હિસવજયસૂરિ પરાપકાર કે આત્મવાર્થ રાજપૂત રમી ... માનવમન પ્રયત્નશીલ પદ્મા એકાન્તવાસમાં આપત્તિ દાન વેરની વસુલાત ગયખી મદદ પ્રેમ-પ્રૂ'થી આહુતિ અકબરની જીવદયા ... સ્નેહ સમાન ચંપાની દીક્ષાં સૂરી–સેવા ... અકબરની આફત મહાત્માના મેળાપ અકબરનું ફરમાન ... પૃથ્વીસિ હું કે કબર પદ્માની પ્રતિમા કાજીના કાળ કમળાની કસોટી અકબરની અતરેચ્છા ... bvn. ... ... : ... ... : 200 ... ... ... ... ... ... ... ... પૃષ્ઠ. ૮ ૧૩. : ૨૩ ૩૫ ૪૧ ૪૫ પર ૫ ૭૩ ८० e} ૨૪ ૯૮ ૧૦૪ ૧૧૩ ૧૧૭ ૨૧: ૧૨૬ ૧૨૯ ૧૩૩ ૧૪૦ ૧૪૭ ૧૫} ૧૬૫ ૧૧ ૧૮ ૧૯ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #12 -------------------------------------------------------------------------- ________________ -૦૬ શાસ્ત્રવિ શા૨ દ – જૈ ના ચાર્યું. જય શ્રી વિજયચર્મ સૂરિ મહારાજ. આનંદ પ્રેસ ભાવનગર Shree Sudha mesa Page #13 -------------------------------------------------------------------------- ________________ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com Page #14 -------------------------------------------------------------------------- ________________ - દક, - . 1 2 ધર્મ જીજ્ઞાસુ અકબર આચાર્યશ્રી હીરસૂરિજી. પ્રકરણ ૧ લું. અણધાર્યો હુકમ. પ્રાતઃકાળને સમય થવા આવ્યું હતું. હિન્દુ દેવ મંદિરોમાં ઘંટનાદને ધ્વનિ કર્ણ ગોચર થતું હતું, અને તેની સાથે મરિજીમાં “અલ્લા હે અકબર ની બાંગ પિકારો રહેલા ફકીરેને સ્વર મળી જતું હતું. પક્ષીએ વનવિહાર કરવાને કલરવ કરી રહ્યાં હતાં. પતિવ્રતા સાધ્વીઓ પિતાના પતિઓ જાગ્રત થતાં પહેલાં રહેલી વહેલી ઉઠીને ગૃહકાર્ય કરવામાં ગુંથાઈ ગઈ હતી અને કુલટાનારીઓ પથારીમાંથી ઉઠતાં જ છીંડા શેધી સાસુ, નણંદ, વગેરે પ્રત્યે મચાવી રહેલ ધાંધલના કર્કશ અ. વાજ સાથે ઘટીઓના શૈરવી સરનું મિશ્રણ થતું હતું. આ સમયે ભારતવર્ષને ચક્રવતી બાદશાહ અકબર પિતાના ફતેહ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com Page #15 -------------------------------------------------------------------------- ________________ [૨] ધર્મ જીજ્ઞાસુ અકબર. પુર સિક્રિના રાજમહાલયના ઝરૂખામાં બેઠે હતે. અકબર રણમાં બહાદુર દ્ધો ને રાજ્ય કરવામાં બાહોશ અને કાર્ય. દક્ષ હતું તેમજ તે વિદ્યારાસક પણ હતે. ઝરૂખામાં બેઠે બેઠે તે સુષ્ટિ દેવીનું નિરીક્ષણ કરી રહ્યો હતો અને અલ્લાની અદભૂત લીલાનું અવલોકન કરતાં મનમાં ને મનમાં તેની સ્તુતિ કરતે હતે. તેને રાજભકત નેકર ટેડરમલ પણ તેની સમિ. પમાં જ બેઠો હતે. અકબરને વિચાર ગ્રસ્ત સ્થિતિમાં કેટલે સમય નીકળી ગયે તે તેને પણ ખબર રહી નહિ, પરંતુ તે તરફના રાજ્યમાગે થઈને વાજતે-ગાજતે એક ટેળું પસાર થતાં તેના અવાજથી સચેત થઈને તે તરફ જોવા લાગ્યું. આ ટેળાની વચમાં એક પાલખી હતી ને તેની બાજુમાં એક મનુષ્ય ચામર ઢળતો હતે અને વચ્ચે વચ્ચે “હીરવિજયસૂરિજી કી જય” એ જયધ્વનિ સંભળાતે હતે. પ્રાત:કાળમાં ફરવા નીકળેલી બા મંડળીમાં કેને સત્કાર થાય છે, તે જાણવાની તેની જીજ્ઞાસા વધી એટલે તેણે તરતજ ટેડરમલ્લ પ્રત્યે દ્રષ્ટિ ફેરવીને પૂછ્યું-“ટેડરમલ્લ! અત્યારમાં આ મંડળી કયાં જાય છે? અને પાલખીમાં બેસારી કેને શામાટે માન આપવામાં આવ્યું છે?” “જહાંપનાહ? એ મંડળીમાંના સર્વ લેકે જૈન ધમીએ છે. તેઓ તેમના દેવ મંદીરેથી ઘર તરફ જતા હશે. પાલખીને હિતુ શું છે તે ફરમાન થાય તે તપાસ કરું.”ડરમલે વિવેથી જવાબ આપે. “વારૂ! પણ તેઓ “હરવિજયસૂરિજી કી જય” એવી જય ગર્જના કરતા જાય છે તે હીરવિજયસૂરિજી કેણ છે?” આદશાહે જીજ્ઞાસાપૂર્ણ સ્વરેન પ્રશ્ન કર્યો. હીરવિજયસૂરિજી શ્રાવક લેકેના ધર્મગુરૂ છે. ને તેમના ગુણ માટે તેઓ માન રાખે છે.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #16 -------------------------------------------------------------------------- ________________ અણધાર્યાં હુકૂમ. [3] 66 બાદશાહ પુન: આલ્યે:— વારૂ, તું એક નાકરને માકલીને તે પાલખીમાં કાણુ બેઠેલ છે અને તેનું કારણ શું છે, તે તપાસ કરાવી લે. ” ટોડરમલ્લે તુત પુછ-પરછ કરાવી જોતાં તે જાણી શકયા કે, છ મહિનાના ઉપવાસ કરનાર એક ખાઈને જીન મંદિરે દર્શનાર્થે લઇ જવામાં આવે છે. ક્ષણ માત્રમાં આ હકીકત મેળવીને તેણે બાદશાહની હજુરમાં જણાવી, એટલે આ હકીકતથી આશ્ચર્ય પામીને અકબરે કહ્યુ શુ છ માસના ઉપવાસ ? અને તે પણ એક માઇએ કર્યો છે ? ઢેડરમલ ! તમે તેને મારા પાસે એલાવા. આ વાતમાં મને બહુ આશ્ચર્ય લાગે છે. ” ટોડરમલ બાદશાહના અણુધાર્યા હુકમથી દિમુઢ થઇ ગયા; પર ંતુ તે તેમની પ્રવૃતિ સમજતા હતા. એટલે હવે કઇ દલીલ કરવી તે નિરર્થક સમજી ખાઈને ઉપર લાવવાના સ ંદેશા માકલી દીધા. આટલા સમયમાં જૈન મંડળી રાજ મહાલયથી થાડે દૂર નીકળી ગઈ હતી; છતાં અલ્પ સમયમાંજ નાકરે બાદશાહના સંદેશે તે મડળીને જણાવી દીધેા. મંડળીમાંના લેાકા ગભરાટમાં પડી ગયા; પરંતુ સમસ્ત ભારતવર્ષના માગલ શહેનશાહની આજ્ઞાનું અપમાન કરવાની તેમનામાં હિંમત નહાતી. પાલખી ઉપાડનારાઓ તરતજ પાછા ફર્યા અને અલ્પ સમયમાંજ તેઓ રાજ મહાલયના પ્રવેશ દ્વાર પાસે આવીને ઉભા. આાકીની મંડળી રાજ મહાલયથી ઘેાડે દૂરજ ઊભી હતી. રાજમહાલયના પ્રવેશ દ્વાર પાસે આવી પહાંચ્યા પછી પાલખી ઉપાડનારાઓએ તે નીચે મૂકી. એટલે પાલખીમાં બેઠેલી તરૂણી ધીમેથી નીચે ઉતરી. ખાદશાહના નાકરે તેને પોતાની પાછળ પાછળ આવવાના નેત્રસ કેત કર્યો. એક પછી એક દાદર વટાવ્યા પછી તે તરૂણી અને નાકર દિવાનખાનાના દ્વાર પાસે જઇ પહોંચ્યા. એટલે નાકર તેને બહાર ઉભા રહેવાની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #17 -------------------------------------------------------------------------- ________________ [૪] ધર્મ જીજ્ઞાસુ અકબર. સૂચના કરીને પિતે અંદર ગયે અને બાદશાહને કુર્વિસ બજાવીને ખેલ્ય, “જહાંપનાહ? પાલખીમાં બેઠેલ આઈ હાજર છે. આજ્ઞા હોય તે અંદર લાવું.” - શહેનશાહ અકબરે માથું ધુણાવીને હકારમાં આજ્ઞા આપી. બાદશાહ અને ટેડરમલ્લ ઝરૂખામાંથી નીકળી દિવાનખાનામાં આવી બેઠા હતા. બાદશાહ એક આરામ ખુરસી પર પડ્યો હતો ને ટોડરમલ બાદશાહની ખુરસી નજીક નમ્ર વદને ઉભો હતે. બાદશાહની આજ્ઞા મળી કે તરતજ દિવાનખાના બહાર ઉભેલી તરૂણી અંદર આવી, તેણે બાદશાહને નમન કર્યું બાદશાહે તેને સ્વીકાર નેત્રથી જ કર્યો અને સામેના એક આસન પર બેસવાને તેને સુચના કરીને બોલ્યા: “પુત્રી! તમે કેણુ છે?” તરૂણીએ પિતાનું અંગ વેત વસ્ત્રોથી ઢાંકી દીધું હતું. તેનું વદનમંડળ જોતાં તેની ઉમ્મર સત્તરથી ઓગણુશ વર્ષની અંદરની હોવી જોઈએ એમ કલ્પી શકાતું હતું. તેના શરીરને રંગ ગારવાને હતે. છ મહીનાના ઉપવાસ થવાથી જો કે તેનું શરીર કંઈક દુર્બળ જણાતું હતું, પણ તેના સુકુમાર વદનમંડળ પર મંદ હાસ્યની છટા હજીએ વિલસી રહી હતી. તેના નેત્રયુગલમાં થઈ રહેલે ચળકાટ કંઇ ઓર જ હતું. તે નિર્ભય અને શાંત વદને બાદશાહે સુચવેલ આસને બેઠી અને બાદશાહને વિવેક પૂર્ણ પ્રશ્નને સાંભળીને તેણે બાદશાહના સદ્દગુણે વિષે સાંભળેલી વિવિધ વાતને સાક્ષાતકાર થતાં તે તેમની મનમાં જ પ્રસંશા કરવા લાગી. તેના સુકુમાર ગુલાબી ગાલપર શરમના શેરડા પડ્યા. તેનાથી એક શબ્દોચ્ચાર સુદ્ધાં થઈ શકે નહિ. લજાવિનીત મુખે તે કંઈ પણ બોલ્યા વગર નીચું જોતી બેસી રહી. પુત્રી ! સહજ પણ સંકેચ કે ભય પામશે નહિ.” આદશાહે પુન: નમ્ર સ્વરે બોલવા માંડયું. “તમને માત્ર થી ઘણી હકીકત પૂછવાની જીજ્ઞાસાથીજ અત્રે બોલાવવામાં આવેલ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com Page #18 -------------------------------------------------------------------------- ________________ [૫] અણધાર્યો હુકૂમ. છે. હારી જીજ્ઞાસા માત્ર થોડાજ અને પૂછીને હું તૃપ્ત કરીશ. ત્યાર પછી તમને પુન: તમારા માર્ગે જવાની હું વિના વિલંબે આજ્ઞા આપીશ. પુત્રી ! તમે કોણ છે તે મને જણાવશો ? તમારું નામ શું?” અકબરના વાત્સલ્યપૂર્ણ શબ્દ પુનઃ સાંભળતાં તરૂણીના હદયમાં આનંદની છોળે ઉછળવા લાગી. તેનું હૈયું ભરાઈ આવ્યું છતાં બની શકે તેટલું બળ લાવીને તે નમ્ર સ્વરે બોલી. “બાદશાહ સલામત! હારી પાસેથી શી હકીકત જાણવાની ઈચ્છા રાખે છે? હારૂં નામ ચંપા છે.” ચંપા!”ટેડરમલ્લ તરફ દષ્ટિ કરી બાદશાહ પુનઃ ચંપા સામે જોતાં બોલ્યા. “ ચંપા, તમારું નામ છે તેવાજ તમારામાં સદ્દગુણ છે, એ જાણુને હને અનહદ આનંદ થાય છે. તમે છ મહિનાના ઉપવાસ કરવાની વાત હારા સરદાર ટેડરમલ દ્વારા હમણાજ હારા જાણવા માં આવી. આ હક્તિ સત્ય છે કે?” એટલું બોલીને ચંપા શો ઉત્તર આપે છે તે જાણવાની ઈચ્છાથી બાદશાહ ચંપા પ્રત્યે એકી સે તાકી રહ્યો. નિર્મળ હૃદયા ચંપા નીચું વદન રાખીને બેલી, આદશાહ સલામતને હું દેવ સમાન ગણું છું. તેમની પાસે અસત્ય બોલવું એ દેવની સામેજ ઠગાઈ કરવા બરાબર છે. જહાંપનાહ જે વાત સાંભળી છે, તેમાં અસત્યને અંશ સુદ્ધાં નથી.” બાદશાહ ચંપા પ્રત્યે એકીટસે તાકી રહ્યું હતું. તેના દઢતાપૂર્ણ અને નમ્રતાભર્યા વચન સાંભળીને તે આનંદ પામે, પરંતુ આ સાંભળીને તેના આશ્ચર્યમાં વધારે થયા વગર રહ્યો નહિ. હેટા જ્ઞાની અને કર્તવ્યનિષ્ઠ ફકીર કે સંન્યાસીઓ અને ત્યાગ કરીને ફલાહારથી પોતાનું જીવિત ટકાવી રહે છે, પરંતુ ફલાહાર અને અન્ન એ બન્નેનો ત્યાગ કરી કેવળ જળ ઉપરજ દેહ ટકાવી રાખવા અને છ મહિનાને સમય વીતી ગયે છતાં પણ તેની મુખમુદ્રા હજુ પણ પૂર્વના જેવીજ તેજસ્વી દેખાતી હતી, એ જોઇને તેના હૃદયમાં આશંકા ઉત્પન્ન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com Page #19 -------------------------------------------------------------------------- ________________ [૬] ધર્મ જીજ્ઞાસુ અક્બર થઇ કે આ કંઈ અન્ય લેાકાને ઠગવાની યુક્તિ તા નહિ હાય ? ચાડા સમય પૂર્વે આનંદિત અને નમ્રતાપૂર્ણ જણાતી ખાદશાડુની મુખમુદ્રા પર એકાએક વિલક્ષણ ફેરફાર દષ્ટિગોચર થવા લાગ્યા. માદશાહની મુખમુદ્રા પરના ફેરફાર ટોડરમલ કળી ગયા અને આજે કઇ પણ નવાજૂની થયા ૦૨ રહેનાર નથી એમ તેને લાગ્યું. આ ખાજૂ ચંપા પણ બાદશાહની મુખમુદ્રા ઉપરથી વિસ્મિત થઇ. ઘડીવાર બાદશાહ હામે તે ઘડીમાં ટોડરમલૂ સ્વામે દૃષ્ટિ ફૂંકતી ઉભી હતી, એટલામાં ખાદશાહ ગ ંભીર વાણીથી ખેલ્યા: - “ ચંપા ! તમે જે કહેા છે તે કદાચ સત્યપૂર્ણ હશે; પરંતુ હુને પ્રખળ શંકા થવા લાગી છે કે છ મહિના સુધી જળ ઉપર દેહ ટકી રહે એ નહિ બનવા જોગ છે, હુને પ્રત્યેક માખતમાં પ્રત્યક્ષ ખાત્રી કરવાની ટેવ પડી ગઇ છે. તમારા વચના પર મ્હારી શ્રદ્ધા ચાંટતી નથી. 99 અલ્પ સમય સુધી ખાદશાહ માન રહ્યો. દિવાનખાનામાં શાન્તિ પ્રસરી રહી હતી. ખાલ રવિના રંગબેરંગી કિરણા ચ‘પાના નિર્મળ વદનમ ંડળ પર પાતાની પ્રતીભા ફૂંકી રહ્યાં હતાં તેથી તેના સાન્દમાં આર વૃદ્ધિ થઇ રહી હતી. ચંપા પ્રત્યે એક વાર ષ્ટિ ફેકીને અકબરે ટોડરમલ્લ તરફ્ જોયું અને આલ્યા “ ટોડરમલ ! ચંપાએ છ મહીના સુધી કેવળ જળ ઉપરજ દેહુ ટકાવી રાખ્યા હશે, તે હજી પણ બીજા એક મહીના સુધી તે તેમ કરી શકશે, એવુ` મારૂ માનવું છે. ” એટલું ખાલીને અકબર ચંપાને સમાધીને એલ્યા: “ અને તેથીજ હું તમને આજ્ઞા કરૂ છું કે, તમારે આજથી એક મહિના સુધી મ્હારા રાજમહાલયની મ્હાર્મના મહાલયમાં નિવાસ કરવા. કેવળ જળ ઉપરજ તમે તમારૂ જીવિત ટકાવી શકે છે, એવી મ્હારી પ્રતીતિ થશે એટલે હું તમને પુનઃ તમારા નિવાસસ્થાને સન્માન પૂર્વક પહેાંચડાવી દઈશ. ” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #20 -------------------------------------------------------------------------- ________________ અણધાર્યો હુકૂમ. [૭] બાદશાહ અકબરની આજ્ઞા સાંભળીને ચંપા સ્તબ્ધજ બની ગઈ. કેઈપણ જાતના અપરાધ સિવાય બાદશાહ અકબરે આવી કઠેર શિક્ષા પિતાને શામાટે ફરમાવી હતી, તે તેનાથી સમજાયું નહિ, પરંતુ ચંપાનું હૃદય દૈયપૂર્ણ હતું, તેને પિતાના ગુરૂના ચરણોમાં શ્રદ્ધા હતી. તેણે એક દીર્ધ નિ:શ્વાસ મૂ અને કયુગલ જેડીને બેલી: “હે ગુરૂ ! સ્વામી હીરવિજય સૂરીજી! આમ કરવામાં તમારે કઈ અદ્રષ્ટ શુભ હેતુજ હોવા જોઈએ, એવી હારી દઢ પ્રતીતિ છે.” હીરવિજયસૂરિનું નામ સાંભળતાની સાથેજ અકબર ચમક ને બેઃ “ચંપા તમને એક વાત પૂછવાનું તે હું ભૂલી જ ગયે ! વારૂ, એ હીરવિજય સૂરિજી કોણ છે? તમારી મંડળી હમણએમને જ ધ્વનિ કરતી હતી કે શું ?” હા, જહાંપનાહ” ચંપા નમ્રસ્વરે બેલી. તેઓ અમારા ધર્મગુરૂ છે.” બાદશાહ–બતે કયાં છે?” ચંપા–“ગુજરાતમાં. * - * ઠીક છે. હાલ તરત તમારે હારી આજ્ઞા પ્રમાણે વર્તન વાનું છે.” એટલું બેલીને બાદશાહ ટેડરમલને ઉદ્દેશીને છેલ્યા: “ટેડરમલ્લ ! ચંપાને કેઈ પણ જાતની અડચણ ન આવે તેની તમામ જોખમદારી હું તમારા શિર પર મુકું છું. તમે અત્યારે રાજ મહાલય પાસે ઉભેલી જેન મંડળીને જણાવી દો કે ચંપાની પરિક્ષા કરવાના ઉદ્દેશથીજ બાદશાહ આજથી એક માસ સુધી તેને પોતાની દેખરેખ નીચે રાખવા ઇચ્છે છે. ત્યાર પછી તેને સન્માન પૂર્વક મુક્ત કરી દેવામાં આવશે.” આટલા શબ્દ બેલીને બાદશાહ ત્યાંથી ઉઠી ચાલે ગયે. ટેડરમલ્લ ચંપાને લઈને ત્યાંથી જવા લાગ્યું. રાજમહાલય પાસે ઉભેલ જૈન મંડળીમાં સર્વે બાદશાહ અકબરને આવે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #21 -------------------------------------------------------------------------- ________________ [૮] . ધર્મ જસાસુ અકબર. અણધાર્યો હુકમ સાંભળીને દિલગીર થઈ નિરાશ વદને પોતપિતાના સ્થાન તરફ પાછા વળ્યા. અલ્પ સમયમાં જ ટેડરમલ ચંપાને લઈને એક રાજમહાલય પાસે આવી પહોંચ્યો અને તેને તમા નામની એક બાંદીને સ્વાધીન કરી. ચંપાને બીલકુલ અન્ન ખાવા ન મળે તે બાબતને પક્કો બંદેબસ્ત રાખવાની સૂચના ફાતમાને કરીને ટેડરમલ ચાલ્યા ગયે. સાતમા ચંપાને લઈને રાજમહાલયના ઉપરના ભાગમાં જવા લાગી. દાદર પર ચડતાં ચડતાં ચંપા વિચારવા લાગી કે, જગત ગમે તેમ માને, પરંતુ બાદશાહ અકબર સદ્દગુણી, વિવેકી અને તવરસિક છે એ હું દઢતાપૂર્વક જોઈ શકી છું. હારી પરીક્ષા લેવામાં તેને શે ઉદ્દેશ સમાયેલું હશે! બાદશાહની પ્રીતિ હિન્દુ ધર્મ પ્રત્યે દિન પ્રતિદિન વધતી જાય છે, તે આમાં તેના જ હાથે જૈન ધર્મને વિજયધ્વજ ફરકવાને દેવી સંકેત તે નહિ હોય ! પ્રકરણ ૨ જું. નિમત્રણ જનાનખાનામાં ગયા પછી બાદશાહે અલ્પ સમયમાં જ પિતાનું નિત્યનું કામ આજે ઝટપટ આપી લીધું, અને કપડાં પહેરીને તે પુનઃ દિવાનખાનામાં આવ્યો. દરરોજ હવારના નવ વાગ્યા પછી અકબરને બહાર જવાનો નિયમ હતે; છતાં આજે તેણે તેમ કર્યું નહિ. હવારમાં પિતે કરેલ હુકમમાં ધી સાહસ થયું હોય તેમ તેના હદયમાં થતું હતું, ને તેથી તેનું ચિત્ત ઉદ્વિગ્ન હતું. | દિવાનખાનામાં આવ્યા પછી આદશાહ એકવિરામાસનપર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com Page #22 -------------------------------------------------------------------------- ________________ નિમન્ત્રણુ. [ = ] પામ્યા અને તે વિચારવા લાગ્યા. આજે મ્હેં આ શું કર્યું? મ્હારા આ કૃત્યથી હિન્દુ પ્રજામાં અસતાષ ફેલાયા વગર રહેશે કે ? મ્હારી ન્યાયપ્રિયતા મ્હારા આ આચરણથી કલંકિત નહિ થાય કે ? ધારા કે આ તરૂણીની હકીકત સત્ય ન હાય, તે પણ તેને કાઇ પણ જાતના અપરાધ સિવાય એકાન્ત વાસન શિક્ષા કરવાના હુને શા અધિકાર છે ? હું એક રાજા છું. મ્હારી સત્તાના આવા, કે આથી પણવિશેષ ભય ંકર રીતે દુરૂપયોગ કરી શકું તેવી સ્થિતિમાં હું મૂકાયેલા છું; પર ંતુ તેમ કરવામાં શું હું વ્યાજખી છું? ખરેખર મ્હારા ઉતાવળીયા સ્વભાવને લીધે ઘણા અનર્થ મ્હારાથી થઇ જાય છે; પરંતુ ચંપાની હકીકત સાંભળીને હવે મ્હારા મનમાં એક નવીન ઘાટાળેા ઉપસ્થિત થયા છે અને તેને તાડ મ્હારે સત્વર આણવાની જરૂર છે. અત્યાર સુધીમાં મ્હે અનેક ધર્મનું રહસ્ય જાણ્યું છે. વિવિધ ધર્માંના ધર્માચા સાથે મ્હે. ધમ ચર્ચા ચલાવી છે અને તેમની ચાગ્ય કદર કરી છે. પણ આવા અસાધ્ય વ્રતની વાત કાઇથી જાણી નથી. જૈનધર્મ - નું રહસ્ય જાણવાથી આ વાત માટે વધારે સમજાશે. તેમના ગુરૂ હીરવિજયસૂરિજીની સર્વત્ર આટલી બધી પ્રશ ંસા થાય છે તે તેમના મેળાપ વ્હારે એક વખત અવશ્ય કરવાજ જોઇએ. વા, પણ ઇતિમાદખાન કેટલાએક સમય સુધી ગુજરાતના સુખા તરીકે હતા. તેને હીરવિજયસૂરિજી સબધી અવશ્ય કઈક માહિતી હાવી જ જોઇએ. તેમજ થાનસિંહ પણ શ્રાવક છે. એ પણ પાતાના આચાર્ય સંબધી સંતાષકારક હકીકત મ્હને અવશ્ય આપી શકશે. આ પ્રમાણે વિચાર કરીને બાદશાહે ખાંદીને બૂમ મારી “ માંદી ? આ માંદી ? ” 66 "2 જી, હજૂર ” માંદીએ દિવાનખાનામાં પ્રવેશ કરતાં ઉત્તર આપ્યા. “ જા, ચાકૂખને જઈને કહે કે ઇતિમાદખાન તથા થાનસિહુને ખેલાવી લાવ. ” “ જો હુક્મ ’” કહીને માંદી ત્યાંથી ચાલી ગઇ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #23 -------------------------------------------------------------------------- ________________ [૧૦] ધમ જીજ્ઞાસુ અકબર. અલ્પ સમયમાં જ ઇતિમાદખાન અને થાનસિંહ ત્યાં આવી પહોંચ્યા. બન્ને જણાએ બાદશાહને વિનયપૂર્વક નમન. કર્યું. બાદશાહે પોતાની સામેના આસન પર બેસવાને નેત્રસંકેત કર્યો. એટલે તેઓ બને પિતપોતાની જગ્યાએ બેઠા. ઇતિમાદખાન ! ગુજરાતમાં હીરવિજયસૂરિ કરીને કે જૈનાચાર્યું છે કે?” અકબરે શરૂઆત કરી. હાજી, તે એક જૈનધર્મના આદર્શ યતિ છે. ગુજરાતની હિંદુ પ્રજા તેમના પ્રત્યે મોટું માન ધરાવે છે અને તેમના વચનમાં ઈષ્ટ સિદ્ધિ સમજે છે.” ઇતિમાનખાએ જણાવ્યું. જૈનધર્મના મુખ્ય લક્ષણે શા શા છે, તેને તમે કંઈ ખ્યાલ હુને આપી શકશે કે?” બાદશાહે થાનસિંહ તરફ દષ્ટિ ફેરવી પૂછયું. જહાંપનાહ!” થાનસિંહે ખુલાસો કરતાં કહ્યું. “ ધર્મના તત્વે માટે તે ધર્મગુરૂ ઠીક સમજાવી શકે; પરંતુ અને મારો મુખ્ય આચાર કેઈપણ પ્રાણને દુઃખ ન આપવું-હિંસા ન કરવી, તે છે. અને જેને ચાર-છ માસ સુધી કેવળ જળપાન કરીને જ ઉપવાસ કરે છે, એ વાત સત્ય છે કે?” બાદશાહે સ્મિત કરતાં આગળ ચલાવ્યું. હા હજુર” થાનસિંહે ખુલાસે કરી આગળ ચલાવ્યું. અમારા ધર્મના આચાર્યો છ છ માસ સુધી પણ આવા ઉપવાસ કરી શકે છે.” ત્યારે આજે ચંપા નામની એક તરૂણ બાળીને તેની છમાસની ઉપવાસની વાતમાં શંકા થતાં મેં પરીક્ષા માટે રે રાખી છે, તેમાં શું હારી ભૂલ થઈ છે? બાદશાહને પોતાના ઉતાવળા હુકમ માટે દુઃખ થતું હોય તેમ જોવાતું હતું. આ પ્રશ્નનો ઉત્તર આપ તે, ડીકન સમજીને થાનસિંહ નીચું જોઈ રહ્યો. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #24 -------------------------------------------------------------------------- ________________ નિમત્રણ [૧] બાદશાહ અહ૫ સમય સુધી મૈન રહે અને ત્યારપછી થાનસિંહ પ્રત્યે સ્મિત પૂર્ણ દષ્ટિ ફેંકતો બોલ્યાઃ”હારા મા નમાં એક નવીન કલ૫ના ઉદ્ભવી છે. : “જી હજૂર.” થાનસિંહે ઉત્સુક્તાપૂર્ણ સ્વરે કહ્યું. એજ કે જેનાચાર્ય હરવિજયસૂરિજીને અહિં આવવા માટે નિમંત્રણ કરવું.” અકબર બેલ્ય. આપના એ વિચાર પ્રત્યે અમારી ઉભયની સંમતિ છે.” ઈતિમાદખાન . “ વારુ, ત્યારે નિમન્ત્રણ લઈને અહિંથી કેને મોકલવા?” અકબરે પ્રશ્ન કર્યો. કમાલ અને મોદીને મોકલીએ તો તે વધારે ઠીક થઈ પડશે.” થાનસિંહ અકબરને સૂચના કરી તરત જ કમાલ અને મોદીને ત્યાં બોલાવવામાં આવ્યા. અકબરે તરત જ એક રૂકકો લખી કાઢ્યો અને ઇતિમાદખાનને તેના પર મહેર કરવાની આજ્ઞા આપી. ઈતિમાદખાને તે રૂકા પર મહેર કરી એટલે બાદશાહે તે રૂકકે થાનસિંહને આપે અને તે વાંચવા ફરમાવ્યું. થાનસિંહે તે વાંચવા માંડ્યો. તેમાં આ પ્રમાણે લખેલું હતું. ગુજરાત પ્રાન્તના સૂબા શાહબુદિન અહમદખાન જોગ વિશેષમાં જણાવવાનું કે, આ રો લાવનાર સાદી અને કમાલ જૈનાચાર્ય શ્રી હીરવિજયસૂરિજીને તેડવા માટે તમારા તરફ આવેલા છે અને તેથી તમારે તેમને હાથી, ઘેડા, પાલખી અને બીજી રાજ્યસામગ્રી સાથે સન્માન અને ધામધૂમપૂર્વક સત્વર અમારા તરફ રવાના કરવા. એજ લિ. સુલતાન જલાઉદિન મહમદ અકબર “કેમ થાનસિંહ, આમાં કંઈ સુધારે વધારે કરવાની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com Page #25 -------------------------------------------------------------------------- ________________ ૧૨] ધર્મ જીજ્ઞાસુ અકબર. જરૂર છે કે?” થાનસિંહરકો વાંચી રહ્યો, એટલે બાદશાહે પૂછયું. ના જહાંપનાહ” થાનસિંહે ઉત્તર આપે. હારે જહાંપનાહને એક નમ્ર વિનંતી કરવાની છે ?” ઇતિમાદખાન છે. શી?” અકબરે જીજ્ઞાસાપૂર્ણ સ્વરે કહ્યું. “એજ કે ચંપાને એકાન્તવાસમાંથી વેળાસર મુક્ત કરવાની આજ્ઞા જહાંપનાહે આપવાની જરૂર છે.” “ ખાનસાહેબ! તમારી સૂચના તરફ હું સંપૂર્ણ લક્ષ્ય આપીશ. મહેં જેટલી મુદત સુધી તેને એકાન્તવાસમાં રાખવાનો નિશ્ચય કર્યો હતો, તેમાં ઘટાડો કરવાનું મહેં હારા મનમાં કયારનુંયે નક્કી કરી દીધું છે.” પરંતુ આચાર્યશ્રી અત્રે આવે ત્યાર પહેલાં તે તેને મુક્તિ મળી જશેને ?” થાનસિહે નમ્રતાપૂર્ણ સ્વરે કહ્યું. હા તે બદલ તમે તદ્દન નિશ્ચિત રહે.” “જહાંપનાહની આજ્ઞા અમનેશિરસાવંદ્ય છે.” ઇતિમાદખાન અને શાનસિંહ સાથે જ બોલી ઉઠ્યા. ત્યાર પછી શહેનશાહ અકબરે ગુજરાતના અખાપર લખેલે રૂછો કમાલ અને ચાંદીને સ્વાધીન કરતાં કહ્યું -“જાએ, જેનાચાર્ય હીરવિજયસૂરિજીને માર્ગમાં કઈ પણ જાતની અડણ પડવા દેશે નહિ. તેમને સન્માનપૂર્વક તેડી લાવીને સત્વર પાછા આવજે.” કમાલ અને ગાદીએ બાદશાહને કુર્નિસ બજાવી અને ત્યાંથી ચાલતા થયા. થાનસિંહ અને ઇતિમાદખાન પણ બાદશાહને નમન કરીને પોતપોતાના નિવાસસ્થાન તરફ વળ્યા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com Page #26 -------------------------------------------------------------------------- ________________ [૧૩] કાછની મુલાકાત. પ્રકરણ ૩ જું. કાજીની મુલાકાત, સૃષ્ટિ ઈશ્વર નિર્મિત છે. સૂર્ય ચન્દ્રનું તેજ, ન મંડળમાં સ્વેચ્છાનુસાર વિહાર કરનારી વિદ્યુલ્લતાનું ચાંચલ્ય અને માસાના દિવસમાં કાન ફાડી નાખે તેવી ગર્જના કરનારે મેઘ, એ બધું કેણે ઉત્પન્ન કર્યું ? વૃક્ષરૂપ વલ્લભને કોટિ કરતી હોય તેમ વિંટળાઈ રહેલી આ લતાઓમાં મેહકતા કેણે મૂકી ? મહાન પર્વતના શિખર પરથી રાત્રિ દિવસ અખંડ રીતે ખળ ખળ કરતું જળ કેની આજ્ઞાથી વહ્યા કરે છે? જોવામાં મનેહર, સુંઘવામાં સુરભિમય; પરંતુ ચૂંટવા જતાં હાથની આંગબીમાં કંટક ભેંકાય એવા છેડમાં સુરમ્ય ગુલાબનાં પુષ્પો કેની આજ્ઞાથી ખીલે છે? એ બધી સર્વ શકિતમાન અલ્લાનીજ અગોધ, અગમ્ય અને અનંત લીલા છે. સ્વર્ગ અને મત્સ્ય. લેકને ઉત્પાદક અલ્લાજ છે. અખીલ સૃષ્ટિ અલ્લાનીજ છે. અર્થાત સૃષ્ટિ અલ્લામય–ઈશ્વરમય છે; પરંતુ મનુષ્ય! ઈશ્વર નિર્મિત સૃષ્ટિ પર પિતાને અધિકાર ચલાવનાર અને પિતાની બુદ્ધિમત્તાને આડંબર ધારણ કરનાર મનુષ્ય ! અરે ખુદા ! મનુષ્યની ઉત્પત્તિમાં ઈશ્વરની લીલા દશ્યમાન થતી નથી! શયતાનના સામ્રાજ્યમાં ધાતુ અને રસનું મિશ્રણ થવાથી મનુષ્યની ઉત્પત્તિ થઈ હશે ! એક હાનું સરખું મનુષ્યપ્રાણું વિશ્વનિચંતા ઈશ્વર બદલ નાસ્તિક મતનું પ્રતિપાદન કરવા મંડી જાય છે. દીપક દષ્ટિએ પડતાંની સાથે જ તેને પ્રકાશ પ્રાપ્ત કરવાને અક્ષમ્ય અને હાસ્યાસ્પદ પ્રયત્ન કરનારા પતંગીઆની પેઠે આ સૃષ્ટિમાં જન્મ પામ્યા પછી મૃત્યુ થતાં સુધી ઈશ્વરી સંકેતના કપિલ કલ્પિત રીતે ભળતાજ અર્થ ઉપજાવી કાઢનારા મનુષ્ય પ્રાણી ! કાચના શીશાને પાટાઘાત થતાની સાથે જ તેના સહસશ: ટુકડા થઈ જાય છે, તેવી જ રીતે અલ્પ સમયમાંજ હતે ન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com Page #27 -------------------------------------------------------------------------- ________________ [૧૪] ધમ જીજ્ઞાસુ અકબર. હતે થઈ જાય તેવે આ ક્ષણભંગુર દેહ તું હારી માલિકોને માને છે કે હારી આશા, હારૂં સામર્થ્ય, હારી ઈચ્છા એ સઘળાં આજની રાત્રિ પણ ટકી રહેશે કે કેમ, તે માટે હારી સંપૂર્ણ ખાત્રી છે કે તું જાણે છે કે ત્યારે આ રૂપવાન દેહ અલ્પ સમયમાં જ બળીને ખાકસાર થઈ જનાર છે? અથવા તે તે કબ્રમાં દટાઈ જવાનો છે? જ્યારે જ્યારે તું ઈશ્વરેચ્છા વિરૂદ્ધ અમુક કાર્ય કરવા માટે તત્પર થાય છે, ત્યારે ત્યારે તે હને થપ્પડ લગાવીને હારું કાર્ય પાર પડવા દેતા નથી. ક્ષણે ક્ષણે તે હને પિતાની સત્તાનું ભાન કરાવીને ત્યારે ગર્વ તેડી પાડે છે, પરંતુ એ અદ્રષ્ટ ઈશ્વરી સંકેત હારા પોતાના શુભ માટે જ છે, એ તું સ્વમજે છે કે તું એવું જ્યારે માનવા લાગીશ, ત્યારે ત્યારે કીતિધ્વજ અખિલ વિશ્વમાં ફરકવા લાગશે એમ હુને નથી લાગતું કે? અહા, હારું રાજય, હારે ધર્મ એ બધું કેવી રીતે ચલાવું છું. ઉદાહરણ આપનાર પતેજ તદનુસાર ન વર્તે તે તે કેવી રીતે યશસ્વી નિવડે! મહારું રાજ્ય, હારે ધર્મ અને મ્હારૂં સર્વસ્વ હું ઈશ્વરને જ ચરણ ધરી દઉં તે? તે દયાળુ છે, સર્વ શકિતમાન છે, તે જ મહને સત્ય માર્ગ બતાવશે. “ અલ્લા હો અકબર” બાદશાહ અકબર આ પ્રમાણે વિચાર તલ્લીન થયેલ રાજ મહાલયની સમીપમાં આવી રહેલા ઉધાનમાંની એક પત્થરની બેઠક પર બેઠો હતો. એવામાં તેની નજર સ્ટામેની પુષ્પલતા તરફ ગઈ. એક માળી વિવિધ પ્રકારનાં પુષ્પ તેમ તેડીને પિતાના ખભા પરની ઝેળીમાં નાંખતે હતે. તેણે એટલાં બધાં પુષ્પ ચુંટી લીધાં હતાં કે તેની ઝેળી મોં સુધી પુષ્પોથી ભરાઈ ગઈ હતી, પરંતુ પુપે તેડતાં તેડતાં સંગીતની ધૂનમાં ચડેલા માળીને તેનું ભાન નહોતું. અંતે જ્યારે પુપિઝેળીમાંથી ઉભરાઈ જવાં લાગ્યાં અને તેના ચરણ પર પછડાઈને નીચે પડવાં લાગ્યાં, ત્યારે જ તે સંગીતની ધૂનમાંથી ચમકયે. હમણાં જ અખિલ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #28 -------------------------------------------------------------------------- ________________ કાજીની મુલાકાત. [ ૧૫ ] સૃષ્ટિ પર અંધકારનું સામ્રાજ્ય વિસ્તૃત થઈ જશે, એમ લાગવાથી માળી ઉતાવળે પગલે ઉદ્યાનમાંથી જવા લાગ્યા. અમરે માળીને ઉતાવળે પગલે જતા જોયા. અત્યાર સુધી તે તેના પ્રત્યે એકી ટસે તાકી રહ્યો હતા. કાણુ જાણે બાદશાહના મનમાં શું એ વિચાર ઉદ્ભવ્યે કે તેણે માળીને અવાજ કરીને પોતાની પાસે મેલાન્ગેા. તે માદશાહ અકબરને જોતાંની સાથેજ માળી ચમકયા. ને બાદશાહ પાસે આવી ઘુંટડીએ પડીને તેને સલામ કરી. એટલે અકબરે પૂછ્યું: “ કેમ ! આ પુષ્પ તું કાના માટે લઈ જાય છે?” “ બેગમ સાહેબા માટે. ” માળીએ નમ્રતાથી ઉત્તર આપ્યા. અકબર સૈાન રહ્યો. માળી પણ નીચુ જોઇને ઉભે હતા. અંતે એક નિ:શ્વાસ નાખીને અકબર ખાલ્યે: “ તું આ બધા પુષ્પા પદ્માના અ’તઃપુરમાં લઈ જા. ” “ જી હાર જેવી આજ્ઞા. ” એટલુ મેલીને માળી બાદશાહને સલામ કરીને ત્યાંથી ચાલ્યા ગયા. અકબર વિચાર તન્દ્રાને અધીન થયા. માળી ઉભા રહ્યો કે ચાલ્યા ગયા હતા, તેનું તેને ભાન રહ્યું નહિ. અકબર પહેલાં વિચાર મગ્ન જણાતા હતા, ત્યારે તેની મુખમુદ્રા પર ગાંભીર્ય અને સમાધાન વૃતિની છાયા દ્રષ્ટિગોચર થતી હતી; પરંતુ અત્યારે તેની મુખમુદ્રા પર અસાષની છાયા સ્પષ્ટ રીતે જણાઇ આવતી હતી. તેના કપાળમાં કરચલીઓ પડી. અત્યાર સુધી નિશ્ચલ રીતે ખેાળામાં પડી રહેલા હસ્ત ઉંચા થયા. અકબર ટટ્ટાર થયા. આળસ મરડી નિ:શ્વાસ નાંખતાં તે બાલ્યે: “ પદ્મા ! આ ! હઠીલી પદ્મા ! ” " પુન: ખાદશાહે અલ્પ સમય સુધી મૈન ધારણ કર્યું. પ્રણયની વચિત્રતા અદલ તે વિચાર કરવા લાગ્યા. કપાળ પર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com Page #29 -------------------------------------------------------------------------- ________________ [૧૬] ધમાસુ અકબર. હાથ ફેરવતે ફેરવતે તે બોલ્યો. “હવે હું એ સંબંધી વિચાર જ કરીશ નહિ. પ્રણયના ત્રાસદાયક વિચારને આધીન હું નહિ જ થાઉં ! પ્રણયની લુપતાને વિવશ થવા કરતાં રાત્રિ દિવસ અલ્લાનું ચિત્વન કર્યા કરવું એ કંઈ ઓછું શ્રેયસ્કર નથી.” “ અત્યારે એવી શું ગંભીર ખટપટમાં પડ્યા છે, જહાંપનાહ!” બાદશાહની બેઠકની પછવાડેથી અવાજ આવ્યું. બાદશાહે પાછું ફરીને જોયું તે પોતાને પ્રિય મિત્ર બીરબલ શિર ઝુકાવીને ઉભે હતું. બીરબલને જોવાથી બાદશાહની વિચાર તન્દ્રા ઉડી ગઈ. તેણે સ્મિત કરતાં બીરબલને પૂછયું. કંઈ નવા જુની છે કે શું?” હા, કાજી આપને મળવા ઇરછે છે.” કાજી, શબ્દ સાંભળતાં જ અકબરની મુખમુદ્રા પર નાખુશીની છાયા ફરી વળી. કંઈ પણ બોલ્યા સિવાય અકબર બીરબલ પ્રત્યે શેડી વાર સુધી એકી ટસે તાકી રહ્યો અને પછી ગંભીર સ્વરે બોલ્યા: “બીરબલ, આ કાજી ને શામાટે મળવા ઈચ્છે છે તે તું જાણે છે કે ?” ના જહાંપનાહ.” બાદશાહની બદલાતી મુખચર્યાનું નિરીક્ષણ કરતો બીરબલ બોલ્ય. “તેની સાથે ત્યારે મેળાપ કેવી રીતે થયે?” “હું આપને રાજમહાલયમાં મળવા માટે ગયે, ત્યારે તે રાજમહાલયની દેવડી પાસે બેઠા હતા. આપ રાજમહાલયમાં નથી, પરંતુ ઉદ્યાનમાં છે એવી બાતમી અને દેવડી પરના પહેરેગીરે આપી એટલે હું આ તરફ આવવા નીકળે. કાજી પણ હારી પાછળ આવવા લાગ્યો અને આપની મુલાકાત કરાવી આપવાની તેણે હુને વિનંતી કરી છે. હું તેને બહાર ઉો રાખીને આપની આજ્ઞા માગવા આવ્યે છું.” ઠીક ” અકબર ઉદ્ધિ સ્વરે છે . Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com Page #30 -------------------------------------------------------------------------- ________________ કાછની મુલાકાત. [૧૭ “બીરબલ, જ્યારે જ્યારે આવી ગડમથલ ઉપસ્થિત થાય છે, ત્યારે ત્યારે હારી ક્રોધાવાળા ભયંકર સ્વરૂપ ધારણ કરે છે. આ કાછ મ્હારા રાજકાર્યભાર વિષે ભળતી જ ચર્ચાઓ ઉપસ્થિત કરવાને ધધ લઈ બેઠે હેાય એમ મને લાગે છે.” “શા ઉપરથી આપ એમ કહે છે?” બીરબલે આશ્ચર્યથી પૂછ્યું. હું ખુલાસે કરૂં છું.” એમ કહી અકબરે બોલવું શરૂ કર્યું. “ફતેહપુર સિક્રિના દક્ષિણ તરફના સીમાડે કેટલાક ગરીબ રાજપૂતનાં ઘર આવી રહેલાં છે અને ત્યાંથી થોડે દૂર સરકારી જમીનને એક વિશાળ ટુકડે છે. આ જમીનને ટુકડે મેળવવા માટે કાજીએ હને વારંવાર અરજ ગુજારી છે. એક વખત હે તે જમીનને તે શું ઉપયોગ કરવા માગે છે તે બાબતમાં પૂછયું, પરંતુ તે બાબતમાં તેને ખુલાસે મને ઈષ્ટ જણાય નહતો. એ જમીન મેળવવામાં તેને ઉદ્દેશ હજુને શું શકમંદ જણાય છે?” * શકમંદ ! તેને આંતરિક ઉદ્દેશ અતિ દુષ્ટ છે. તે જમીન તેને હું આપવા ઈચ્છતે જ નથી. તેણે મને એવું જણાવ્યું છે કે તે ત્યાં એક મજીદ બાંધવા ઈચ્છે છે; પરંતુ આ એક પ્રકારનું અસત્ય બહાનું છે. રાજપૂતેના નિવાસસ્થાનની નજીકમાં મજીદ બંધાવીને તેઓને ગુપ્ત રીતે તે કનડગત કરવા ઈરછે છે, એ વાત હું ક્યારનોયે કળી ચુકી છું. હુને આ વર્તન પ્રત્યે ખરેખર કોધ ઉપજે છે. બીરબલ, આવી વ્યક્તિઓ અમારા ઇસ્લામી ધર્મને બદનામ કરે છે. જા, તું તેને કહી દે કે બાદશાહ અત્યારે તમારી મુલાકાત લઈ શકે તેમ નથી.” “પરંતુ.....”બીરબલ બોલતાં બોલતાં અટકી ગયે. “કેમ, વળી પરંતુ શું?” અકબર બે . Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com Page #31 -------------------------------------------------------------------------- ________________ ધર્મ જીજ્ઞાસુ અકબર. "C હુને લાગે છે કે માદશાહ સલામતે અત્યારે કાજીની [ ૧૮ ] મુલાકાત લીધી હોત તો ઠીક, ” c “ પણ તેનું ક ંઇ કારણ ? ” (C કારણ એજ કે જ્યારે તે આપને મળવાજ છે છે, ત્યારે આપ તેને અત્યારે ના પાડશે; તેપણ તે પુન: આવ્યા વગર રહેશે નહિ. જો તેને તે જમીન આપવી જ નથી, તે પછી તેને સ્પષ્ટ ઉત્તર અત્યારે જ આપી દેવામાં શી અડચણ છે? ’ બીરબલ, તુ હિંદુ હાવા છતાં પણ એક ઇસ્લામી કીરની તરફ્તારી શામાટે કરે છે? ' સ્મિત કરતાં ખાદશાહ ત્યેા. tr ,, “ જહાંપનાહ ” રખલે ખેલવું શરૂ કર્યુ, “ બાદશાહ અકબર ન્યાયી–ઉદાર અને ક્ષમાવન્ત છે; તેમજ તે કાઇ પણુ ધાર્મિક ઝગડાઓમાં નહિ પડતાં સર્વ ધર્મને સમાન ગણે છે, એ વાત સુશિક્ષિત જનસમાજ સારી રીતે જાણે છે. ઇસ્લામી ધર્મ, હિન્દુધર્મ અને બીજા પણ જૂદા જૂદા ધર્મો અત્યારે આપના જેવા ન્યાયી શહેનશાહના ઉદાર આશ્રય નીચે સુરક્ષિત રહેવા પામ્યા છે. આપ સર્વ જનતાને સમાન ગણા છે. ક્ષમા આપવામાં ઉદાર છે, તેવાજ અપરાધિઓને શાસન કરવાંમાં ક્રૂર છે. આપની પાસે રંક અને રાયને શુદ્ધ ન્યાય મળી શકે છે. હું કાજીની તરફદારી કરતા નથી; પરંતુ તેને આશામાં ને આશામાં ધક્કા ખવડાવવા કરતાં ચાકખા ઉત્તર આપી દેવામાં આવે તેા વધારે સારૂં "C "" ઠીક; જા ત્યારે તેને અહિં એલાવી લાવ ખીરખલ કુર્નિસ ખજાવીને ચાલતા થયા. ખાદશાહે તેના પ્રત્યે એક પ્રેમભરી દૃષ્ટિ ફેકી અને સ્વગત ખેલવા લાગ્યા: “ પેાતાનુ તેટલું સારૂ અને બીજાનુ તેટલું ખાટુ એવું સૌ કાઇ માને છે; પર ંતુ તેમ માનવું એ ભૂલ છે. હું આખા ભારતવર્ષ ના શહેનશાહ છું. સામાન્ય જનસમાજ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #32 -------------------------------------------------------------------------- ________________ કાજીની મુલાકાત, [૧૯] કરતાં હું મહા પદ પામેલ છું. અખિલ ભારતવર્ષની પ્રજાને શુદ્ધ ન્યાય આપીને તેમનું સંરક્ષણ કરવું એજ હારૂં પરમ કર્તવ્ય છે. ઈસ્લામીએ અને હિન્દુઓ અને પ્રત્યે સમાન દષ્ટિ રાખવી એ હારી ફરજ છે. હારી શીતળ છાયા નીચે નિવાસ કરતી સિકિની ગરીબ રાજપૂત પ્રજાને હારા ધર્મને ગુરૂ ત્રાસ આપે એ હારાથી કદિ પણ સહન થઈ શકશે નહિ. તેને ઉદ્દેશ હું કદિ પણ સફળ થવા દેનાર નથી.” અકબર આ પ્રમાણે વિચાર કરતે બેઠા હતા, એટલામાં બીરબલ કાજીને લઈને ત્યાં આવી પહોંચ્યા. કાજી બાદશાહને કુનિસ બજાવીને પિતાના ગળામાંની માળા હાથમાં લઈને તેના મણકા ફેરવતે બાદશાહ સામું જેતે ઉભે રહો. બીરબલ બાદશાહ બેઠે હતો તે બેઠકથી બે કદમ દૂર બાદશાહ અને કાજી પ્રત્યે દષ્ટિ ફેંકતે ઉભે. કાજી!” પિતાની સામેની પુષ્પલતા પ્રત્યે દષ્ટિ ફેંકતે અકબર ભવાં ચઢાવીને બે પરવાઈથી બે. “તમે અત્યારે હારી પાસે શામાટે આવ્યા છે તે હું હમજી ચકર્યો છું. સિક્રિમાં સરકારી જમીનનો ટુકડે મેળવવા માટે તમે હને અરજ ગુજારી છે અને તે બદલ હારો છેલ્લો નિર્ણય જાણવા માટે જ તમે આવ્યા છેને?” કાજીનું વય આશરે પચાસ વર્ષનું હતું, તેનું શરીર રૂષ્ટપુષ્ટ અને શ્યામવર્ણ હતું, તેની દાઢીના વેત થઈ ગયેલા કેશ વચ્ચે વચ્ચે પવનની લહરીઓને લીધે ફરફર ઉડી રહ્યા હતા. તેનાં ચક્ષુ બારિક હતાં, પરંતુ તેમાં હજી ચંચળતા હતી અને કંઠમાં તેણે ચાર પાંચ માળાઓ ઘાલેલી હતી. બાદશાહનાં અવગણના અને ક્રોધમિશ્રિત ઉપર્યુક્ત શબ્દો સાંભળીને કાજીએ પોતાના ઓષ્ટ દબાવ્યા અને બાદશાહ પ્રત્યે એક કોધપૂર્ણ દષ્ટિપાત ફેંકી પુન: માળા ફેરવતાં ફેરવતાં તે નમ્ર સ્વરે છે. “હાં, જહાંપનાહ, મડે તે જમીન બાબત આપ નામવરને બે ત્રણ વખત અરજ ગુજારી હતી, પરંતુ હજી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #33 -------------------------------------------------------------------------- ________________ [ ૧૦ ] ધર્મ જીજ્ઞાસુ અકબર. સુધી મ્હેને તે ખાખતના ખુલાસા મળ્યા નથી અને તેથી આજે બાદશાહ સલામતને તી આપવી પડી છે.’’ “કાજી ! ઈસ્લામી ધર્મ માટે તમારા હ્રદયમાં લાગણી હાય એ સ્વભાવિક છે; પરંતુ તેજ સ્થળે મસ્જીદ આંધવામાં તમારા શે ઉદ્દેશ છે તે હું જાણવા ઈચ્છું છું.” કાજી પ્રત્યે તીક્ષણ દષ્ટિ ફેંકતા બાદશાહ ખેલ્યા. “જહાંપનાહ” હવે પેાતાના હેતુને બાદશાહ તરફથી અનુમતિ મળશે એમ લાગવાથી મનમાં ને મનમાં આનંદ પામતા કાજી નમ્ર સ્વરે મેલ્યા: “ જે જમીનની આસપાસ કેટલાક અલ્લાના ઉપાસકેા રહેતા હેાવાથી તેમની નિમાજ પઢવાની સગવડ સચવાય એ હેતુથીજ—” “ એટલે ? અકખર ઈસ્લામી ધર્મની ઉન્નતિ કરવામાં એન્રરકાર રહે છે એમ તમારૂં માનવું છે ? ” '' નહિ, નહિ; ” કાછ વિસ્મિત થયા હાય એમ ચમકી ને આણ્યે. “ુારી માન્યતા એવી છેજ નહિ; પરંતુ જહાંપનાહું, આપ જનસમાજનુ ગમે તેટલું શ્રેય કરવાના શ્રમ લ્યે, તાપણુ તે ઐહિક કલ્યાણ જ ગણી શકાય. અને તે ઐહિક કલ્યાણ કરતાં વધારે શ્રેષ્ઠ સામાજિક કલ્યાણ કરવાની જવાખદારી અલ્લાએ અમારા શિર પર મૂકી છે. અલ્લાના ઉપદેશથી જ જનતાનું કલ્યાણ થાય તે વધારે સારૂં ગણી શકાય. "" ઃઃ હવે અકબરના કાધના પાર રહ્યો નહિ. તાપણુ તે પેતાના ક્રોધ શમાવી દઇને મૃદુ સ્વરે એક્લ્યા. “ જનસમાજના કલ્યાણાર્થે જે જે પ્રયત્ના કરૂ છું, તે અલ્લાની ઇચ્છાથી નથી કરતા, એ તમે શી રીતે જાણી શકયા ? મહમદ પયગમ્બરના પ્રત્યેક અનુયાયી માટે હું... પૂજય બુદ્ધિ ધરાવું છું; પર ંતુ કંઇ કાર્ય કરતી વખતે મ્હારે મ્હારી સમસ્ત પ્રજાના કલ્યાણના પશુ વિચાર કરવા જોઇએ. ઇસ્લામીએ અને રજપૂતા, એ બન્ને પ્રજાની વચ્ચે કાઇપણ જાતના ક્ષુદ્ર શૈક ભાવ રાખવાની મ્હને કઇ પણુ આવશ્યકતા જણાતી નથી. ” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com Page #34 -------------------------------------------------------------------------- ________________ કાછની મુલાકાત. [૨૧] ડીવાર અકબર ન રહ્યો. તેણે કાજી પ્રત્યે તીક્ષણ દ્રષ્ટિ ફેંકી. પિતાના ઉપદેશની અસર કાજીની મુખમુદ્રાપર થઇ નથી એમ લાગવાથી અકબર પુનઃ બે: “કાજી, તમે જે જમીનની માગણી કરે છે તે તમને નહિ આપવા માટે હિન્દુ પ્રજા તરફથી મહને સેંકડો અરજીઓ મળી છે. તે ઉપરથી આ જમીન આપવાનું પરિણામ મારા બેઉ અંગે વચ્ચે ક્લેશ વધારનારૂં મને જણાય છે, જેથી હું તમને તે જગ્યા આપી શકતો નથી. ” “ઠીક, પરંતુ તે જમીનની નજદીકમાં બીજા કેટલાક ઈસ્લામીઓ રહે છે તેઓ પિતાની જમીન હુને વેચાતી આપવા– ” “તેમને પિતાની જમીન વેચવી હશે તે શાનશાહ તે ખરીદવાને શક્તિવાન છે.” અકબર વચ્ચેજ બેલી ઉઠઃ “તે સ્થળની નજીકમાં તમને એક તસુ જેટલી પણ જમીન મળે નહિ એવી હારી ઇચ્છા છે.” એટલું બોલીને બાદશાહ મન રહ્યો. બીરબલે એક દીર્ધ નિ:શ્વાસ મૂકો. તે કાજી પ્રત્યે સાશંક દષ્ટિ ફેંકવા લાગ્યા, પરંતુ કાજીની મુખમુદ્દા પર ક્રોધ, આશ્ચર્ય કિવા નિરાશાની છાયા સરખી પણ તે જોઈ શકશે નહિ. અલ્પ સમય પછી કંઈ યાદ આવ્યું હોય તેમ કાજી બોલ્યા: “પિતાના રાજ્યમાં ઈચ્છાનુસાર અધિકાર ચલાવવાને જહાંપનાહને હક્ક છે, પરંતુ મટ્યલેકના રાજ્ય પર પિતાને અધિકાર ચલાવનાર આપને તેમજ સર્વ નૃપતિઓને અલાના સિંહાસન પાસે પિતાના શિર– સબુર !” અકબર ધુરકી ઉઠ્યો: “તમે અહીં ઉપદેશ સંભળાવવા માટે આવ્યા નથી. તમને જે ખુલાસે જેતે હતે તે મળી ગયેલ છે. જાઓ!” “અલ્લા જહાંપનાહનું રક્ષણ કરે.” એટલા અસ્પષ્ટ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com Page #35 -------------------------------------------------------------------------- ________________ [ 3 ] ધ જીજ્ઞાસુ અાર. શબ્દો એલીને કાજી ત્યાંથી ચાલતા થયા. ખીરબલ પણ તેને ઉદ્યાનની બહાર મૂકી આવવા માટે તેની પાછળ જવા લાગ્યા. બાદશાહે માત્ર કાજી પ્રત્યે તિરસ્કાર સૂચક દૃષ્ટિ ફેંકી. અલ્પ સમયમાંજ મીરબલ પાછે આબ્યા. એટલે સ્મિત કરતાં અકબર આહ્યા. ખીરમલ ! મ્હારા હૃદયમાંના “ ઉભરા કાઢવાથી હવે મ્હારા ક્રોષ કંઇક શાંત થયા છે. ” '' પરંતુ હિંદુ પ્રજાના કલ્યાણના વિચાર કરીને આપે આજે ઉદાર પગલું ભર્યું છે, તેનું કંઇ ભલતુ જ પરિણામ ન આાવે તે સારૂ ! ” ઔરખલ ચિન્તાતુર મુખમુદ્રા કરીને ધીમેથી આવ્યેા. “ એટલે ? તે મ્હારા પ્રાણ તેા રવાના પ્રયત્ન નહિ કરેને ? ” બાદશાહ ખડખડ હસી પડયા. '' કદાચ તેમ તેમ પણ ખને. આ ખામતમાં આપણે ખાસ સાવધાનતા રાખવાની જરૂર છે. ” ખીરમલ ગંભીર સ્વરે ખેલ્યા. “ ઠીક છે, પ્રસંગ આવ્યે સા થઈ રહેશે. ” પ્રકરણ ૪ થુ. જીજીઆવેરાના જુલમ. આજે આખા દિવસ વૃષ્ટિ થયા કરી હતી. અત્યારે પણ વરસાદ ઝરમર ઝરમર વરસી રહ્યો હતા. અજવાળી રાત્રિ હાવા છતાં આકાશ વાદળાંથી એવું છવાઈ રહ્યું હતુ કે ચન્દ્ર દર્શન થઈ શકતાં નહાતાં. અર્થાત સત્ર અધકાર વ્યાપી રહ્યો હતા. વચ્ચે વચ્ચે વિજળીના ચમકારા થતા હતા. વળી મેઘગર્જના ભ્રુણુ કાન ફાડી નાખે તેવી જ વાર વાર થયા કરતી હતી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #36 -------------------------------------------------------------------------- ________________ જીજીઆવેરાના જીલમ. [ 13 ] તેહપુરસિક્રિની દક્ષિણ બાજુના સીમાડાપરના ગ્રાલ ઝુંપડામાં ગરીબ રાજપુતે રહેતા હતા. મહેનત મજુરી કરીને તેઓ પેાતાના ઉદર નિર્વાહ ચલાવતા હતા. ખાજુના જંગલમાંથી મેળવેલા વાંસના કકડાને ઝાડનાં પાદડાંના આચ્છાદનવાળા ઝુંપડાના આશરા તે રજપૂતા ઉભા કરતા, તેથી વરસાદે આજે બિચારા ગરીબ લેાકેાના ઝુંપડામાં પાણી પાણી કરી મૂકયું! એક ઝુ ંપડાની તે એવી દુર્દશા થઈ હતી કે કહેવાની વાત જ નહિ ઝુંપડીની એક બાજૂની એથ વિખાઇ પડી હાવાથી, અંદર એક તસુ જેટલી જમીન પણ કારી રહી નહેાતી. ઝુંપડીમાં દીપક તેા હાયજ કયાંથી ? વચ્ચે વચ્ચે વિજળીના ચમકારા થતા, તેના પ્રકાશવડે એટલું જોઇ શકાતું હતું કે તે ઝુંપડીના મધ્ય ભાગમાં એક સ્ત્રી અસ્તવ્યસ્ત સ્થિતિમાં પી હતી. તે સત્તી મરણ પામેલી હાવી જોઇએ, કારણ કે તેના આશિકા પાસે બેઠેલા તે મૃત સ્ત્રીના પતિ દુ:ખના નિ:શ્વાસ મુકતા હતા. તેણે ઘણીવાર સુધી છાનું છાનું રડયા કર્યું; પરંતુ લાંખા સમય સુધી તેનાથી તેમ થઈ શકયું નહિ. આખરે તે પોતાની મૃત પત્નીને કેપિટ કરીને માટેથી રૂદન કરવા લાગ્યા. બહાર ભયંકર મેઘ ગર્જના થવા લાગી. વિજળીએ માત્ર અ ક્ષણુ આ દેખાવ જોઇ લીધા અને તે પુન: અદૃશ્ય થઈ ગઈ. અને ઝુંપડીમાં પુન: અંધકાર વ્યાપી ગયા. પેલા પુરૂષ હજી રૂદન કરતા હતા; તેવામાં તેને ક ંઈક યાદ આવ્યું. તે રડતા ખધ થયા. પેાતાની પત્નીના વક્ષ:સ્થળપર મૂકેલું પેાતાનુ શિર તેણે ઉંચકયું અને એક દિ નિઃશ્વાસ નાખીને ઝટ દઈને તે ઉભે થઇ ગયા. અત્યાર સુધી તેને પેાતાના ન્હાના અને વ્હાલા પુત્રની સ્મૃતિ નહાતી. હવે તે તેને યાદ આવ્યા, તરતજ તે ઝુ ંપડીના એક ખ્શામાં ગયા અને એકફાટેલી ગાઇડીમાં વિટાએલું બાળક તેણે ઉચકયુ. તે બાળકને એક સપ્રેમ ચુંબન કરીને તેને છાતી સરસું ચાંપતા તે પુરૂષ અશ્રુપૂર્ણ નયને ખેલ્યા. “ બેટા! ત્હારી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #37 -------------------------------------------------------------------------- ________________ [ ૨૪ ] ધમ જીજ્ઞાસુ અકબર. ,, માતા હારા ત્યાગ કરીને ચાલી ગઇ છે. ’ ખેલતાં તેનાથી માટેથી રડી જવાયું. એટલુ ખેલતાં પ્રિયપાઠક ! ખિચારૂં અજ્ઞાન ખ઼ાળક પિતાના રૂદનના અર્થ શું સમજવાનું હતું? નિદ્રામાંથી જાગૃત થવાથી તેણે રડવા માંડયુ, બાળકના રૂદનથી તેના પન્નાનું હૈયું વધારે ભરાઇ આવ્યું. તેણે તે બાળકને પેાતાની મૃત પત્નીની છાતી પર સૂવાડયુ અને પત્ની તથા ખાળક બન્નેને સ્નેહાલિંગન દઈને તે છાતીફાટ રૂદન કરવા લાગ્યા. આ સ્થિતિમાં તે ઘણી વાર સુધી પડ્યો રહ્યો. ત્યારપછી જાગ્રત થઈને તેણે જોયું તે આકાશમાં વાદળાં વિખરાઇ જવાથી ચંદ્ર અમૃતધારા વર્ષોની રહ્યો હતા. મૃત દેહને ખાળવાની કંઇપણ વ્યવસ્થા કરવાના વિચાર કરીને તે ત્યાંથી ઉભા થયા અને પેાતાના આડાશી-પાડાશીઓને ખેલાવવા લાગ્યા; પરંતુ કોઈએ પ્રત્યુત્તર આપ્યા નહિ. નજીકના કોઇપણ ૐ પડામાંથી બિલકુલ અવાજ આવતા નહાતા. સર્વત્ર શાંતિ જણાતી હતી. શું બધાં ક્યાંયી નાસી ગયાં હશે કે ઉંઘતા હશે ? એમ વિચારતા તે પેાતાની ઝુપડીમાં પાછા આવ્યા અને પોતાની પત્નીની છાતી પર મસ્તક મુકીને રડવા લાગ્યા. અલ્પ સમયમાં જ તેણે ઘેાડાના ડાબલાના અવાજ સાં બન્યા. તેણે કાન માંડ્યા. ઘેાડા નજીકમાં જ આવી પહોંચ્યા હાવા જોઇએ એવી તેની પ્રતીતિ થઇ. પેાતાને કદાચિત્ અનાયાસે મદદ મળી આવશે, એવી આશાથી તે ઝુંપડીના દ્વારપાસે આાવીને ઉભેા. ચન્દ્રના ઉજ્જવલ પ્રકાશમાં તેણે ખારણામાં આવીને જોયુ. તા ચાર ઘેાડેસ્વારીને પેાતાની ઝુ’પડી સમીપ આવી પહેાંચેલા જોયા. તે ઘેાડેસ્વારામાંના એક ખેલ્યું: “ અરે, એ શયતાન, જરા અહિં આવી જા જોઈએ ? ” આ હકૂમના અનાદર કરીને ઝુ’પડીમાં પાછું ચાલ્યા જવું એ અશકય હતુ. રાધાજી (જે તેનુ નામ હતું) ધ્રૂજતા શરીરે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #38 -------------------------------------------------------------------------- ________________ વાવેરાના હુડીમ. [ ૨૫ ] આગળ ચાલ્યે. મહા મુશિખતે ડગલા ભરતા રાધાજી પ્રત્યે ડાળા ઘરકાવતા પેલા ઘેાડેસ્વાર ખેલ્યા: “ તાકીદ કર, બદમાશ ! ” હવે રાધેાજીની ખાત્રી થઇ કે કાઇ. ન્હાના સૂના અધિ. કારી પોતાના નિત્યના અત્યાચાર કરવા સારૂ નીકળ્યે છે; કારણકે પેાતાની પ્રજા સુખી રહી શકે એવા કાયદાઓ ઘડવાનું કામ જોકે શહેનશાહ અકબરના હાથમાં હતુ; પરંતુ તે કાનૂનાની ખજાવણી કરનારા તેા આવા ન્હાના સુના અધિકારીએ જ હતા. આથી જ અકખરને ખખર પશુ નહાતી કે ગુપ્ત રીતે પેાતાની પ્રજા પર કેવા સ્કૂલમ થયા કરતા હતા. જીજીઆ વેરાના બહાના હેઠળ તેના કેટલાક અમલદારો ગરીખ અને અશિક્ષિત લેાકેાને રજાડીને તેમની પાસેથી પૈસા એકલતા અને પેાતાના ખિસ્સા નાણાથી તર કરતા હતા. આ કારણથી જ ગરીખ લેાકેા અધિકારીનુ નામ સાંભળતાં કપી ઉડતા. રાઘાજી ઘોડેસ્વારીને જોઈને ધ્રુજી ઉઠયેા હતા તેનુ પણ એજ કારણ હતું; પરંતુ કાળના મ્હોંમા મળિ રૂપે પડયા સિવાય છૂટકેાજ નથી એમ ધારીને રાઘાજી તે અધિકારી પાસે જઇને ઉભા. ,, “ શયતાન ! જીજીઆવેરા જલદી લાવ. ” પેલા મુસલમાન ઘેાડેસ્વાર મેલ્યું. રાધાજી માન ઉભા રહ્યો. પેાતાના શા હવાલ થાય છે તેની તે ધૈર્યથી રાહ જોવા લાગ્યા. “ કાન ફૂટી ગયા છે કે ? ” પેલા મુસલમાન સ્વાર હવે રાતા પીળા થઇ ગયા અને એલ્યું. “ પૈસા લાવ. જીજીઆ વેરા સત્વર આપી દે. ” “ મ્હારી પાસે પૈસા નથી જેથી જીજીઆ વેરા આપવાની મ્હારી શક્તિ નથી. ” રાધેાજી નમ્ર સ્વરે આણ્યે. "" 3 Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #39 -------------------------------------------------------------------------- ________________ [૨૬] ધર્મ જીજ્ઞાસુ અકબરે “ અરે પાગલ, પૈસા આપે છે કે કેદ કરૂં ? ” પેલેા ધોડેસ્વાર ઘેાડા પરથી નીચે ઉતરીને રાધેાજી પાસે આવ્યા અને તેના બન્ને હાથ પકડીને ખેલ્યા. ગરીબ મનુષ્યા મેાટા માણસાનાં કે અધિકારીએનાં અ પમાન કારક વચના સાંભળવા માટે ટેવાયલાં હેાય છે. ગરીમાઇએ કુદરતી રીતે તેમના સ્વભાવમાં નમ્રતા મૂકી હાય છે; પરંતુ જ્યારે સહન શીલતાની પરાકાષ્ટા થાય છે ત્યારે તે નમ્રતા પણ ઉગ્રતાનું સ્વરૂપ ધારણ કર્યાં વગર રહી શકતી નથી. અત્યાર સુધી શાંત રહેલા રાઘાજીના પિત્તો હવે હાથથી ગયા. આજે પેાતાની પ્રિય પત્નીનું મૃત્યુ થયું હાવાથી તેનું ચિત્ત ઉદ્વિગ્ન હતું. વળી અતિ વૃષ્ટિને લીધે તેની કંગાલ ઝુંપડીનેા આશ્રય પણ ચુંથાઈ ગયા હતા. મૃત પત્નીના શખની અતક્રિયા કરવા માટે આડાશી-પાડેાશીને એલાવતાં તેમાં પણ તેને નિરાશા જ પ્રાપ્ત થઇ હતી. આ પ્રમાણે તેના હૃદયમાં અગ્નિની જવાળા ભડભડ બળી રહી હતી, તેવામાં આ ઘેાડેસ્વારીની મદદ મળવાને અદલે મુસલમાન સ્વા૨ે રાધેાજીના હાથ પકડયા. એટલે રાઘેા જીનાં મિજાજ હાથથી ગયા. તેના હૃદયમાં સગળી રહેલા અગ્નિમાં ધી હામાયું, તેણે જોસથી મુસલમાન સ્વારના હાથમાંથી પોતાના હાથ છેાડાવી દીધા અને તેના પેટમાં એક જોસથી પાડુ લગાવી દઇને તે ઘેાડેસ્વારને ધળ ચાટતા કરી દીધા. પેાતાને સંતાપનારને ચેાગ્ય શાસન આપીને રાઘાજી પેતાની ઝુંપડીમાં ચાલ્યા ગયા અને ગભરાટમાં રડતા બાળકને ખથમાં લઈ છાનું રાખવા લાગ્યા; પરંતુ ઝુંપડીનેા આશ્રય લેવાથી શું કાયદો થવાના હતા? તે કંઇ થોડાજ એકાદ મજબુત કિલ્લા હતા! પેલા ઘોડેસ્વાર તરતજ ઉભા થયા અને પેાતાના હાથમાં ખુલ્લી સમશેર પકડીને ઝુંપડીમાં દાખલ થયા. રાઘેા જીએ તરતજ પેાતાના આડાશી-પાડાશીને મદદે ખેલાવવા માટે ખુમા પાડી પણ તે મુસલમાન સ્વાર તેથી સહેજ પણ ભય પામ્યા નહિ, મૃતપત્નીના શણ પાસે બેઠેલા રાઘેાજીની ખાથમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #40 -------------------------------------------------------------------------- ________________ જીજીઆવેરાનો જુલમ. [૭] તેનું પ્રિય બાળક હતું. પેલે મુસલમાન સ્વાર રાજીના અંગપર ધર્યો એટલે તેને તેની સાથે દ્વયુદ્ધમાં ઉતરવું પડયું. લઢતાં લઢતાં રાજીના હાથમાંથી બાળક જમીન પર પડયું અને તે ગતપ્રાણુ થઈ ગયું. પિતાનું એકનું એક બાળક ગતપ્રાણ થએલું જોઈને રાજીને કંપારી આવી અને તે મૂચ્છોંગત થઈને ધરણું પર ઢળી પડયે. આ બનાવ બન્યા પછી પેલા મુસલમાન ઘડેસ્વારને જણાયું કે અહિંથી કંઈ પૈસા પાકે તે સંભવ નથી–આવી કંગાળ ઝુંપડીમાંથી કશું મળવાનું નથી, એમ વિચારીને તેઓ સઘળા ત્યાંથી ચાલ્યા જવાની તૈયારી કરતા હતા. એવામાં તે ઘોડેસ્વારોમાંના એકની દષ્ટિ રાજીની પત્ની તરફ ગઈ. શાન્ત નિદ્રા લેતી તે તરૂણી પર દષ્ટિ પડતાંની સાથે તેનું અપ્રતિમ લાવણ્ય જોઈને તે ઘોડેસ્વાર મહિત થયે. પ્રિય વાંચનાર! મનેવિકારને વિવશ થઈને મનુષ્ય કે મૂઢ બની જાય છે તે જુઓ ! આ જગતના પ્રારંભ કાળથી તે અદ્યાપિ પર્યત સૌન્દર્યની કલ્પનાઓએ પણ કેટલાયે મનુ ને કેવા નચાવ્યા છે? જે જે વસ્તુ પર મનુષ્ય અંત:કરણમાંની સૌદર્યક૯૫ના પિતાનું બળ અજમાવે છે, તે તે વસ્તુ પ્રાપ્ત કરવા માટે મનુષ્ય ગાંડાની પેઠે દેડાદેડકરી મુકે છે. ભલે પછી તે વસ્તુ ગમે તેવી ક્ષણભંગુર હય, ગમે તેવી ભ્રામક હોય કે ગમે તેવી અસત્ય હાય! શકુંતલાની પ્રતિમા કાઢીને અશ્રુ ઢાળનાર અને મૈત્રેયી પાસે શકુંતલાના સન્દર્યરસનું પૂર્ણ રીતે વર્ણન કરનારે રાજા દુષ્યન્ત પણ એક વખત આવી જ સૌન્દર્ય ક૯પનાને આધીન થયો હતો, તે પછી સાધારણ મનુષ્યની તે જાતજ શી? ટુંકામાં સૌદર્ય દેવ કે દાનવને પણ દીવાના બનાવે છે, તે પછી એક ઘોડેસ્વાર રાઘજીની સ્ત્રીનું અનુપમ લાવણ્ય જોઈને તેના પ્રતિ આકર્ષાય તેમાં શું નવાઈ? સારાસારને વિચાર હૃદયમાં ન લાવતાં તરતજ તે ભૂત સ્ત્રીના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #41 -------------------------------------------------------------------------- ________________ [૨૮] ધર્મ જીજ્ઞાસુ અકબર. શબ પાસે જઈને ઉભે. તે પાપાત્મા આ પવિત્ર રાજપૂતાણના શરીરને સ્પર્શ કરવા જાય છે એજ ક્ષણે ઝુંપડાની બહાર કંઈ કેલાહલ સંભળાય. પુષ્કળ લેકે ઝુંપડી પાસે એકત્ર થઈ ગયા હોય એવી તે સ્વાની ખાત્રી થઈ. પેલે નરાધમ પાંચ સાત ડગલાં પાછો હટી ગયો અને પોતાના સંબતી સાથે ઝુંપડીના દ્વાર તરફ પાછો વળે; પરંતુ ઝુંપડીના દ્વારમાં લગભગ પચીશેક રાજપૂતે પોતાના હાથમાં મેટી લાકડીઓ લઈને ઉભા હતા. ઘોડેસ્વારે હુમજી ગયા કે પિતાનાં સે વર્ષ આજે પૂર્ણ થવા આવ્યા છે. | એક ઘટિકા પૂર્વે રાઘજીએ પિતાના પાડોસીઓને બમ પાઠી ત્યારે કે જાગ્રત થયું હતું, પરંતુ થોડા સમય પૂર્વે રાઘજીએ જે કિકિયારી પાડી હતી, તેથી ઘણાખરા પાડોશીઓ જાગ્રત થઈ ગયા હતા. અને તેઓ પોતાની નજીકની ઝુંપડીમાં રહેનારાઓને જાગ્રત કરવા લાગ્યા. અલ્પ સમયમાં જ સે રાતજીની ઝુંપડી પાસે આવી પહોંચ્યા ને રાજી તેની પત્ની અને બાળકને અસ્તવ્યસ્ત સ્થિતિમાં જમીન પર પડેલાં જોયાં એટલે ત્યાં રહેલા મુસલમાન ઘડેસ્વારોએજ રાઘજી, તેની પત્ની અને તેના બાળકના પ્રાણ હર્યા હોવા જોઈએ, એવી કલ્પના થતાં તેમની ક્રોધ જવાળા ભભૂકી ઉઠી અને “મારે હરામખેરેને તેમને ઠાર કરે !” એવા ઉદગાર તરફથી સંભળાવા લાગ્યા. સબુર કરે, સબુર કરે. અમરસિંહજી આવે છે.” એકજણ વચ્ચેજ બેલી ઉઠયા. . આ સાંભળીને સર્વને વિજળીને આંચ વાગ્યા જેવું થયું. તે મુસલમાનને મારવા માટે ઉગામેલી લાકડીઓ સેના હાથમાં એમની એમ રહી ગઈ. મુસલમાનના અંગપર ધસી જવા માટે તૈયાર થઈ રહેલા મનુષ્યના પગ ત્યાં જમીન સાથે જ એંટી ગયા. ને અમરસિંહનું નામ સાંભળીને સૈ પાછા ફરી ને જોવા લાગ્યા. ખરેખર, અમરસિંહ પિતાની નિત્યની ગંભીર ગતિથી ઝુંપડી તરફ આવતું હતું. અમરસિંહને જોતાંની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com * * Page #42 -------------------------------------------------------------------------- ________________ આવેરાના જીલમ. [ ૨૯ ] સાથેજ સાએ તેના નામનો જય ગર્જના કરી; કારણ કે તે તેમના વિશ્વાસુ નાયક હતા—લાક સેવક હતા. અમરસિંહની મૂત્તિ પ્રત્યે તેઓ સર્વ એકાગ્રચિત્તે જોવામાં એટલા બધા લીન થઈ ગયા કે તેમના આ દુર્લક્ષપણાના લાભ લઇને પેલા ચારે મુસલમાન ઘોડેસ્વાર। ઝુંપડીની બીજી ખાજુએથી પલાયન કરી ગયા તેની સુદ્ધાં કાઈને ખબર પડી નહિ. ઝુંપડીની નજીકમાં અમરસિંહ આવી પહોંચ્યા એટલે સાએ તેને નમન કર્યું. અમરસિંહ પ્રત્યે તે નિ:સીમ પ્રેમ ધરાવતા હતા. અમરસિંહ સિક્રિના એક વિભાગમાં રહેતા હતા. જો કે તે કાળુ છે, તે ખાખતની કોઇને માહિતી નહેાતી; પરંતુ તે પોતાના કલ્યાણુકર્તા હતા, એમ આ સર્વ ગરીમ રાજપૂતાની ખાત્રીપૂર્વક માન્યતા હતી. રાજપૂતાના કલ્યાણાચેંજ અમરસિંહ પોતાના સર્વ સમય વ્યતીત કરતા હતા. અકબર પોતે અત્યંત દયાળુ અને કાર્ય વ્રુક્ષ નૃપતિ હતા; પરંતુ તેના રાજદરબારમાંના કેટલાક લુચ્ચા અધિકારીઓ-ખુદ શહેનશાહ પાસે પહોંચીને દાદ ન મેળવી શકે એવા ગરીમ-પ્રજાજનાને રંજાડતા હતા. અકખરને આ અત્યાચારની રજ માત્ર પણ ખબર મળતી નહિ. આ અત્યાચારના પ્રકાર અનેક હતા અને તેમાંના એકનું વર્ણન અમે ઉપર આપી ગયા છીએ. જો પ્રકાર લેાકેાને લાંચ આપીને ધર્માંતર કરાવવાના હતા. આથી પિરણામ ઘણું જ ખરામ આવ્યું. અકબર બહારથી રાજપૂતા પ્રત્યે મ્હાનુભૂતિ દર્શાવે છે; પરંતુ ધર્માંતરની ખાખતમાં અંદરખાનેથી તેના હાથ હાવા જોઇએ, એવી તે સમયના પુષ્કળ રાજપુતાની માન્યતા હતી અર્થાત્ તેમનામાં એવી ગેરસમજ ફેલાવા પામી હતી. અમરસિંહના મનમાં પણ આવીજ ગેરસમજ ઉદ્ભવી હતી અને તેથી તેણે ગરીમ રાજપુતાનાં દુ:ખનુ નિવારણ કરવાનુ અને ગરીબ રાજપુતાની રિયાદ ઠેઠ રાજાના કાન સુધી પહોંચાડીને ધર્માંતરની ખાખતમાં અકમરની સ્ટાનુભૂતિ છે કે કેમ તે બાબતના નિર્ણય કરવાનું બીડું ઝડપ્યુ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #43 -------------------------------------------------------------------------- ________________ [ ૩૦] ધમ જીજ્ઞાસુ અકબર. હતું. કાજીએ મજીદ બાંધવા માટે માગેલી જમીન તેને નહિ આપવાની અરજ અમરસિ હજ કરી હતી અને આખરે તે માન્ય પણ રાખી હતી, એ વાચકે ગત પ્રકરણમાં વાંચી ગયા છે. બાદશાહ અકબરશાહ હવે સમરસિંહના નામથી પરિચીત થઈ ગયા હતા. અમરસિંહને નમન કર્યા પછી સર્વ રાજપુતેએ બનેલ બનાવ તેને કહી સંભળાવ્ય જે ઉપરથી અમરસિંહે તે મુસલમાન સ્વારેને કંઈ પણ ઈજા કર્યા સિવાય પકડી લાવવાની આજ્ઞા આપી. એટલે સની દષ્ટી ઝુંપડી તરફ વળી; પરંતુ ત્યાંથી તે તે સ્વારો ક્યારનાએ પલાયન કરી ગયા હતા. | શિકાર હાથમાંથી છટકી ગયેલે જોઈને સર્વ રાજપુતે નિરાશ થયા, પરંતુ થોડા થોડા માણસની ચાર ટેળીઓ કરીને અમરસિંહે તેમને જુદી જુદી દિશામાં જવાની સૂચના કરી. અમરસિંહને આ વિચાર સર્વને પસંદ પડ્યો અને તેઓ તેને અમલમાં મૂકવાની તૈયારીમાં હતા. એવામાં તે મુસલમાન સ્વારેને કેદ કરીને ત્રણ રાજપુતે ઘોડેસ્વારને ઝુંપડી તરફ આવતા જોઈને સર્વને આશ્ચર્ય થયું ને તે રાજપુત ડેસ્વાર ઝુંપડીની સમીપમાં આવી પહેચ્યા ત્યાંસુધી સર્વ તેમના પ્રત્યે એકીટસે જોતા ઉભા જ રહ્યા. ઝુંપડીની નજીકમાં આવી પહોંચ્યા પછી પેલા ત્રણ રાજપુત ઘેડેસ્વારમાં એક સહજ આગળ આવ્યું અને સર્વને ઉદ્દેશીને બે: “અમે રસ્તે થઈને જતા હતા એટ લામાં અત્રે કેઈની કિકિઆરી સાંભળી. આથી અમે આ બાજુ તરફ અમારા ઘડા વાળ્યા, પરંતુ માર્ગમાંજ આ ચાર ઘોડેસ્વાજેની સાથે અમારે મેળાપ થયે અને તેમના ગભરાએલ વર્તન પરથી અમે તેમને પકડ્યા છે. તેમણે શું અહીં કંઈ અગ્ય કૃત્ય કર્યું છે?” તે રાજપૂત સ્વારના પ્રતાપ પૂર્ણ અને સહાનુભૂતિ દર્શક સ્વરે ઉચ્ચારેલા પ્રનથી સર્વના અંતરમાં તેના માટે માન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #44 -------------------------------------------------------------------------- ________________ જીજીઆરને જુલમ. [૩૧] ઉપર્યું. તેઓ બધા એકી અવાજે બોલી ઉઠ્યા: “આથી વધારે ભયંકર કૃત્ય કર્યું? તેમણે ત્રણ મનુષ્યના પ્રાણ હર્યા છે! તેમને કાપી નાખે ! તેમનું રૂધિર પાન કર્યા સિવાય અમારા મન શાન્ત થશે નહિ.” એ ત્રણ રાજપુત સ્વારેને જોતાની સાથેજ અમરસિંહના હૃદયમાં તેમના માટે આદર ઉપ હતો. તેમના ઘેડા અને તેઓ પોતે વરસાદથી ભીંજાઈ ગયા હતા. તે યવન સરદા રેને પકડવાથી તેઓ પરાક્રમી હતા એ તે સ્પષ્ટ રીતે જણાઈ આવતું હતું. તેમજ તે ત્રણે સ્વારે પૈકી આગળ આવીને બેલનાર સ્વારનું ગાંભીર્ય, સરળપણની સાક્ષી આપનારા તેના લાગણી ભર્યા શબ્દ, હાવભાવ આ સર્વ જોઈને અમરસિંહ મોહિત થયો. તે રાજપૂત સ્વારના છેવટના પ્રનને લીધે ઉત્પન્ન થયેલે કેલાહલ શાંત કરીને તેણે તે રાજપૂત સ્વારને સર્વ હકીક્ત સંક્ષિપ્તમાં કહી સંભળાવી અને હવે શું કરવું?” એ પ્રશ્ન તેને પૂછ્યું. “ઈન્સાફની અદાલતમાં તેમના માટે ફરીયાદ કરવાથી આપને દાદ મળી શકશે. કાપાકાપી કરવાથી શે વિશેષ ફાયદે થવાનો છે?” તે રાજપૂત સ્વારે પોતાને અભિપ્રાય દર્શાવ્યા. અમરસિંહને આ સલાહ પસંદ પડી અને તે. યવન સરદારના નામ ઠામ નેંધી લઈને તેમને મુક્ત કરવામાં આવ્યા; પરંતુ તેટલા સમયમાં તેમના શરીર પર લાત અને પાટુના અનેક પ્રહાર થયા વગર રહ્યા નહતા. હવે માત્ર અમરસિંહ અને તે ત્રણ રાજપૂત કે વારે ત્યાં રહ્યા. તેમણે બધાયે ઝુપડીમાં પ્રવેશ કર્યો. ઝુંપડીમાનો દેખાવ ખરેખર હદય ભેદક હતો. અમરસિંહ રાઘજીને ઓળખતે હતે. માતા, પિતા અને બાળક એ ત્રણેને સાથે મૃત્યુ પામેલાં જોઈને સંર્વના અંત:કરણ દુઃખિત થયાં. અરે! અરે ! આવા અત્યાચાર થયા કરે ત્યાં સુધી પણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com Page #45 -------------------------------------------------------------------------- ________________ [ ૩ર ] ધર્મ જીજ્ઞાસુ અકબર. આ જગતમાં ઈશ્વર છે–ઈન્સાફ છે એમ માની અમારે બેસી રહેવું ? હું જે રાજા હેત તો આવા અત્યાચારે કદિ પણ જોઈ શક્ત નહિ ?” અમરસિંહે દુઃખેગાર કાઢયા. એટલામાં રાજીને શુદ્ધિ આવવાથી તેણે સહજ હાલવા માંડયું. અત્યાર સુધી રાઘોજીને પણ મૃત્યુ પામેલેજ સર્વ હમજતા હતા તેને જીવતે જોઈને સર્વ આનંદ પામ્યા અને તેઓ તેની પાસે ગયા. તેમને પોતાની તરફ આવતાં જોઈને રાજીના ક્રોધનો પાર રહ્યો નહિ. તેમને યવન સરદારે સ્વમજીને તે તેમના અંગ પર ધર્યો, પરંતુ જે તે અમરસિંહજી પાસે પહોંચ્યો કે તરતજ તેણે તેને ઓળખી લીધો અને તે તેમને ભેટી પડ્યો. તેનું હદય ભરાઈ આવ્યું ને ગળગળા સાદે બેલ્યો: “ અમરસિંહજી! આ તે કે અત્યાચાર!” એટલું બોલીને તેણે અમરસિંહની છાતી પર પિતાનું શિર મૂકી દીધું. અલ્પ સમય પછી રાઘજી પિતાનું હે ઉંચું કરીને બોલ્યા: “ અમરસિંહજી અંતે અન્ન વિના તરફડીઆ ખાઈને મ્હારી સ્ત્રીએ આજે સાયંકાલે પિતાના પ્રાણ ત્યજ્યા છે. હશે, બિચારીને દુ:ખમાંથી મુક્તિ મળી ! પરંતુ મહારું નસીબ કેવું ફૂટેલું ! હારી સ્ત્રી મરણ પામી અને હું દુ:ખ ભોગવવા માટે અહિ રહ્યો! અમરસિંહજી ! આ શું પડ્યું છે તે જોયું કે? અરેરે ! બિચારૂં ન્હાનું બાળક! અમરસિંહજી-અમરસિંહજી તમે બધી હકીકત જાણું કે? મહારા બાળકને અકાળે પ્રાણ લેનારા રાક્ષસો ગયા કયાં?” હવે રાજીના નેત્રોમાં કોધનો અગ્નિ ભભકવા લાગે. તેણે આવેશમાં જ આગળ ચલાવ્યું ! “હું તેમની પાછળ જનિ” એટલું બોલીને રાજી અમરસિંહજીની ભેટમાંથી મુક્ત થઈને તેની પાછળ જવાનો પ્રયત્ન કરવા લાગ્યું. અમરસિંહે તેને હાથ મજબૂત રીતે પકડી રાખ્યો એટલે રાજી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com Page #46 -------------------------------------------------------------------------- ________________ જીજીઆવેરાના જુલમ. [ ૩૩ ] ક્રોધ પૂર્ણ ષ્ટિ ફેંકતા ખેલ્યા ? “ અમરસિંહજી ! છેડા, હુને જવાદ્યો ! ” “ રાઘાજી ! આમ ગાંડાઈ ન કર ! શાન્ત થા ! ”રાઘાજીના હાથ પકડીને અમરસિંહજી એલ્યેા. “ અમરસિંહું ! આ પ્રમાણે તમે કયાં સુધી શાંન્તિ ૫કડશેા ? અમારા પ્રાણ હરવામાં આવે અને અમારાપર અસહ્ય અને નિ:સીમ જુલમ ગુજારવામાં આવે; છતાં પણ તે અત્યાચારની લેશ માત્ર પણ માહિતી જે બાદશાહ મેળવી શકતા નથી તે ખાદશાહે શાના ? અમરસિ ંહું ! અકબરને જઈને કહેા કે રાજમહાલયમાં ટાઢા છાંયે બેઠા બેઠા ન્યાય અને તત્વજ્ઞાનની વાતા કરવા કરતાં અહિં ચાલી રહેલા અત્યાચારે અત્રે આવીને નજરેશનજર જુઓ !” એટલામાં અમરસિંહું સાથે ઝુપડીમાં આવેલા ત્રણ રાજપૂત સ્વારા પ્રત્યે દષ્ટિ જતાં રાઘાજી સહજ અચકયા. તેણે અમરસિંહને પૂછ્યુ ! “ અમરસિંહજી ! આ ગૃહસ્થા કોણ છે ? ” ર “ તેઓ આપણા મિત્રા છે. ” અમરસિંહુ પેાતાના મનમાં કંઈક વિચાર કરતાં આત્યેા. “ રાધેાજી જ્યારે અકબરને ઉદ્દેશીને ખેલતા હતા ત્યારે પેલા ત્રણે ઘોડેસ્વારાની મુખમુદ્રા પર એક પ્રકારની ચળવિચળ થઈ રહેલી હતી તે ચાલાક અમરસિ’હુ કળી ગયાહતા. અમરસિંહ તે ચળવિચળનું કારણ શેાધતા હતા, ઘેાડીવાર રહીને અમરસિંહુ એક્ષ્ચા ! “ રાધેાજી આમ રડીને બેસી રહેવાથી શું વળવાનુ છે ? આપણે પહેલાં તે આ મૃત દેહની અત્યેષ્ઠિ ક્રિયા કરવામાં રાકાવુ જોઇએ. cr * એક દીર્ઘ નિ:શ્વાસ મૂકીને રાઘાજી એલ્યા: “ એ ખરૂં, પરંતુ પૈસા—” થાડીવાર વિચાર કરીને રાધાજી પુન: મેક્લ્યા 4 અત્યારે મ્હારી પાસે એક કાડી સુદ્ધાં નથી; પરંતુ પ્રાત:કાળે હું ગમે તેમ કરીને થાડા ઘણા પૈસા અવશ્ય લાવી શકીશ.’’ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #47 -------------------------------------------------------------------------- ________________ [ ૩૪ ] ધર્મ જીજ્ઞાસુ અકબર. એટલામાં પેલા ત્રણ રાજપૂત ઘોડેસ્વારોમાંના વચ્ચેના સ્વાર સહેજ આગળ આવીને ખેલ્યા: “મ્હારા દ્રવ્યને ઉપયાગ આવા સત્કાર્ય માં થશે તે મ્હને બહુ આનંદ થશે. હું આપને પરિચિત મનુષ્ય નહિ હાવાથી આપ મ્હારી સહાયતાના અનાદર કરશે નહિ. સંકટના સમયે આપણે સર્વ રાજપૂતાએ સગા ભાઇની પેઠેજ વર્તવું જોઇએ, ” ઘડીએ ઘડીએ શૈાર્ય, ધૃતપણું અને ઔદાર્ય વ્યકત કરનારી આ વ્યક્તિ વળી કાણુ છે ? એમ વિચારતા અમરસિંહ તે રાજપુત સ્વાર્ પ્રત્યે એકી ટસે તાકી રહ્યો. રાધેાજી અને અમરસિંહ તે રાજપુતની વિનંતી સ્વીકારી અને રાધેાજીને ધૈર્ય આપીને તે પેલા ત્રણ રાજપુત સ્વારાની સાથે ઝુંપડી બહાર નીકળી પડ્યો. પેલા ઉદાર રાજપુત સ્વારના ખભા પર હાથ મૂકીને અમરિસંહ ધીમે સ્વરે મેલ્યુંા: “ આપ જરા એક ખાજીએ આવશેા ? ” કંઇ પણ ન ખેલતાં તે રાજપુત સ્વાર અમરસ'ની સાથે ચેડે દુર ગયા અને અમરસિંહની પ્રત્યે સહેતુક દૃષ્ટિપાત કરતાં ખેલ્યા “ કેમ શું છે ? ” ' ,, “ આપનું નામ શું ? ” અમરસિ ંહે પુછ્યુ. “પૃથ્વીસિંહ, ચિતાડના યુદ્ધમાં હું અને મ્હારા પિતાશ્રી મહારાજા ઉદયસિહના સૈન્યમાં હતા; પરંતુ મહારાજા ઉદયસિંહના પરલેાકવાસ થયા પછી આ રાજ્યમાં આવવાની ઇચ્છા થતાં આ તરફ વસ્યા છું. આપણા સ્વજ્ઞાતી બંધુનુ` મ્હારાથી કલ્યાણ થઈ શકે તે મ્હને બહુ આનંદ થશે. ” ,, “ આપના જેવા પરોપકારી પુરૂષ જગતમાં ખહુ દુર્લભ છે. મ્હારૂં નામ અમરસિંહ ! અમરસિંહે વિવેક દર્શાવતાં કહ્યું. “ તે હું જાણૢ છું: ” પૃથ્વીસિંહ ખેલ્યા: “ સિક્રિના ગરીબ રાજપુતાની વ્હારે ધાનાર અમરસિંહનું નામ મ્હે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com - Page #48 -------------------------------------------------------------------------- ________________ પાપીના પમાં. [ ૩૫ ] સેવાડમાંજ સાંભળ્યું હતું. ઇશ્વર આપના જેવા વીરપુરૂષને દીર્ધાયુષી કરો ! "; “ આપની સાથે મૈત્રી કરવાની સ્ટુને દૃઢ ઇચ્છા છે. પૃથ્વીસિ’હુ પ્રત્યે એકી ટસે જોતાં અમરિસંહ લ્યે, ર વાહે, ઈશ્વરે કેવા સુયેાગ મેળવી આપ્યા ! ” પૃથ્વીસિંહ આલ્બે.. “ ઇશ્વરનીજ એવી ઇચ્છા છે કે આપણે ઉભયને પરસ્પર મિત્રતા બાંધવી. વારૂ, પણ તમારા વસ્ત્રો ભીંજાયલા છે. મ્હારી ઝુંપડીમાં ચાલેા. આ મિત્રને પણ આપણી સાથેજ લઇ લે, તેઓ આવશે ખરાને ? ” 66 ,, હા, જ્યાં હું જાઉં ત્યાં તેઓ આવવાનાજ ! તે મ્હારા પ્રત્યે સપૂર્ણ શ્રદ્ધા ધરાવે છે. એટલુ ખેલીને પૃથ્વીસિહ પોતાના બન્ને મિત્રા પાસે ગયા અને તેણે તેમના કાનમાં કંઇ ધીમે રહીને કહ્યું એટલે તેઓ સિંહ પ્રત્યે એક વક્ર કટાક્ષ ફ્ેકશ. બન્નેએ અમર અલ્પ સમયમાંજ અમરસિંહ, પૃથ્વાસિ’હુ અને તેના એ મિત્રા અમરસિંહની ઝુંપડી તરફ જવા લાગ્યા.પૃથ્વીસિ હૈ પોતાના બન્ને મિત્રાના કાનમાં કહ્યું, ત્યારથી તે ઉભયની મુખમુદ્રા સહેજ ભયભીત જણાતી હતી. પૃથ્વીસિંહે એવું તે તેમના કાનમાં શું કહ્યું હશે ? પ્રકરણ ૫ યું. પાપીના ૫ઝામાં. આજે રાત્રિએ અકબર પેાતાના મહાલયમાં રહેનાર છે એવી ખાતમી મળ્યા પછી પદ્માનુ મન એટલ' મધુ' અસ્વસ્થ થઈ ગયું કે તે કાઈપણ રીતે શાન્ત થયુ ંજ નહિ. વાસ્તવિક રીતે જોવા જતાં તે બાદશાહ પેાતાના અંત:પુરમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #49 -------------------------------------------------------------------------- ________________ [ ૩૬ ] ધર્મ જજ્ઞાસુ અકબર. આવનાર છે એ હકીકત સાંભળીને તેની પ્રત્યેક રાણીને આનદ થવાજ જોઈએ; પરંતુ પદ્માએ અકબર માટે પેાતાના મનમાં એટલા તે હલકા અભિપ્રાય બાંધી લીધા હતા કે તે અકબરને પેાતાના દુર્દેવને લીધેજ મળેલા પતિ સ્ડમજતી હતી. જ્યારે અકબરની સાથે તેનું લગ્ન થયું, ત્યારે પણ તેની સાથે લગ્ન કરવાની ઈચ્છા પદ્માના મનમાં નહેાતી; પરંતુ તે સમયે તેના પિતાના ન્હાના સરખા રાજ્યને અકમરની સહાય લીધા વગર ચાલે તેમ નહેાતું અને કેવળ પિતાના કલ્યાણાર્થે જ તે અકખર સાથે લગ્ન ગ્રંથિથી જોડાવા માટે તૈયાર થઇ હતી; પરંતુ તેના આ આત્મયજ્ઞના ઝાઝે ઉપયાગ થયા નહિ; કારણ કે તેનું લગ્ન થયા પછી અલ્પ સમયમાંજ તેના પિતા મરણ પામ્યા. તે માસવિહીન થઈ ગઈ. પદ્માના હૃદયમાં અકખર માટે પ્રેમના અંશ સુદ્ધા નહાતા એટલુ જ નહિ, પરંતુ અકખર પ્રત્યે તેના મનમાં દ્વેષ ભાવ હતા એમ કહેવામાં કંઈજ હરકત નથી. આ દ્વેષ ઉત્પન્ન થવાનું કંઈ ખાસ કારણ નહાતુ; તે પણ અકબરની ધાર્મિ ક વલણના ભળતાજ અ કરવાથી પદ્માનુ મન અખર પરથી ઉડી ગયું હતું. “ અકબરની હિન્દુ ધર્મ પ્રત્યેની લાગણી કેવળ ખાહ્ય છે અને તે ઇસ્લામી ધર્મનાજ પ્રચાર કરવા ઈચ્છે છે. રાજપૂત તરૂણીઓને મુસલમાને સાથે પરણાવવાથી અને યાવની સ્ત્રીઓને રાજપૂતે સાથે પરણાવવાથી કંઈ હિન્દુ ધર્મના પ્રચાર થતા નથી; પરંતુ ઉલટું અહારથી ધાંધલ નહિ મચાવી મૂકતા છુપીરીતે ઇસ્લામી ધર્મ ના પ્રચાર કરવાની અકમરની આ એક ગુપ્ત યુક્તિ છે. ” એવા એવા વિચારાને લીધે ઘણા ખરા હિંદુઓ અકબરને અંત:કરણ પૂર્વક ધિક્કારતા હતા. પદ્માની પણ તેવીજ સ્થિતિ હતી. પેાતાના જેવી રાજપૂત સ્ત્રીઓની સાથે લગ્ન ગ્રંથિથી જોડાવામાં હિંદુધર્મ નામાવશેષ કરવાનાજ અકબરના આંતિરક હેતુ છે, એવી તેની પક્કી ખાત્રી થઈ ચુકી હતી અને તેથીજ અકબર સાથે તેને ખનતું નહાતુ, અકબર પણ તેના આ બધા વિચારી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #50 -------------------------------------------------------------------------- ________________ પાપીને પઝમાં. '[0] કળી ગયા હતા અને ધીમે ધીમે પડ્યાના મનમાંથી આ વિચારે દૂર કરી તેની પાસેથી એગ્ય પ્રેમ પ્રાપ્ત કરવાને તેણે પિતાના મનમાં દઢ નિશ્ચય કર્યો હતે. પિતાની બધી બેગમે. કરતાં અકબર પધનિને વધારે હોતે હતા. કારણ કે પદ્મા અતિ લાવણ્યમય હતી. અને ઝનાનખાનામાં પ્રવેશ કર્યા પછી અલ્પ સમયમાંજ પડ્યાએ પિતાના અનેક સંસ્થાથી અકબરવું અને પિતાની તરફ આકર્ષી લીધું હતું. પરંતુ પદ્માનું હૃદય પીગળતું નહોતું. અકબરની સાથે ગમે તેમ કરીને પણ મેળાપ ન થવા દેવે એ પદ્માએ પિતાના મનમાં નિશ્ચય કર્યો હતો. તેણે પ્રથમ બીમારીને ટૅગ કરવાનો વિચાર કર્યો, પરંતુ તેથી બાદશાહ ઝનાનખાનામાં આવ્યા વગર રહેશે નહિ, એમ વિચારીને તેણે આજે રાત્રીએ રાજમહાલયની બહાર નીકળી જવાને વિચાર કર્યો અને તે યુક્તિ પાર પાડવા માટે તેણે આજે રાત્રિએ જળ વિહાર કરવાનું નકકી કર્યું. તેણે નકા તૈયાર કરાવવાની આજ્ઞા એક દાસીને આપી દીધી અને દાસી તે આજ્ઞાને અમલ કરવા માટે નીકળી પણ પડી. દાસી જેવી રાજમહાલયની બહાર નીકળવા જતી હતી તેવામાં કાજીને તેણે ત્યાં જે. કાજીની અને તેની દષ્ટિ એક થઈ દાસીએ પિતાને માર્ગ બદલ્યું, પરંતુ કાજીએ તેને પકડી પાડી એટલે દાસી એકવાર ચોમેર દષ્ટિપાત કરીને બેલી: “મને જવા દ્યો અત્યારે આમ તોફાન ન કરો! જવા દ્યો મહને કઈ જેશે !” કઈ જોવાનું નથી. ” કાજી નિડરપણે છે: અને કદાચ કોઈ જુએ તે પણ શું ? વાર પણ જુલેખા, તું આટલી બધી આજે ભયભીત કેમ જણાય છે? અહિં કેણુ આવવાનું હતું ? તે દિવસે છટકી ગઈ ત્યારપછી મેં સુદ્ધાં બતાવ્યું નહિ ને?” . : “માત્ર સ્તે બતાવવાથીજ તમને કયાં સંતોષ થાય છે? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com Page #51 -------------------------------------------------------------------------- ________________ [૩૮] ધર્મ છાસુ અકબર હને છેતરવા માટે જ તમારો જન્મ થયો છે. વાર, અત્યારે મને જવા દ્યો. હવે બહુ ઉતાવળ છે.” જુહોખા કંટાળતી હેય તેમ બેલી. જુલેખાનાં ઉતાવળા પણ હાસ્યયુક્ત જવાબથી કાજીએ મંદ હાસ્ય કર્યું. તે છે: “લેખા આટલી બધી ઉતાવળ શી?” અમારા બેગમ સાહેબ આજે જળ વિહારાર્થે જવાના હેવાથી નકા” કેણ જાણે આ સાંભળીને કાજીને શું થયું કે તેના મોંમાંથી “ઓહ!” એવા ઉદગાર નીકળી પડ્યા. તેનાં બારિક ચક્ષુ વિસ્તૃત થઈ ગયાં. તેના અને ઓષ્ટ પહોળા થયા અને નિત્યનિયમાનુસાર તેણે ગળામાંની માળા પોતાના જમણા હાથમાં લીધી. શું કહે છે? ” લેખાને હાથ પકડીને કાજી લ્યાલ્હારી બેગમ પદમા આજે રાત્રિએ રાજમહાલયની બહાર નીકળનાર છે?” એટલું બોલીને કાછ જીલેખા પ્રત્યે તાકી રહ્યો. જુલેખાએ માની લીધું કે પિતાને હાથ પકડીને પેટ ભરાય ત્યાં સુધી પિતાના સન્દર્યનું પાન કરવાના હેતુથી જ કાજી પોતાની પ્રત્યે તાકી રહ્યો હતો, પરંતુ વખત ન હોવાથી તેણે તરતજ છણકે કરીને પિતાને હાથ જીના હાથમાંથી છોડાવી લીધું અને ત્યાંથી ચાલતી થઈ. સિંહણની માફક પિતાના હાથમાંથી છટકી ગયેલી જુલેબા પ્રત્યે દષ્ટિ ફેંકત કાજી ક્ષણવાર ભિત થઈ ગયા અને જુલેખા દષ્ટિથી દૂર થઈ ત્યાં સુધી તેની તરફ જોઈ રહ્યો. ત્યારપછી તે સ્વાગત છે “થાઅલ્લા! આટલી લાંબી મુદત પણ હું હારી પ્રાર્થના સાંભળી ખરી! આજના જેવી જેનેરી તક ફરી ફરીને પ્રાપ્ત થવાની નથી. હારી હારા પ્રત્યે સંપૂર્ણ મહેરબાની જણાય છે !” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com Page #52 -------------------------------------------------------------------------- ________________ પાપના પછામાં.. [૯] - ચાંદની શાંત અને પુરબહારમાં ખીલી હતી. સર્વ: શાનિત પ્રસરી જતાં યમુનાને પ્રવાહ પણ અતિ ગંભિર જણાતા હતે વાયુ મંદ ગતિએ વાઈ રહ્યો હતે. આ સમયે યમૂના નદીમાં “સરસર કરતી એક નૌકા જળમાર્ગ કાપતી આગળ વધતી હતી. આ નૈકામાં બેઠેલી પદ્દમા ચન્દ્રિકા પ્રત્યે એકીટશે જોઈ રહી હતી. અમુક દિશા તરફ નૈકા લઈ જવાનો નિર્ણય તેણે અગાઉથી કરી રાખ્યો હોય એમ જણાતું નહતું. કારણુંકે ઘડીમાં તે અમુક બાજૂએ નિકા હંકારતી હતી તે બીજી જ ક્ષણે વળી પિતાની નિકાને જૂદાજ માગે હંકારતી હતી. ગમે તેમ કરીને પિતાની નૈકા જળતરંગ પર રાખવાની જ પમાની ઈચ્છા હતી. પિતે કઈ બાજા નકાને લઈ જાય છે, રાજમહાલયથી પિતે કેટલી દૂર આવી પહોંચી છે, વગેરે બાબત તરફ તેનુ લક્ષ્ય જ નહતું. થેલીવાર થયાં તેની નિકાથી છેડે દૂર એક બીજી નૈકા પાછળ પાછળ આવતી હતી, તેની પણ તેને ખબર પડી નહિ. ચન્દ્રિકાનું સૈન્દર્ય જોવામાં પદમા પિતાના દેહનું ભાન પણ વિસરી ગઈ હતી. પાછળની પિતાની નૈકા પાસે આવી પહોંચી તે પણ તેનું ધ્યાન તે તરફ ખેંચાયું નહિ. એકાએક પદમાની નૈકામાં કઈ કૂદી પડયું. પદ્મ ચમકી, પરંતુ તે બૂમ પાડવા જાય તે પહેલાં જ પેલી વ્યક્તિએ તેના મોંમાં ડુચે દઈ એક પુષ્પની પેઠે તેણે પમાને ઉંચકી લીધી અને પિતાની નૈકામાં લઈ જઈને તેને સૂવાડી દેરડાં વતી પમાનું શરીર બાંધી લઈને તે વ્યક્તિએ પોતાની નૈકા ઝપાટાબંધ હંકારાવી. “આ શું થયું ?” એટલે પણ વિચાર પદ્દમા કરી શકે તેટલે સમય તેને મળે નહે. માત્ર અધ્ધી ક્ષણ પૂર્વે ચન્દ્રિકાનું માધુર્ય જેવામાં લીન થયેલી પદમા અત્યારે અન્ય ની નૈકામાં કેદ થયેલી પડી પડી દ ગાર કાઢતી હતી અને પિતાને કેદ કરનાર કોણ છે, તેમ ભયભીત દ્રષ્ટિથી જોતી હતી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com Page #53 -------------------------------------------------------------------------- ________________ [૪૦] ૧મ જીજ્ઞાસુ અકમર. ચન્દ્રિકાના પ્રકાશમાં પદમા પિતાને પકડનાર વ્યકતીને ઓળખી શકી ન હતી. પરંતુ તેના મહાપરની. દાઢી તેમજ તેના શરીરના બાંધા વગેરેનું જેમ જેમ પદમા બારિક રીતે નિરીક્ષણ કરતી ગઈ તેમ તેમ તે વ્યક્તિ કાજી હવાની તેની શંકા દ્રઢ થતી ગઈ. પદમાને જે નકામાં કેદ કરવામાં આવી હતી તે નકા ચલાવનાર વ્યકિત પિતાનું કાર્ય કરવામાં એટલી બધી લીન થઈ ગઈ હતી કે પદ્દમા પિતાની બારીક તપાસ ચલાવે છે કે કેમ, તેની તપાસ રાખવામાં તેને અવકાશ નહતે. નૈકા ઝપાટાબંધ જળમાર્ગ કાપતી આગળ વધતી હતી પદમાએ આકાશ તરફ દ્રષ્ટિ ફેંકી તે ચન્દ્ર હવે અસ્ત થવાની તૈયારીમાં હતો એમ જણાયું. અકબરને છેતરવા જતાં તેનું કેવું પરિણામ આવ્યું તે વિચારથી હૃદય ખીન્ન થઈ ગયું. પિતે અદ્રશ્ય થવાથી બાદશાહને કેવું દુઃખ થશે, ઝનાનખાનાની ઈતર બેગમે પિતાને માટે કેવી અફવા ફેલાવશે, લેકે પિતાને માટે કેવી વાત કરશે, પિતાની હવે કેવી દુર્દશા થશે, પિતાને આમ કેદ કરનાર મનુષ્ય કાજી જ હશે કે શું! અને જે તે કાજી હોય તો આવું નિંદ્ય કૃત્ય તેણે શા માટે કર્યું હશે, વગેરે વિચારે પદ્માના અંતઃકરણમાં વીજળીની ઝડપે પસાર થવા લાગ્યા. પદ્માની વિચારમાળાના મણકા આ પ્રમાણે ફર્યા કરતા હતા એવામાં નિકા ઉભી રહી. તરતજ ચાર મનુષ્યએ આવી તેને ઉંચકી લીધી ને પાલખીમાં બેસાડવામાં આવી. પદ્માની પાલખી ઉંચકને જનારાઓએ લગભગ અર્ધા પિણું, કલાક સુધી ચાલ્યા કર્યું. “હું સંભાળીને ચાલે; ધીમે ચાલે” એવી એવી સૂચનાઓ તેઓ એક બીજાને આપ્યા કરતા હતા. પાલખી ઘડી ઘડી ઉંચી નીચી થાતી હતી તે ઉપરથી પિતાને કોઈ અજાણ્યા અને અવઘડ માગે લઈ જવામાં આવતી હતી એવી પમાની ખાત્રી થઈ. એટલામાં પાલખી ઉચકનરાઓ ઉભા રહ્યા અને પાલખીને નીચે મૂકવામાં આવી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #54 -------------------------------------------------------------------------- ________________ આમન્ત્રણ સ્વીકાર, [ ૪૧ ] પમાને પાલખી બહાર કાઢવામાં આવી અને તરતજ તેની આંખાપર પાટા માંધવામાં આવ્યું. ત્યારપછી તેને એક મનુષ્યે પેાતાની ખાંધપર ઉંચકી લીધી અને તે ત્યાંથી ચાલતા થયા. પેાતાને કયાં લઈ જવામાં આવતી હતી તે પદ્માથી સમજી શકાયું નહિં. પ્રકરણ ૬ . આમન્ત્રણના સ્વીકાર. ( , ગાંધાર બંદરના જૈન ઉપાશ્રયમાં જૈનચાર્ય હીરવિજય સૂરીજી અહિંસા ' એ વિષય પર વ્યાખ્યાન આપી રહ્યા હતા. સવારના વખત હાવાથી અને આચાર્ય શ્રીની મધુરવાણી અને અપરિમીત જ્ઞાનથી મુગ્ધ થઈને સ્ત્રી પુરૂષની મેાટી ઠંડ જામી હતી છતાં વ્યાખ્યાનના રસમાં સા એકતાન થઈ જવાથી સર્વત્ર ચુપકીદી પથરાઇ ગઇ હતી. અહીં ગરીખ ધનવાનના ભેદ ન હાવાથી પાછળથી આવનારને આગળ આવવાના વિવેક કરવાના લેાકાચાર આ ધર્મ મદિરમાં નહેાતા. કોઇ પ્રકારના કોલાહલ કે કૂતુહલને સ્થાને શાંતિનું સામ્રાજ્ય છવાઇ ગયું હતું. આ પ્રસ ંગે બહાર ગામના પંદરક શ્રીમાનો આવીને સમુદાયની પાછળ આચાર્યશ્રીને વંદન કરીને ગાવાય ગયા. સાંભળનારાએ વ્યાખ્યાનશ્રવણુમાં એટલા તદ્ઘિન થઇ ગયા હતા કે તેમને પાછળ કાણુ આવ્યું કે ગયું, તે જાણવાની કાળજી રહેતી નહાતી. જો કે આચાય શ્રીએ તે આવનારાઓને વંદન કરતાં જોયા હતા અને અમદાવાદના આગેવાન તરીકે ઓળખ્યા હતા, પરંતુ તેમને દૃષ્ટિથી મીઠા ધર્મલાભ આપવા સિવાય તેઓશ્રી પણ પાતાની ઉપદેશધારા અસ્ખલીત ચલાવી રહ્યા. વ્યાખ્યાન આ મદર ખંભાતના અખાત ઉપર ખંભાત નજીક છે. અત્યારે શહેરના સ્થાને ખ'ડીયરા તે અરણ્ય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #55 -------------------------------------------------------------------------- ________________ [ 4 ] ધર્મ જીજ્ઞાસુ અક્બર. સમય પૂર્ણ થતાં શ્રોતાઓ આચાર્ય શ્રીને નમન કરી વીખરાઈ જવા ઉઠ્યા અને તેમનુ ધ્યાન અમદાવાદના આગેવાના તરફ ખેંચાયુ એટલે ત્યાંના નેતાઓએ તેમનુ સ્વાગત કર્યું અને સા આચાર્ય શ્રી પાસે આવી સુખ શાતા પુછવા પછી તેમાંથી એક આગેવાને નમ્રતાથી શહેનશાહ અકખરનું ક્રમાન સભા વચ્ચે વાંચી સંભળાવ્યું અને વિશેષમાં જણાવ્યું કે શહેનશાહ અકબર આચાર્ય શ્રીનાં દર્શન કરવા માટે આતુર છે અને તેમની ઈચ્છા પૂર્ણ કરવાની આપને વિનંતી કરવા સારૂ અમદાવાદના સુખા શાહબુદિને અમને આપની તરફ મેકલ્યા છે. ખાદશાહે પેાતાના તરફથી કમાલ અને ગાંદી નામના મેકલેલા ફૂ હાલ અમદાવાદમાં છે. તે તેમને શું ઉત્તર આપવા તે ફરમાવશે. આ નવીન પ્રકરણ સાંભળીને શ્રોતાજને માંહામાંહે તે સંબંધી તર્કવિતર્ક કરવા મડી ગયા. આચાર્યશ્રી સભાના ગૃહસ્થાના અભિપ્રાય જાણવાની ખાતર સભાજના પ્રત્યે સહેતુક દષ્ટિપાત કરી રહ્યા હતા. અલ્પ સમયમાંજ સભાનામાંન એક ગૃહસ્થ ઉભા થયા અને એટ્યા: “ નામદાર શહેનશાહ અકબર તરફથી આચાર્ય શ્રીને નિમ ંત્રણ કરવામાં આવ્યુ છે એ વાત ખરી છે, પરંતુ તેમ કરવામાં તેના શો હેતુ હશે; તે આપણે કળી શકતા નથી. બાહ્ય દૃષ્ટિથી જોતાં અકબરશાહ હિન્દુ ધર્મના પક્ષપાત કરતાં હાય એના આપણને સામાન્ય ભાસ થાય છે, પરંતુ વસ્તુત: જોવા જતાં શહેનશાહ અકબરહિન્દુ ધર્મ પ્રત્યેની પ્રીતિ તે હિન્દુ ધર્મના પાયાની ખીલી ઢીલી કરવા માટેજ છે એ વાત આપણે હિન્દુઆએ ભૂલી જવાની નથી. માપણી હિન્દુ પ્રજામાં આપણા જૈન ધમ સર્વોત્કૃષ્ટ ગણી શકાય તેમ છે અને કદાચ શહેનશાહ અકબરની દૃષ્ટિ તેને આઘાત પહોંચાડવાની હાય એમ મ્હેને જણાય છે. તે મ્હારા નમ્ર મત પ્રણે બાદશાહનું નિમન્ત્રણ સ્વીકારીને આચાર્યશ્રીને ફતેહપુર સુધી જવાની કંઇજ આવશ્યકતા નથી. ” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #56 -------------------------------------------------------------------------- ________________ આમન્ત્રણના સ્વીકાર. [ ૪૩ ] "" “ ખરાખર, સાચું મેલ્યા ! ” સભામાંથી પ્રતિધ્વનિ થયા. ' પરંતુ આ બાબતમાં આચાર્ય શ્રીના પોતાના અભિપ્રાય વધારે ઉપયાગી નિવડશે એવી મ્હારી માન્યતા છે. ” ખીજા એક ગૃહસ્થે જણાવ્યું. 2) “ કાઇપણ રીતે એકપક્ષ દ્રષ્ટિથી જોવુ એ સર્વથા હાનિકારક છે. ” અત્યાર સુધી માન રહેલા આચાય ના પટ્ટશિથ્ય વિમલહર્ષ પાતાના અભિપ્રાય વ્યક્ત કર્યો, પેાતાના અભિપ્રાય જાણવા માટે સભા આતુર હતી એ જોઈને આચાર્ય થી હીરવિજયસૂરીજીએ આમન્ત્રણ સ્વીકારવું કે કેમ તે સંબ ંધી પેાતાના વિચારા જાહેર કરવાના નિશ્ચય પોતાના મનમાં કર્યાં. તેમણે એકવાર આખી સભા પ્રત્યે દષ્ટિ કરીને શાંતિથી ખેલ્યા: “ દેવાનુપ્રિય ભાઈ ! શહેનશાહ અકબર આમત્રણ સ્વીકારવું કે કેમ તે માટે શ્રીસ ંધની એકમતીથી હું નિર્ણય કરીશ, પરંતુ આ વાતને ઉતાવળે ધકેલી નાંખવા જરૂર નથી. પ્રત્યેક વસ્તુને એ ખાજુ હાય છે. માત્ર એકજ માર્જીનુ અવલેાકન કાઇ પણ રીતે ઇષ્ટ નથી. કારણ કે તેમ કરવાથી કેટલીક વખત સાચાને પણ અન્યાય અપાય જાય છે. જેમ ઉન્નતિ, અવનતિ, ભરતી આટ, સુખ દુ:ખ, ન્યાય અન્યાય વગેરેના યુદ્ધ છે તેમ ગુણ અને અવગુણુનુ પણ યુદ્ધ છે. માત્ર લેાકવાયકા ઉપરથી અમુક માણસના ચારિત્ર સંબંધી સંપૂર્ણ મત ખાંધી લેવા અને તેના ગુણાવગુણુની પરીક્ષા કરવી નહિ; એથી તા તે કિતને અન્યાય આપવા જેવુ' થાય. શહેનશાહ અકબર સબંધી આપણે અનેક અફવાએ અત્યારસુધીમાં સાંભળી છે. હિન્દુ ધર્મ પ્રત્યેની તેની મમતા હિન્દુ ધર્મના નાશ કરવા માટેજ છે એવું પણ આપણે ઘણી વાર સાંભળીએ છીએ, પરંતુ મારૂ માનવું એવું છે કે અકબર ધર્મ જીજ્ઞાસુ છે. પ્રત્યેક ધર્મની ચિકિત્સા કરવાની તેને ટેવ છે તેમ મને લાગે છે. કેમકે મ્હારા સાંભળવા પ્રમાણે ખુદ ઇસ્લામી ધર્મ ઉપર પણ તે અ ંધશ્રદ્ધા રાખતા નથી. પ્રત્યેક ધમ તત્ત્વામાં છુપાય રહેલું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #57 -------------------------------------------------------------------------- ________________ [૪] ધર્મ જીજ્ઞાસુ અકબર. સત્ય શેાધી કાઢવાની અકબરને ટેવ હોવાનું ખુદ ઇસ્લામીએ પણ કહે છે. તે જોતાં શાનશાહ સત્યના પિપાસુ હાય તા આપણા ધર્મની ચિકિત્સા કરવાની તેની પ્રવૃત્તિથી આપણને ગભરાવાનું કારણ નથી. મ્હારી માન્યતા એવી છે કે આવા સમયે અકખર પ્રત્યે દ્વેષ ભાવના નહિ કરતાં પ્રત્યેક ધર્મના ધર્મગુરૂઓએ અકખરને પેાતાના ધર્મતત્ત્વા સમજાવવાના યત્ન કરવાની જરૂર છે અને તેમ થવાથી તે પ્રત્યેક ધર્મ નું સત્ય સ્વરૂપ હુમજતાં શીખશે. આ પ્રમાણે જ્યારે તેણે પોતેજ મ્હને મળવાનું. આમ ત્રણ કર્યું છે, ત્યારે હવે તેના મેળાપ કરીને જૈન ધર્મનાં તત્ત્વાનુ રહસ્ય તેને સમજાવવુ તે મને ઠીક લાગે છે. ગમે તેમ તેાપણ અકબર ભારત વર્ષના શહેનશાહ છે. વળી તે કુચ્છંદી, અવિચારી કે વ્યભિચારી નથી, પરંતુ દીર્ઘ ષ્ટિવાળા, શાણા અને ઉદાર છે. જૈન ધર્મનાં તવાનું રહસ્ય તેને સમજાવવાથી આપણા ધર્મપ્રચારને અવશ્ય કંઈ પૃષ્ટિ તેના તરફથી મળશે તેમ મને ભાસ થાય છે. ” ,, આચાર્ય શ્રીના આ વિચારથી હાજર રહેલ સંઘ સમુદાય આશ્ચર્યમાં ગરકાવ થઇ ગયા. કેટલાક ગૃહસ્થા એક બીજાના કાન ખાતરવા લાગ્યા. આચાર્યશ્રી નિમન્ત્રણુ સ્વીકારવાની તરફેણમાં પોતાના મત દર્શાવશે એવી તેમને કલ્પના સુદ્ધાં નહાતી. આચાર્ય શ્રી સભાજના પ્રત્યે નિરીક્ષણ કરવા બેઠા હતા. પ્રથમ જે થાડા ઘણા સભાજના અકબરનું નિમન્ત્રણ સ્વીકારવાની વિરૂદ્ધમાં હતા તેમના હૃદય પર પણ આચાર્ય શ્રીના શબ્દોની સચ્ચાઢ અસર થઇ હોય તેમ તેમણે જોઈ લીધું, એટલે પછી આગળ ચલાવ્યું. “ જો મારું કહેવું સકળ શઘને ઠીક લાગતુ હાય તા અમદાવાદથી આવેલા શધના આગેવાનાને આપણે જણાવવુ જોઇએ કે તેમણે અમદાવાદના સુખાને જઈને કહેવું કે યતિ : હીરવિજયે અકમરશાહનું નિવાણુ સ્વીકાર્યું છે અને અલ્પ સમયમાંજ અત્રેથી તેહપુર જવા માટે વિહાર કરશે ત્યારે તમને અમદાવાદ મુકામે મળો,” સભાજનાએ વગર લીધે આ વાતને જીતી લીધી અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #58 -------------------------------------------------------------------------- ________________ વતિ હીરવિજ્યસૂરિ. [૫] અમદાવાદના આગેવાને આ નિર્ણયથી આનંદ દર્શાવતા સો વિદાય થયા. પ્રકરણ ૭ મું. ચતિ હિરવિજયસૂરિ. મારવાડમાં શ્રીમાલનગર એવું ધનાઢ્ય અને આબાદ શહેર હતું કે જ્યાં કેડસમૃદ્ધિ ધરાવનારજ નિવાસ કરી શકતે. પ્રત્યેક કટિધ્વજ પોતાના ગૃહમંદિર પર એક ધ્વજા રાખતે. હતું. આ નગરમાં કેટલાક સમય પૂર્વે હડ અને રાહડ નામના બે ભાઈઓ રહેતા હતા. બન્ને કેટિધ્વજ હતા, પરંતુ સમય જતાં હડ પાસે નવાણુલાખ રૂપિઆ રહ્યા. હવે તેના મનમાં ચિન્તા થવા લાગી કે નગર છેડીને બહાર રહેવા જવું પડશે અને પ્રતિષ્ઠાને પણ હાનિ પહોંચશે. આથી તેણે પોતાના મનમાં એવો નિશ્ચય કર્યો કે પિતાના બાઈ રેહડ પાસેથી એક લાખ રૂપિઆ ઉછીના તરીકે લઈ આવીને પણ પોતાની પ્રતિછાનું રક્ષણ કરવું. આ ઉપરથી હડ પોતાના ભાઈ રાહડ પાસે ગયો અને તેને જણાવ્યું કે જે તે તેને એક લાખ રૂપિઆ ઉછીના આપે તે પિતાની પ્રતિષ્ઠા સચવાય અને તેની સાથે નગરમાં પણ રહી શકાય. પરંતુ રાહડે ઓહડની માગણને અસ્વીકાર કર્યો અને તેને જણાવ્યું કે જો તે નગરમાં નહિ રહે તો શ્રીમાલનગર કંઈ પડી ભાંગવાનું નહોતું. પોતાના બંધુનાં આવા અપમાનકારક અને તિરસ્કારસૂચક શબ્દ સાંભળીને એહડને બહુ માઠું લાગ્યું. તે નિરાશ વદને પોતાની દુકાને પાછો ફર્યો અને હતાશ હૃદયે પિતાની વર્તમાન સ્થિતિ બદલ ચિન્તા કરવા લાગે. વાત એમ બની કે જ્યારે એહડની આવી સ્થિતિ થઈ તેજ ક્ષણે શ્રીમાલનગરમાં પણ એક જાણવાજોગ બનાવ બની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #59 -------------------------------------------------------------------------- ________________ [૪૬] ધર્મ છાસુ અકબર. રહ્યો હતે. તે નગરના રાજકુમારે પિતાના પિતા તરફથી દર મહિને મળતી રકમ ઓછી પડવાથી પિતાને વધારે જમીન અપાવવા બદલ મંત્રી માર્કત પોતાના પિતાને વિનંતી કરી. મંત્રીએ રાજકુમારની માગણી પૂર્ણ કરવા માટે રાજાને ઘણું ઘણું સમજાવ્યું, પરંતુ રાજા એકને બે થશે નહિ. તેણે પ્રધાનને કહ્યું કે, “જે પુત્ર પોતાના પિતાની કમાઈમાંથી જ પિતાને ઉદર નિર્વાહ ચલાવે છે તે સર્વદા ટાઢું ખાનારે અર્થાત્ નિર્બળ ગણાય છે. પિતાનાં આવાં વચન સાંભળીને રાજકુમારને ચાનક ચડી ને તેણે પિતાનાં પિતાના રાજ્યની હદને ત્યાગ કરીને ભૂજ બળથી ભાગ્ય પરીક્ષા કરવાને પિતાના મનમાં દઢ નિશ્ચય કર્યો. તુર્તજ તેણે પિતાનાં અંગપરનાં કપડાં બદલી નાખ્યા અને શ્યામવર્ણ પોષાક પહેરીને રાજમહાલય છોડીને ચાલ્યા જવા લાગે. - આ રાજકુમાર અને ઓહડની વચ્ચે મૈત્રિને સંબંધ હતું. તેણે જતાં જતાં પિતાના મિત્ર એહડને મળવાને નિશ્ચય કર્યો તરત જ તે એહડની દુકાન તરફ વળ્યો. આ પ્રસંગે ઉપર જણાવ્યું તેમ હડ પણ ચિન્તામગ્ન સ્થિતિમાં દુકાનમાં બેઠો હતું. રાજકુમારને આમ અચાનક પિતાની દુકાને આવતા જોઈને એહડને આશ્ચર્ય થયું તેમાં પણ તેના અંગપરનાં શ્યામ વસ્ત્રો જોઈને તેણે ઉઠીને આવકાર આપતાં પૂછયું!– “આજે આવાં શ્યામ વસ્ત્ર પહેરીને કયાં જવા નિકળ્યા છે?” “ભૂજબળથી ભાગ્ય પરીક્ષા કરીને હવે આપ કમાઈ ખાતાં શીખવું છે. પિતાના રાજ્યની હદ આજથી સદાને માટે તજી જવાને મહેં દઢ નિશ્ચય કર્યો છે.” રાજકુમારે કહ્યું. દુખીઆને દુખીઆ મળતાં દુઃખએણું થતું નથી, પરંતુ દિલાસે તે મળે છે જ. એહડની ઈચ્છા પણ હવે શ્રીમાલનગરમાં રહેવાની નહોતી, તેણે રાજકુમારની સાથે શ્રીમાલનગરને ત્યાગ કરી જવાને નિશ્ચય કર્યો. અને રાજકુમારને પિતાની ઈચ્છા જણાવી. રાજકુમારે તેના વિચાર પ્રત્યે સંમત્તિ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com Page #60 -------------------------------------------------------------------------- ________________ યતિ હીરવિજયસૂરિ [ ૪૭ ] દર્શાવી. એટલે બન્ને જશા તરતજ ચાગ્ય વ્યવસ્થા કરીને ત્યાંથી નીકળી પડ્યા. રાજકુમાર અને આહરુ શ્રીમાલનગરથી ઉત્તર દિશા તરફ પ્રયાણ કર્યું ને ફરતાં કરતાં આહલાદ ભૂમિ જોઈ ત્યાં ‘ઉએસ’ નામનું નગરવસાવ્યું અને સજકુમારે પેાતાનુ ઉદયસિંહ નામ ધારણ કર્યું. આહડ ઉદયસિંહના મંત્રી તરીકે કામ કરવા લાગ્યા. સુખ, દુ:ખ, ભરતી એટ, રાત્રિ દિવસ, ઉન્નતિ અવનતિ એ બધાં કઇ ચિરસ્થાઇ નથી. ચવત્ વિનૅમ્સે ખુલાનિ ત્ર તુલાનિ ૬ ।। ચક્રની પેઠે તેઓ ખયાં ફર્યા કરે છે. નિરાશાની ઉંડી ખીણમાં પડેલા મનુષ્ય એક વખત આકાશના સર્વોચ્ચ શિખરે ચઢવાને ભાગ્યશાળી થાય છે, અને તેજ મનુષ્ય પુન: પાછા તેજ ખીણમાં પટકાઇ પડે છે. એવું વિધિનું સ્પષ્ટ રહસ્ય છે. અમુદ્ધિ મનુષ્ય તે રહસ્ય કળી શકવા માટે સર્વથા અશકત છે. ઉદયસિંહ અને આહડ પોતાના કાળ આનંદમાં વ્યતીત કરતા હતા. આહડને ઘેર એક ગાય હતી. તે ગાયને દોહવાથી દૂધ નીકળતુ નહાતુ; અને તે જ્યારે જંગલમાં ચારા ચરવા જતી ત્યારે તેના આંચળમાંથી દૂધ જરી જતુ. આ ખખર સાંભળી એક દિવસ ઉષાકાળે એહડે ત્યાં ગાય પાછળ જઈ આ આશ્ચર્યકારક ઘટના જોઈને જ્યાં દૂધ ઝેરી જતુ હતુ તે જગ્યા ખાદાવી નાંખી. તા ત્યાંથી શ્રી જિન પાર્શ્વનાથજીના પ્રતિમાજી મળી આવ્યાં. તે જોઇ તેના આશ્ચય ના અવધિ થયા. તેણે તુમહારાજા ઉદયિસંહની સંમતિ લઇને ત્યાંજ એક જિનપ્રાસાદ બંધાવી તેમાં સ્થાપના કરી અને તે સ્થળે નવું શહેર વસાવ્યું. અને ઉષાકાળની શુભ પ્રાપ્તિના સ્મરણમાં આશ વંશની સ્થાપના કરી. આહડ પાતે અરડકમલ્ ઓશવાળ તરીકે પ્રસિદ્ધિમાં આવ્યા, તેમજ ત્યાં ઉષાદેવીની સ્થાપના કરી શહેરનું નામ એશીયા પાડયું. આ ઓશવાળ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #61 -------------------------------------------------------------------------- ________________ [ ૪૮ ] ધમ જીજ્ઞાસુ અકબર. વશના પ્રથમ રાજાની મેં'તાલીશમી પેઢીએ શ્રી હીરવિજય સૂરિના જન્મ થયા. હીરના પિતાનું નામ અરા હતું અને તેની માતાનુ નામ નાથી હતુ. તેઓ પાલણપૂરમાં વસતા હતા. તેમને અનુક્રમે ત્રણ પુત્ર અને ત્રણ પુત્રીએ પછી સંવત ૧૫૮૩ ના માગશિષ સુદિ ૯ ને સમવારે તેણે એક પુત્રને જન્મ આપ્યા. કે જે આપણી નવલકથાના આદર્શ યતિ હીરવિજય સૂરિજી તરીકે પ્રસિદ્ધ થયા. બાલ્યાવસ્થાથીજ હીરમાં જુદાજ પ્રકારનું ચૈતન્ય હતુ. પાંચ વર્ષની વયે હીરના માતપિતાએ તેને વિદ્યાભ્યાસ કરાવવા માંડ્યો, નિશાળેથી ભણીને ઉઠ્યા પછી હીરને ઉચ્ચ શિક્ષણ આપવાના ઉદ્દેશથી, તેના માપતાએ તેને એક મુનિ પાસે મૂકયા. દૂધ અને તેમાં વળી સાકર ભળી. હીર બુદ્ધિશાળી તા હતાજ અને તેમાં વળી તેને મુનિ સત્સંગના લાભ મળવા લાગ્યા. મુનિ સાથે રહીને, હીર, પેાતાની ખાર વર્ષની ઉમરમાં નવતત્ત્વ, જીવવિચાર, ઉપદેશ માળા, સંઘયણી, ચેાગ્ય શાસ્ત્ર, આરાધના દરશનસીત્તેરી એ સર્વ શીખ્યા. અને ત્યારથી હીરનું વલણ વૈરાગ્ય તરફ ખેંચાવા લાગ્યું. સમયના વહનની સાથે હીરના માતિપતાં પરલેાકવાસી થઈ ગયાં. આ ખખર પાટણમાં મળતાં વિમળા અને રાણી નામની હીરની બન્ને હેંના પાલણપુર આવી અને હીરને પાટણ તેડી ગઈ. પાટણ ગયા પછી હીરને એક મહાન લાભ થયા. ત્યાં જૈનાચાર્ય વીજયદાન સૂરિ સાથે તેના સમાગમ થયા અને તેમની દ્વારા તેણે ઉચ્ચ શિક્ષણ સ`પાદન કર્યું. વીજ્યદાનસૂરિના સમાગમથી હીરની વૈરાગ્યવૃત્તિ વધારે હૃદ્ધ થવા લાગી. અંતે તેણે દિક્ષા લેવાના વિચાર કરી ચેાતાની મ્હેનાને આ વાત જણાવી, ત્યારે તેના નેત્ર યુગલમાંથી અશ્રુપ્રવાહ વહેવા માંડ્યો. તેણે કહ્યું: “ ભાઈ દીક્ષા લેવી તે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #62 -------------------------------------------------------------------------- ________________ યતિ હીરવિજયસૂરિ. [૪૯] કંઇ ન્હાનીસુની વાત નથી. કેશ લેશન કરાવવા, અણુવાણા પગે ચાલવું, ચોમાસામાં એક જ સ્થળે રહેવું, માયા ત્યજી દેવી, કામ, ક્રોધ, મદ,મેહ, લેભાદિ પંચશત્રુઓ પર વિજય મેળવો, ઘેર ઘેર ભિક્ષા માગીને ખાવું, એ બધું હારાથી કેમ થશે?” ત્યારે હીરે કહ્યું કે:-“આ અસાર સંસારમાં સંયમ જેવું કંઈજ સુખ નથી. મહાન તપનું ફળ મનુષ્યાવતાર છે. અને તે દ્વારાજ મેક્ષની સાફલ્યતા થઈ શકે છે, તેમજ પ્રાણી માત્રનું કલ્યાણ કરવાની સોનેરી તક પણ મનુષ્યાવતારમાં મળી શકે છે તે તે હાથ આવેલી તકને સદુપયોગ કરવાની હારી દઢ ઈચ્છા છે.” ત્યારપછી ભાઈ ભગિની વચ્ચે ઘણે વાદવિવાદ ચાલ્યા અને હીરે પિતાની ભગિનીના મનનું સમાધાન કર્યું ત્યારે તેણે તેને દીક્ષા લેવાની રાજી ખુશીથી રજા આપી, હીરે સંવત ૧૫૬ ના કાતિક વદ ૨ ને સેમવારે પાટણમાં જ દીક્ષા લીધી. ત્યારપછી હીરે પિતાના ગુરૂ વિજયદાનસૂરિ સાથે પ્રવાસ આદર્યો. જેમ જેમ તેને પરિચય ગુરૂ સાથે વધતો ગયે, તેમ તેમ ગુરૂની ખાત્રી થતી ગઈ કે હીરને જે પૂરું શિક્ષણ મળે તે તે ભવિષ્યમાં શાસન પાવશે, તેથી તેમણે હીરને દક્ષિણમાં ન્યાયશાસ્ત્રને અભ્યાસ કરવા સારૂ જવાની આજ્ઞા આપી. શ્રી ધર્મસાગરજી અને શ્રી રાજમલ એ બંનેને સાથે લઈને ગુરૂ આજ્ઞા પ્રમાણે હીર દેવગિરિમાં ગયા અને ચિતામણું વગેરે ન્યાયશાસ્ત્રમાં અતિ કઠિન ને અભ્યાસ કર્યો. આ વખતે દેવગિરીને હાકેમ નિજામશાહ હતે. ઉપ * વર્તમાન સમયમાં “ન્યાયશાસ્ત્ર માટે જેમ બંગાલ કેન્દ્રસ્થાન છે અને વ્યાકરણ માટે કાશી ગણાય છે તેમ તે વખતે તૈયાયિકેની પ્રધાનતા દક્ષિણ દેશમાં વધારે પ્રમાણમાં હતી, હીરવિજ્યસૂરિજીને દેવગિરિમાં ન્યાયશાસ્ત્રને અભ્યાસ કરવા માટે તેમના ગુરૂએ મોકલ્યા તેનું કારણ પણ તેજ હતું. લેખક. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #63 -------------------------------------------------------------------------- ________________ [૫૦] વર્મજીવાણુ અકબર ચુંક્ત ત્રણે મુનિઓને વિદ્યાભ્યાસ માટે જે કંઈ ખર્ચ થતું તે ત્યાંના રહીશ દેવશી શાહ અને તેની સ્ત્રી જસમાઈએ પુરૂ પાડયું હતું. હીર વિદ્યાભ્યાસ કરી આવ્યા પછી જેમ જેમ તેની રેગ્યતા વધવા લાગી તેમ વિજયદાન સૂરિજીએ તેમને “પંડિત પદ” “ઉપાધ્યાય પદ” વગેરે પદવીઓથી વિભૂષિત કર્યા હતા. ત્યારપછી સં. ૧૯૧૦ના પિષ શુદિ ૫ના દિવસે શહીમાં તેમને સૂરિપદ (આચાર્યપદ)આપ્યું હતું અને ત્યારથી તેઓ હીરવિજયસૂરિજી કહેવાયા. ઉપર અમે જણાવી ગયા તે પ્રમાણે આચાર્યપદ પ્રાપ્ત થયા પછી બાર વર્ષે એટલે સં. ૧૯૨૨ ના વૈશાખ સુદિ ૧૨ ના દિવસે હીરવિજયસૂરિના ગુરૂ શ્રીવિજયદાનસૂરિને વડાવલી મુકામે સ્વર્ગવાસ થયે એટલે સંધને સઘળો ભાર સૂરિ જીના શિર પર આવી પડ. | વિક્રમની સેળમી શતાબ્દિને સમય આખા ભારતમાં અને ખાસ કરીને ગુજરાતમાં તે લગભગ અરાજક્તા જેજ હતો. પરિણામે પ્રાન્ત સૂબાઓ પ્રજાને રંજાડવા કે હેરાન કરવામાં કંઈજ કચાશ રાખતા નહોતા. ગુનેહગાર કે બિન ગુનેહગારની તપાસ કર્યા વગર કે જઇને કાન ભંભેરતું તે ઝટ વેર ટે કાઢતા અને તેમને પછી તે સાધુ હોય કે ગૃહસ્થ તે પણ કષ્ટ આપવું એજ પિતાની હકૂમતનું ચિહ્ન સમજતા હતા. આથી સારા સારા સાધુઓને પણ કોઈ કઈ વખતે આપત્તિઓમાંથી પસાર થવું પડતું હતું. આપણી નવલકથાના નાયક આચાર્ય હીરવિજયસરિઇને પણ તે સમયની નાદિરશાહીને લીધે કેટલુંક સહન કરવું પડ્યું હતું. આ સંબંધમાં તેમના પ્રાથમિક જીવનને વધારે નહિ તે એકાદ પ્રસંગ પણ આ સ્થળે આપવાનું અમે ઉચિત ધારીએ છીએ. વિ. સં. ૧૯૩૦ (ઈ. સ. ૧૫૭૪) માં જ્યારે સૂરિજી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com Page #64 -------------------------------------------------------------------------- ________________ યતિ હીરવિજયસૂરિ. [૫૧] બોરસદમાં હતા, ત્યારે કર્ણષિના ચેલા જગમાલવષિએ તેમની પાસે એવી ફરીઆદ કરી કે “મહારા ગુરૂ હને પિથી આપતા નથી તે તે અપાવે.' સૂરિજીએ કહ્યું. “ હારામાં લાયકાત નહિ હોય તેથી તે ત્વને પોથી નહિ આપતા હોય. તે માટે તકરાર કરવાથી શું ફાયદે?” આ પ્રમાણે હમજાવવા છતાં પણ જ્યારે તે નજ સમયે ત્યારે તેને ગચ્છ બહાર કરવામાં આવ્યું. જગમાલ પિતાના શિષ્ય લહુઆઋષિને લઈને પેટલાદના હાકેમ પાસે ગયા અને ત્યાં જઈને કેટલીક બનાવટી વાત કહી. હાકેમ ચિડાય અને તેને સૂરિજીને પકડી લાવવા માટે કેટલાક સિપાઈઓ જગમાલની સાથે મેકલ્યા. જેમને લઈને તે બોરસદ આવ્યું. પરંતુ કાર્યસિદ્ધિ ન થઈ. અર્થાત સૂરિજી તે ત્યાં હતાજ નહિ. પરંતુ જ્યારે ત્યાંના શ્રાવકને આ બાબતની ખબર પડી ત્યારે તેમણે તે સિપાઈએને દામ નીતિથી સમજાવ્યા એટલે તેઓ ફરી બેઠા ને જગમાલને મનમૂકીને તેમણે સહાય આપી નહિ. પિતાના હાયક બુટવાથી જગમાલનું કંઈ ચાલ્યું નહિ. તેને નિરાશા મળી. સૂરિજી ત્યારપછી ખંભાત ગયા અને ત્યાં પ્રગટપણે વિહાર કરવા લાગ્યા. આવા આવા અનેક ઉપદ્ર આચાર્ય શ્રી હીરવિજયસૂરિજીએ અનુભવ્યા હતા. છતાં પણ તે કશાની લેશમાત્ર પણ પરવા નહિ કરતાં તેઓ પોતાનું ઉપદેશ આપવાનું કર્તવ્ય અળગું કરતા નહોતા. તેઓ સર્વત્ર ઉપદેશ આપતા અટન કરતા હતા. સં. ૧૯૩૭ માં સૂરિજી ખંભાતમાં આવ્યા હતા અને ત્યાં માસું રહ્યા હતા. અહિંના સંઘવી ઉદયકરણે સં. ૧૬૩૮ માં શ્રી ચંદ્રપ્રભુની પ્રતિષ્ઠા પણ સૂરિજીના હાથેજ કરાવી હતી. અને હિથી સૂરિજી ગાંધાર ગયા હતા, જ્યાંથી તેમને પ્રવાસ તેહપુરને નિશ્ચિત થયું હતું તે અગાઉ જેવાઈ ગયું છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com Page #65 -------------------------------------------------------------------------- ________________ [ પર ] ધુમ જીજ્ઞાસુ અકબર મકરણ ૮ યુ. પરીપકાર કે આત્મસ્વાર્થ ? અમરસિંહ અને ત્રણ રાજપુત સ્વાશ અમરસિહુના ઘેર આવી પહોંચ્યા ત્યાંસુધી ચુપચુપ ચાલ્યા કર્યું; પૃથ્વીસિહુના મિત્રા માત્ર માર્ગમાં આપસ આપસમાં ધીમે સ્વરે વાતચીત કરતા હતા. માર્ગીમાં ચાલતાં ચાલતાં પૃથ્વીસિ ંહ અમરસિંહને પેાતાના મિત્રાના નામ માનસિંહ અને બીરબલ હતાં એમ જણાવ્યું હતું. અમરસિંહનુ ઘર એક જુના પડી ગયેલા ખ’ડીએરમાં હતું. પોતાના ગૃહના દ્વાર પાસે આવી પહોંચ્યા પછી અમરસિંહજી પૃથ્વીસિંહને ઉદ્દેશીને એક્લ્યા: “ પૃથ્વીસિંહ ! મ્હારા ગૃહની અંદર પ્રવેશ કરતાં પહેલાં હજી એકવાર વિચાર કરી, અમરસિંહ અકમરની વિરૂદ્ધ ચળવળ કરનારા રાજપૂત હાવાથી તેના ગૃહમાં પ્રવેશ કરવા એ કઇ રમત નથી. જો કે હું અંત:કરણથી રાજદ્રોહી નથી, પરંતુ રાજપૂતાના કલ્યાણાર્થે મ્હારા તરફથી થતા પ્રયત્નાને રાજદ્રોહનુ સ્વરૂપ અપાય એવા સંભવ છે, અને તેથી મ્હને સહાય કરતાં પૂર્વે તમારે અને તમારા મિત્રોને માટે હજી પણ એક વખત વિચાર કરી લેવાની જરૂર છે. જ્યાંસુધી મ્હારા ગૃહમાં તમે પ્રવેશ કર્યો નથી, ત્યાંસુધી અહીંથી પલાયન કરી જવાના રસ્તે તમારા માટે ખુલ્લા છે. એકવાર મ્હારી મઢે આવ્યા પછી જીંદગીભર મ્હને એક સરખી રીતે તમારે મદદ કરવાના સાગન લેવા પડશે. પાછળથી પશ્ચાત્તાપ કરીને હતાશ હ્રદયે મ્હને સહાય કરવા કરતાં અત્યારે મ્હારાથી દૂર રહેશેા તે હું વધારે પસદ કરીશ. ” “ પરંતુ અમારા નિશ્ચય માટે શંકા લાવવાનું કઇ પ્રયાજન નથી. તમારા જેવા પરાપકારી પુરૂષના નિવાસ સ્થાનમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #66 -------------------------------------------------------------------------- ________________ પરોપકાર કે આત્મવા? [ ૫૩ ] પ્રવેશ કરીને પાવન થવા અમા ઉત્સુક છીએ.” એટલું ખાલીને પૃથ્વીસિંહ હાસ્ય કર્યું. અમરિસંહની શંકા દૂર થતાં તે ત્રણે રાજપૂત સ્વારીને લઇને પોતાના ગૃહમાં દાખલ થયા. એક જુના પડી ગયેલા ઘર પાસે પહેાંચ્યા પછી અમરસિહુ દાદર ચઢવા લાગ્યા. દાદર અજાણ્યા અને ઉંચા હૈાવાથી ત્રણે રાજપૂત સ્વારા ધીરેથી ઉપર ચઢતા હતા. દાદરમાં કેટલાયે પગથીઆં ચઢવા છતાં હજી પગથીમના અંત આવતા િ હાવાથી મીરખલ અમરસિંહ પ્રત્યે મનમાં કચવાતા હતા. એટલામાં એક પગથીયું ચુકી જવાથી પૃથ્વીસિહુના પગ મરડાયા એટલે તે પણ અસ્વસ્થ થયા ને અમરસિંહ તરફ ક્રોધ કરતાં પુન: ઉપર ચઢવા લાગ્યા. અલ્પ સમયમાંજ તેઓ બધા ઉપર ગયા. ત્યાં એક એરડી તેમના જોવામાં આવી. આરડીમાંના દીપકને પ્રકાશ મઢ હતા. સર્વ તે આરડીમાં દાખલ થયા. આ ઓરડીમાં લગભગ દશ પંદર રાજપૂતા બેઠા હતા અને તેઓની આસપાસ બે ત્રણ હુકકા પડયા હતા. અમર સિહુને આવી પહોંચેલા જોઈને તેઓએ તેને પ્રણામ કર્યા; આ ઉપરથી તેઓ આગલી મોડી રાત્રિ સુધી અમરસિંહની રાહુ જોતાં બેઠા હશે, એવું અનુમાન પૃથ્વીસિંહે પોતાના મનમાં કર્યું. તે એરડાના પાછળના ભાગમાંની બારી પાસે એક સ્ત્રી બેઠી હતી. તે માત્ર પેાતાની જગ્યાએ સ્વસ્થ એસી રહી. તેણે પાતાનુ મ્હાં ખારી ભણી રાખેલું હોવાથી તે તરૂણ હતી કે વૃદ્ધ હતી, વા સુંદર હતી કે કુરૂપા હતી, તે કંઈ કળી શકાય તેમ નહાતું. તેનાં અંગ ક્રૂતું એક વસ્ત્ર વિંટાળેલુ હાવાથી તેના શરીરનાં અવયવ સુદ્ધાં જોઇ શકાતાં નહાતાં, માત્ર તેની ડાકના તેમજ કાણીના વિભાગ જોઇ શકાતા હતા. લાભથી લાભને માટે જીવને જે જતા કરે, દ્રવ્ય ભાગવવાની તે આશા શી રીતથી કરે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #67 -------------------------------------------------------------------------- ________________ [૫૪] ઘમ જીજ્ઞાસુ અકબર પૃથ્વીસિંહ આ સ્ત્રીને જોઇને ચમકર્યો. તેણે પિતાના મિત્ર હીરબલના કાનમાં ધીમે સ્વરે કહ્યું: “આ તો સ્ત્રી લાગે છે જોઈએ છીએ શું નાટક ભજવાય છે!” બીરબલનું મન અહિં આવવાથી ઉદ્વિગ્ન થયું હતું. તેણે પૃથ્વીસિંહને કંઇપણ પ્રત્યુત્તર નહિ આપતાં એકવાર ચોમેર દષ્ટિપાત કર્યો અને એારડીમાં કણ કણ બેઠા હતા, તે જોઈ લેવાને યત્ન કર્યો. અમરસિંહનું લક્ષ્ય તેના તરફ મુદ્દલ નહોતું. તે પિતાના સઘળા મિત્રોને ઉદેશીને બેલ્યો: “મિત્રો! ઈશ્વર કૃપાથી આજે આપણને ત્રણ નવા સહાયક મળ્યા છે. પાપ-પુણ્યને એગ્ય બદલે ઈશ્વર તેમને આપશે, એમ માનીને આજે આપણે તેમને આપણું મંડળીમાં શામિલ કરીએ !” એક વૃદ્ધ, પરંતુ ભવ્ય આકૃતિવાળે પ્રતાપી રાજપૂત બે: “આપણને મદદ કરનાર પ્રત્યેક રાજપૂત આપણને પ્રિય છે; પરંતુ અમરસિંહજી! આ ત્રણે નવા મિત્રો કેણ છે તેની સવિસ્તર હકીક્ત અમારે પ્રથમ જાણવી જ જોઈએ.” “અરેબર છે.” અમરસિંહ બેલ્ય: “કાકા, તમે તમની બારીક તપાસ કરે.” “શું અમારી તપાસ!” બીરબલના મોંમાંથી ઉદ્વાર નીકળી પડયા. કેમ શું થયું?” અમરસિંહ બીરબલ તરફ વળીને બાલ્યા: “તમે ભય કેમ પામો છે?” “છટ, છટ, ભીતિ શાની? બીરબલ બોલવા લાગે પરંતુ મિત્રો! અમને પૂછવાથી તમને શી માહિતી મળવાની છે? અમે વન વન ભટકનારા છીએ. અમે તમને શું કહી શકવાના હતા ? ” “એકાન્તવાસમાં રહેનારા મનુષ્યો તે ઘણી વાર ઉત્તમ બેય આપી શકે છે.” પેલો વૃદ્ધ રાજપૂત વચ્ચે બેલ્યા. “એ વાત પણ ખરી.” બીરબલ ગંભીર સ્વરે બોલવા લાગે: “વનમાં રખડી રખડીને મારા માથાના વાળ ધોળા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #68 -------------------------------------------------------------------------- ________________ પરાષકાર કે આત્મસ્યા ? [ ૫૫ ] થઇ ગયા છે; પરંતુ જે પ્રમાણે કાચા પાતાનાં બધાં અગા સંકેલી લે છે, તે પ્રમાણે મ્હારા ચિત્રવિચિત્ર અનુભવા લેાકાને જો કે ભિન્ન ભિન્ન ર'ગના ભાસે છે; તેાપણ મ્હારી આંખેાથી મ્હને તે બધા એકજ રંગના ભાસે છે. મ્હારા અનુભવા રાય અને રંકની પાસે એક સરખાજ દર્શિત થાય છે. પરંતુ રાજા પાસે ખાસ કરીને જેટલુ વધારે જીટું ખેલાય તેટલું ફાયદા કારક છે. સાચુ ખેલનારને આ જગતમાં તિઆના માર મળે છે. ખાટા હિંદુ થઇને રાજા પાસે હિંદુત્વની ખડાઇ હાંકી એટલે તમે અમરના દરબારના મીરખલ થઇ ચુકયા. ” એટલું ખાલીને ઔરખલ સર્વ પ્રત્યે જોવા લાગ્યા. તેનુ ખેલવું બધાને પસ દ પડયું. પેલી સ્ત્રીએ પણ જરા ક્રીને પૃથ્વીસિહુ પ્રત્યે દષ્ટિપાત કર્યો. પૃથ્વીસિ હું સહજ સ્મિત કર્યું અને ખાંખા ખાધા. મીરમલે પણ સહજ સ્મિત કર્યું. “હ, પણ તમારૂ નામ શું ?” પેલા વૃદ્ધ રાજપૂતે પૃથ્વીસિંહને પુન: પ્રશ્ન કર્યો. “ પૃથ્વીસિંહ, માનસિંહ અને રખલ, ” પૃથ્વીસિંહૈ ઉત્તર આપ્યા. સમુર કરે ! કાકા ! ” અમરસિંહુ વચ્ચે જ બેલી ઉયેા. “ આ આપણા નવા મિત્રને આપણા નિત્યના પ્રશ્નના પૂછવાની આવશ્યકતા નથી. અલ્પ સમયમાં જ પૃથ્વીસિંહૈ અમારા ઉપર અનહદ ઉપકારા કરી દીધા છે. તેના ઉદાર હૃદય બદલ મ્હારા મનમાં કઢિ પણ આશકા ઉદ્ભવશેજ નહિ. આપણા આ મિત્રાને આપણે પ્રશ્નના પૂછી લીધા, હવે તેમની પાસે શપથ લેવડાવાએ એટલે તે આપણા સાચા મિત્રા થઇ ચુકયા; પરંતુ તેમની પાસે શપથ લેવડાવતાં પહેલાં આપણા કાની થાડી ઘણી કલ્પના તેમને આપી દઈએ તે ઠીક. ’ ,, '' "" પરંતુ . અમરસિંહજી ! ” પૃથ્વીસિંહુ વચ્ચે મેલી ઉઠયા “ ધારો કે તમારા કાર્ય સબંધી માહિતી મેળવ્યા પછી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com Page #69 -------------------------------------------------------------------------- ________________ [ ૫૬ ] ધ જીજ્ઞાસુ અકબર. અમે તમારી મંડળીમાં શામિલ થવાના અમારા નિશ્ચય ફેરવીએ તે—” પ્રથ્વીસિંહનુ આવુ ખેલવું સાંભળીને સ`નાં વદન નિસ્તેજ થઇ ગયાં, તેઓ એક બીજા પ્રત્યે જોવા લાગ્યા. ઘેાડી વાર ઓરડીમાં શાન્તિ પ્રસરી રહી. અલ્પ સમય પછી અમરસિદ્ધ ધીમે સ્વરે પરંતુ સ્પષ્ટતાથી ખેલવા લાગ્યા “ તેમ-તે પશુ શુ ? તેથી અમને કંઈ જ નુકશાન થનાર નથી. આજે તમે અહિં જે કઇ જોયુ છે, તે સબંધી એક અક્ષર પણ કોઇને નહિ કહેવાના તમારી પાસે સાગન લેવડાવીને તમને અહુિથી મુકત કરવામાં આવશે અને તમે તે સાગનનું યથાર્થ પાલન કરા છે કે કેમ, તે માટે સખ્ત દેખરેખ રાખવામાં આવશે. ” “ ત્યારે તેા સ્હેજ સંકટ ખરૂં ” અત્યાર સુધી ચુપ રહેલા માનસિ ંહ ધીમે રહીને ખેલ્યા. “ સંકટ શાનું ? ” માનસિ’હુ પ્રત્યે વળીને પૃથ્વીસિ હ શાન્ત સ્વરે આલ્યા. “ એમાં સંકટ શાનું ? મૃત્યુનુ કે ? વચનભંગ થનારને મૃત્યુની શિક્ષા થવીજ જોઇએ. જો તમને મૃત્યુના ભય લાગતા હાય તા હજી પણ તમે ખન્ને હૅને ત્યજીને ચાલ્યા જાઓ ! હું તે સોગન પૂર્વક કહુ છુ કે અમરસિંહ માટે હું મ્હારા પ્રાણુ અપીશ. ” આ સાંભળીને સર્વ સંતુષ્ટ થયા. પૃથ્વીસિ ંહની પ્રશંસા થવા લાગી. માનસિંહ અને બીરબલ પૃથ્વીસિંહ પ્રત્યે તીક્ષણ દૃષ્ટિથી જેવા લાગ્યા. પૃથ્વીસિંહની મુખમુદ્રા શાન્ત અને ગંભીર હતી. “ અમારે પણ એજ નિશ્ચય છે. ” બીરબલ નિરૂપાયે એક્લ્યા. માનસ હું કંઇ પણ ન ખેલતાં ડાકુ ધણાવીને સંમતિ દર્શાવી. ' ?? હવે તમારા નિશ્ચય દઢ થયા છે કે ? ” અમરિસંહે બીરબલ અને માનસિહુ પ્રત્યે ભેદક સૃષ્ટિ ફ્રેંકતાં પૂછ્યું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #70 -------------------------------------------------------------------------- ________________ પરોપકાર કે આત્મસ્વા? [0] હા” બને જણા સાથે જ બોલી ઉઠયા. અમસિંહ આથી સંતુષ્ટ થશે. તે સહજ આગળ આવીને બેલ્થ. “મિત્ર! જાણુ બુજીને કિંવા છુપીરીતે થતા અકબરને અન્યાય અટકાવવાને જ અમારો ઉદેશ છે. અકબરની શાસન પદ્ધતિમાં અનેક પ્રકારના દેષ છે અને તેથી ગરીબ રાજપૂતાને ઘણું સહન કરવું પડે છે. આવા અત્યાચાર પ્રત્યે ગુપ્ત રીતે અકબરની સંમતિ હેવી જોઈએ, એવી અમારી માન્યતા છે. અકબર એવા અત્યાચારે પ્રત્યે સંમતિ દર્શાવતે હિય કે નહિ અથવા ગમે તેમ હોય, પરંતુ વારંવાર એવા અત્યાચારે થયા કરે છે એ વાત સાચી છે. આ અત્યાચાર અટકાવવાની અમેએ પ્રતિજ્ઞા કરી છે. અમે એકવાર અકબરની અંતગત રાજનીતિ તપાસવાનો નિશ્ચય કર્યો છે. જે અકબર રાજપૂતે પ્રત્યે ખરેખર સંમતિ દર્શાવતું હશે તો આપણી સ્થિતિ માં સત્વર સુધારો થશે, અને જે તે માત્ર બાહ્ય રીતે રાજપૂતો પ્રત્યે સંમતિ દર્શાવતું હશે. અને તેને આંતરિક ઉદેશ રાજપૂતે પ્રત્યે છળકપટ કરવાનેજ છે એવી અમારી પ્રતીતિ થશે, તે અકબરનું રાજય નામાવશેષ કરવા માટે અમે સર્વ એક પગે તૈયાર છીએ. હું ધારું છું કે હવે તમે અમારો ઉદ્દેશ સંપૂર્ણ રીતે સમજી શક્યા હશો જ. અમે સર્વ અહિં પ્રત્યેક માસની વદી ચતુથીને દિવસે ભેગા થઈએ છીએ અને આગળ શું કરવું તે સંબંધી વિચાર કરીએ છીએ. તમે અમારી મંડળીમાં શામિલ થવા માટે તૈયાર છેને?” એટલું બેલીને અમરસિંહે પિતાના ત્રણે નવા મિત્ર પ્રત્યે એકવાર દષ્ટિપાત કર્યો. “અલબત્ત.” પૃથ્વીસિંહ નીડરતાપૂર્ણ સ્વરે બોલ્યા મ્હારા અને મિત્રે પણ મહારા જેવા દ્રઢ નિશ્ચયી છે.” બીરબલે અને માનસિંહે શિર ધુણાવીને પિતાની સંમતિ દર્શાવી એટલે અમરસિંહ સહજ મેટા સ્વરે બેત્યે “ કમળાદેવી !” અત્યાર સુધી પીઠ ફેરવીને બેઠેલી સ્ત્રી તરત જ ઉભી થઈ. તેણે પિતાનું મોં ફેરવીને સર્વ પ્રત્યે દષ્ટિ ફેંકી. તેણે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #71 -------------------------------------------------------------------------- ________________ [ ૧૮ ] ધ જીજ્ઞાસુ અકબર. પાતાના અસ્ત વ્યસ્ત થયેલાં વસ્ત્રો સમાય; પરંતુ તેટલામાં તેનું કંઠ સ્થાન અને તેના વૃક્ષ: પ્રદેશ દષ્ટિઞાચર થયા વગર રહ્યાં નહિ. તેના કાળા ભમર જેવા કેશકલાપ છુટા વિખરાયલે હતા; પર ંતુ તે સમારવાનું તેને સૂયું નહિં. તેણે પોતાના કેશકલાપ કદી પણ આળાવ્યેા હાય એમ જણાતું નહતુ; કારણ કે તેમાં તેલની ગંધ સુદ્ધાં જણાતી નહાતી. આમ છતાં પણ તે કેશકલાપ સુદર જણાતા હતા, તેની મુખ મુદ્રાપર ફિક્કાશ હતી, તે બહુ સુંદર નહેાતી; પરંતુ તેની નાસિકા, નયનયુગલ, દંતપતિ વગેરે એવાં નમણાં હતાં કે તે જોનારને સાંદર્ય - મયીજ જણાતી હતી. જો કે તે સુંદર, રમણીય કિવા મેાહક જણાતી નહેાતી; પરંતુ તેનાં સ્વરૂપ માંથી સાદ અસ્પષ્ટ રીતે પણ દેખાઇ આવતું હતું. કેટલાંક પુષ્પા એવાં હાય છે કે જેને આપણે સુંઘવા માટે નાસિકા આગળ ધરીએ છીએ, ત્યારે તેમાંથી બિલકુલ સુગ ંધિ આવતી નથી; પરંતુ જ્યારે આપણે નિરાશ થઈને તેમને આ પણી સામે મૂકીએ છીએ, ત્યારે અલ્પ સમયમાં જ તેની સુગંધિ હેંકી રહે છે. કમળાનું સ્વરૂપ પણ આવાજ પ્રકારનુ હતું. કમળાની મુખમુદ્રા જોવા પહેલાં પૃથ્વીસિંહ અને તેના બન્ને મિત્રા નિરાશ થયા હતા; કારણકે જ્યાંસુધી તેઓએ કમળાનું મ્હાં જોયું નહાતું ત્યાંસુધી પેાતાની તરફ પીઠ ફેરવીને બેઠેલી સ્ત્રીના ગારવ સંબધે અને તેની હાજરી સધી તેઓ કશા ખ્યાલ કરી શકતા નહેાતા, પર ંતુ જેમ જેમ પૃથ્વીસિંહ કમળા પ્રત્યે તાકી તાકીને જોવા લાગ્યા તેમ તેમ કમળાની ઉગ્ર અને ગંભીર મુખમુદ્રા જોઇને તેના મનમાં કમળા વિષે પૂન્ય બુદ્ધિ ઉદ્ભવી. તેની દૃષ્ટિ નિર્મળ અને પવિત્ર બની ગઇ. કમળાદેવી પૂતળાંની પેઠે શાન્ત, ગંભીર અને નિર્વિકાર સુખમુદ્રા ધારણ કરીને ઊભી હતી. તેના નેત્રાની પાંપણ સુદ્ધાં હાલતી ચાલતી નહતી. તે કાના પ્રત્યે તાકી રહી હતી તે સુમજી શકાય તેમ નહોતું; પરંતુ તે પેાતાની પ્રત્યે આાડકતરી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #72 -------------------------------------------------------------------------- ________________ [ ૫૯ ] પરોપકાર કે આત્મસ્યા ? રીતે જોયા કરતી હતી એવી પૃથ્વીસિંહની અલ્પ સમયમાં જ પ્રતીતિ થઇ. અંતે પેાતાના નવા મિત્રાને કમળાદેવીની પાસે આવ વાના અમરિસ હૈ ઇસારા કર્યા. પૃથ્વીસિંહ પેાતાની પાસે આવી પહોંચતાંની સાથે જ કમળાએ પેાતાની કમરમાંથી એક કટાર ખેંચી કાઢી. હૃદયી પૃથ્વીસિંહ આથી ચમક્યા. પૃથ્વી સિ ંહના બન્ને મિત્રએ પાતપાતાની સમશેરની મુઠ પકડી. કમળાદેવી આ બધુ જોઈ શક્યા વગર રહી નહિ. તે માત્ર ઉંચી નજર કરીને પૃથ્વીસિંહ પ્રત્યે તાકી રહી. પૃથ્વીસિંહના કપાળમાં કરચલીઓ પડી. “ કટારી જોઈને ભયભીત થવાનું કંઇ જ પ્રયાજન નથી.” અમરસિંહ પૃથ્વીસિ’હને ઉદ્દેશીને એલ્યે . “ કમળાના હાથમાંના શસ્ત્રના સ્પર્શ કરીને સાગન લેવાની અમારી પદ્ધતિ છે. પૃથ્વીસિંહ આ કટારીની ધાર પર બન્ને હાથ મૂકીને સાગન લ્યે. ” ,, પૃથ્વીસિંહે કમળાના હાથમાંના શસ્ત્રપર પેાતાના અને હાથ મૂક્યા અને તે ખેલ્યા ! “ આજથી હું અમરસિ હજીના કાર્ય ને મનસા વાચા અને કર્મા સહાય આપવાની પ્રતિજ્ઞા કરૂં છું. દેવ વિપાકથી કદાચ હું વિશ્વાસઘાતી નવ ું તે આ શસ્ત્રથી મ્હારા પ્રાણ નષ્ટ થજો ! "" પૃથ્વીસિંહના બન્ને મિત્રએ પણ તેજ પ્રમાણે સાગન લીધા પછી કમળાદેવીએ એકવાર પૃથ્વીસિહ પ્રત્યે દષ્ટિપાત કર્યાં. ત્યારછી પાતાના હાથમાંની કટારી ઉંચી કરીને તે ખેલી ! પવિત્ર સાગન લીધા પછી શસ્ત્રને પવિત્ર કુ ંમથી વધાવવું જોઇએ, એટલુ ખાલીને તેણે ઊંચી કરેલી કટારીથી પાતાના બાહુ પર સહજ સ્પર્શ કર્યો. તરતજ લાલ હીરા જેવુ રૂધીર બિન્દુ તેની બાહુ લતાપર આવીને ઉભું રહ્યું. કમળાએ તરત જ પોતાના જમણા હાથના અંગુઠા વડે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #73 -------------------------------------------------------------------------- ________________ [૬૦] ધર્મ જીજ્ઞાસુ અકબર. તે રૂધિરનું તિલક પૃથ્વીસિંહને કર્યું. પૃથ્વીસિંહે માંચ અનુભવ્યું. કમળાદેવીને તેણે જ્યારથી જોઈ હતી, ત્યારથી જ તેની ભેદક દષ્ટિએ પૃથ્વીસિંહનું હૃદય ભેદી નાખ્યું હતું જ. તે સહજ અસ્વસ્થ થયેલ હતું. તેમાં એ વળી તેની આવી વિચિત્ર કૃતિથી પૃથ્વીસિંહ સહજ ગભરાયે પરંતુ પિતાના અંતઃકરણની વિષમતા વ્યક્ત ન થઈ જાય, એ હેતુથી અમરસિંહ અને કમળાને સંબોધીને બે ” આવું પવિત્ર તિલક મહારા કપાળમાં થવાથી હું હને ભાગ્યશાળી હમજું છું. ત્યારપછી બીરબલ અને માનસિંહને રક્ત તિલક કર્યા પછી કમળા બોલી: “મહારા સત્વમય રૂધિરને ભાર તમે એ તમારા કપાળ પર લીધે છે. પ્રતિજ્ઞા પૂર્ણ થયા સિવાય એ ભાર હલકે થનાર નથી કેમ પૃથ્વીસિંહ?” “અલબત્ત ” પૃથ્વીસિંહ બોલ્યા: “હવે રકતબંધનથી આપણા અંતઃકરણ સંકળાઈ ચુક્યાં છે. પરંતુ આપણું કાર્યની શરૂઆત કરતાં પહેલાં મહને એક પ્રશ્ન પૂછવાની અગત્ય જણાય છે. અકબર બાદશાહ રાજપૂતે પ્રત્યે છળકપટ કરવા ઈચ્છે છે, એવું તમે શા ઉપરથી માને છે? રાજ્યમાં બનતા બધા બનાવે પ્રત્યે ખુદુ બાદશાહ કેવી રીતે ધ્યાન આપી શકે? કદાચ રાજપૂતો ઉપર થતા અત્યાચારે સંબંધી અકબર કંઈ જાણતા પણ ન હોય ! આથીજ અકબર પ્રત્યે દ્વેષભાવના રાખવી એ સર્વથા અનુચિત ગણાય ! વળી તમે હારી મુખમુદ્રા પ્રત્યે બારિકીથી જુઓ ! હારી અને અકબરની મુખમુદ્રામાં સામ્ય એટલું બધું છે કે તમે કવચિત હુને રાજપૂત શત્રુ અકબરજ હમજશે. !” " આટલું બોલીને પૃથ્વીસિંહશાન્ત રહ્યો. સર્વત્ર શાનિત પ્રસરી રહી. અમરસિંહ પૃથ્વીસિંહ પાસે ગયો અને તેની મુખમુદ્રા પ્રત્યે બારિકીથી જેવા લાગે. કમળાદેવી પણ પૃથ્વીસિંહ પ્રત્યે તાકી રહી. તેને પણ તે અકબર જેજ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com Page #74 -------------------------------------------------------------------------- ________________ પરોપકાર કે આત્મસ્વાર્થ ? [ 5 ] લાગ્યા. તેણે એકવાર ચામેર દષ્ટિ ફેરવી. તેના કપાળ પર કરચલીઓ પડી. ፡፡ કમળાદેવીની અસ્વસ્થા પૃથ્વીસિ હું કળી ગયા. તે આગળ ખેલવા લાગ્યા: “ પરંતુ આ સામ્ય મ્હારા કન્તવ્યની આડે આવનાર નથી એ વાત તમે નક્કી માનજો. મ્હારા ભાલ પ્રદેશ પરનું રકત તિલક મ્હને સ્વસ્થ બેસી રહેવા દેશે નિહ. પરંતુ આપણું કાર્ય શરૂ કરતાં પહેલાં હું અકબરની ખરી મન: સ્થિતિ તપાસી લઇશ. મ્હારા કાર્ય ક્ષેત્રની તમને કલ્પના સુદ્ધાં આવી શકશે નહિ. જો કે હું ચિતેડમાં જન્મ્યા છું. તાપણ સિક્રિ પ્રાંતમાં કાર્ય કરવા માટે હું કોઇપણ રીતે અશક્ત નથી. તમારા કાર્યની પૂર્ણાહુતિ મ્હારાજ હાથથી થશે, એવી મ્હારી ખાત્રી છે. આવતી ચતુર્થિ એ આપણે અહીં પુન: મળશુ, તે વખતે એકાદ હિતશત્રુના અંત લીધા સિવાય અહીં નહિ આવવા અદલ હું પ્રતિજ્ઞા કરૂં છું. પરંતુ તમે એટલું નક્કી માનજો કે અકખર ખીરમલ અને માનસિંહ તમારા હિતશત્રુ નથીજ.” એટલું મેલી પૃથ્વીસિંહે પેાતાના અન્ને મિત્રા તરફ દષ્ટિ ફેરવી. તેમની ઉભયની મુખમુદ્રા અસ્વસ્થ જણાતી હતી. પૃથ્વીસિંહના છેલ્લા શબ્દો તેમને રૂમ્યા ન હેાય એમ તેમની મુખમુદ્રા પરથી સ્પષ્ટ રીતે જણાઈ આવતું હતું. આ સાંભળીને પેલે વૃદ્ધ રાજપૂત એટલી ઉઠ્યો: “પૃથ્વીસિહુ, તમે ધારા છે તેટલું આ કાર્ય હેતુ નથી. અમારા જેવા ગરીબ રાજપૂતાના દુ:ખની તમને માહિતી નથી, તેથીજ અકબર માટે તમારા હૃદયમાં પૂજય બુદ્ધિ છે. થાડાં અઠવાડિયાં થયાં સિક્રિના રાજપૂતા પ્રત્યે જે અત્યાચારા થાય છે, તે સઅંધી અકબરને સહેજ પણ માહિતી ન હાય એ કેમ સંભવે ? અરેરે, ખિચારા રાધાજીને અન્ન સુદ્ધાં ખાવા મળતુ નથી, તેના ઉપર એ મુસલમાન સ્વારાએ કેવા જીલ્મ ગુજાર્યો ? ” 6 Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #75 -------------------------------------------------------------------------- ________________ [ 3 ] ધર્મ જીજ્ઞાસુ અકબર “ ખરેખર, પૃથ્વીસિ’હજી, ” કમળાદેવી વચ્ચેજ એટલી ઉઠી. “ઈશ્વર અમારા ઉપર રૂઠ્યો છે. શી સિક્રિની દીનાવસ્થા અન્ન વિના ટળવળીને રાજપૂતા પોતાના પ્રાણ ત્યાગે છે. જ્યાં ત્યાં ભૂખ્યાં માણસાની કાન ફાડી નાંખે એવી કિકિઆરીએ સંભળાય છે. સંતાપ, ચેાક અને આક્રંદ સિવાય સિક્રિમાં હવે કઈજ રહ્યું નથી. આ કરતાં પ્રલય કાળથી સર્વ સાથેજ મૃત્યુ પામીએ તે કેવું સારૂં ! ” આટલું ખેલતાં ખેલતાં કમળાનાં નેત્રમાંથી અશ્રુ ભરાઈ આવ્યાં. તેણે પેાતાની ઓઢણીના છેડાથી અશ્રુ લુછી નાંખ્યાં. તેના નેત્રામાં વિલક્ષણ પ્રકારનું તેજ દેખાવા લાગ્યું. તેની મુખમુદ્રા માહક જણાવા લાગી. તેણે પેાતાના આઇ પીસ્યા. પૃથ્વીસિંહૈ આ દશ્ય સ્તબ્ધ થઈને જોયાંજ કર્યું. અલ્પ સમયમાં સભા બરખાસ્ત થવાની તૈયારી થવા લાગી. પ્રત્યેક રાજપૂત અમરસિંહને પ્રણામ કરીને ત્યાંથી જવા લાગ્યા. સાની પાછળ પૃથ્વીસિંહ અને તેના બે મિત્રા ચાલતા હતા. પૃથ્વીસિંહ અમરસિંહુને પ્રણામ કર્યો. કમળાદેવી તે ત્રણે મિત્રાને મુકવા સારૂ દાદર ઉતરીને નીચે આવી તે અને પૃથ્વીસિહુને ઉદ્દેશીને ખાલી: “ પૃથ્વીસિ’હું ! પ્રતિજ્ઞાનુ નિરંતર સ્મરણ કર્યો કરજો હા કે ? ” “ જ્યાંસુધી આ દેહમાં પ્રાણ છે, ત્યાંસુધી તેનું કદે પશુ વિસ્મરણ થવાનું નથી ! ” કમળાદેવી પ્રત્યે એકી ટસે તાકી રહેલા પૃથ્વીસિંહ આલ્યા. કમળાદેવી સહેજ આગળ આવી અને પૃથ્વીસિંહના કર્ણ પાસે મ્હાં રાખીને ધીમે સ્વરે બોલી: “ અમરસિંહમાં ચેાગ્યતા છે. તેનામાં અનેક સદ્ગુણ છે; પરંતુ તેના સામર્થ્ય ના વિકાસ થાય તેમ નથી. આપ તેને મદદ કરશે તા હું આપના અત્યંત ઉપકાર માનીશ. ” “ તે તમારા શું સગા થાય છે ? ” પૃથ્વીસિંહ માશ્ચર્ય પામતાં પ્રશ્ન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #76 -------------------------------------------------------------------------- ________________ પરોપકાર કે આત્મસ્યા ? [13] 66 “તે મ્હારા કંઇજ સગા થતા નથી. ” કંમળા બેલી: મ્હારા માતા પિતા કાણુ છે તેની પણ મ્હને ખબર નથી. અમરસિહ માલ્યાવસ્થાથીજ મ્હારૂં લાલન પાલન કર્યું છે એટલી વાત હું જાણું છું. મ્હારા પર અનત ઉપકાર છે. ઠીક, ત્યારે હું રજા લઉં છું.” એટલું મેલીને કમળા ત્યાંથી વિદ્યુત વેગે ચાલી ગઇ. કમળા પ્રત્યે દષ્ટિ ફેંકતા પૃથ્વીસિંહ વિચારમુગ્ધ બની સ્થિર ચિત્તે ઉભું રહ્યો. અંતે “ કેમ હવે અહીંથી નીકળવાના વિચાર છે કે નહિ ? ” એ પ્રશ્ન તેના મિત્રા નરથી પુછાયા, ત્યારેજ તેણે સંચિત થઇ કહ્યું. નહિ, નહિ; ચાલે, આપણે જઈએ છીએ ને ? હું, પશુ રાત્રિ ઘણી વીતિ ગઇ છે. અરે! પ્રાત:કાળ થવા આવેલ છે ને શું ? ” એમ કહીને ત્રણે જણા "" ચાલતા થયા. પૃથ્વીસિંહું, બીરબલ અને માનસિંહના ગયા પછી અમરિસંહુ સાદડી પર પડયા પડયા વિચારતન્દ્રાને આધીન થયા. અલ્પ સમયમાંજ કમળા પાછી આવી. અમરસિંહુજીને વિચારમગ્ન થયેલા જોઇને તે એલી “ અમરસિહજી કાર્ય કંઇ થતું નથી અને સમય વ્યતીત થતા જાય છે. ” “ ખરેખર ” અમરસિંહુ એયેા “ હું પણ એજ વિ ,, • ચાર કરૂ છું. પણ મળા મ્હારા મ્હાંમાથી એક શબ્દ નીકળતાંની સાથેજ શૂરવીર રાજપૂતા આપણી મદદે આવ્યા વગર રહે તેમ નથી હા ? ” “ પરંતુ એમ ખંડ કરવાથી ચા ફાયદા? ” કમળા મેલી: “ રક્તપાનની નીઓ વહેશે અને અનાથ સ્ત્રી ખાળકાની સંખ્યામાં વધારા થશે. ઉતાવળ કરવામાં કાયદા નથી. અમસિહજી ” “ એમ કેમ ?” અમરસિ હું લાં ચઢાવ્યાં અને આવ્યા, એક વખત અકબરને નાશ થયા છે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #77 -------------------------------------------------------------------------- ________________ [ ૬૪ ] ધ જીજ્ઞાસુ અકબર. “ તા તેની જગ્યાએ તરતજ ખીજો અકબર આવશે, હૅમજ્યા ? ” અમરસિહુ પ્રત્યે એકી ટસે જોઇ રહેલી કમળા એલી: “ વળી અક્બર આવા અત્યાચારા પ્રત્યે ગુપ્ત રીતે સંમતિ દર્શાવતા હૈાય એવુ` પણ શી રીતે માની શકાય? મ્હને લાગે છે કે તમે ઉતાવળ કરે છે. ” “તુ ભૂલે છે કમળા ! મ્હારી ઉતાવળથી મ્હારા હાથમાં એવા પ્રકારની સત્તા આવશે કે જેથી સર્વ અત્યાચારાના હું ક્ષણ માત્રમાં અંત લાવી શકીશ એટલુ જ નહિ; પરંતુ મ્હારી કમળાને હું રાની પદ— "" “ ખસ કરી, ખસ કરી ? ” કમળા ક્રોષપૂર્ણ સ્વરે ખેલી: “ અમરસિંહજી, મ્હે. તમને અનેક વખત કહ્યું છે અને હજી પણ કહું છું કે કમળા એક દીન સ્ત્રી છે. સ ંપત્તિ, સાન્દે વા ઐશ્વ ની મ્હેને ખીલકુલ આવશ્યકતા નથી. પ્રભુ મ્હને સદ્વિચાર અને સદાચાર આપા, એજ એક ઇચ્છા મ્હારા મનમાં નિરંતર રહ્યા કરે છે. ” ઠં નહિ, કમળા એવું ન મેટલ ! ” કમળાને માલતી અટકાવી અમરસિ’હું વચ્ચેજ એટલી ઉઠયા !‘‘ હારી ચેાગ્યતા, હારી સહૃદયતા અને હારા સદ્ગુણ્ણાના હું જેમ જેમ વિચાર કરૂ છું, તેમ તેમ ત્હારા પ્રત્યેના મ્હારા પ્રેમ હૃઢ થતા જાય છે. કમળા, ? મ્હે ત્હારૂં લાલન પાલન કર્યું; પરંતુ તું હજી મ્હારી થઇ નથી ! ” એટલું એલીને અમરસિંહ આશાપૂર્ણ નેત્રે કમળા પ્રત્યે તાકી રહ્યો, અમરિસંહનુ ખેલવું પેાતાને પસંદ નહેાતું, તેાપણ તેને દુ:ખિત નહિં કરવાના વિચારથી કમળા ગદગદ કંઠે લીઃ “ મ્હારા જેવી એક પામર સ્ત્રી પ્રાપ્ત કરવાના વિચારાથી તમારૂં હૃદય દુખિત ન કરો ! ” ' 66 તુ આ પ્રમાણેજ મેલ્યા કરીશ કે ? ” અમરસિંહુ રૂડ્ડાજનક સ્વરે મેલ્યા: “ નહિ, નહિ; ” કમળા ખેલી: હું એવી દુષ્ટ નથી, તમે મ્હાર પર અનેક ઉપકાર કર્યો છે. તે ઉપકાર વિસરી જાઉં એવી હું કૃતઘ્ન નથી, તમે મ્હારા પ્રતિપાલક છે. હું તમારા પ્રત્યે પૂજ્ય બુદ્ધિ ધરાવું છું. અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #78 -------------------------------------------------------------------------- ________________ [૫] રાજપૂત રાણી અત્યાર સુધીના તમારા ઉપકારનું નિરંતર સમરણ રાખીને આજસુધી હું તમારી આજ્ઞાનુસાર વતી છું, પરંતુ હારી પાસે આવા પ્રકારનો બદલો ન માગે !” એટલું બેલીને કમળા ત્યાંથી ચાલી ગઈ. ' : “કમળા !” અમરસિંહે કમળાને ધીમેથી. બૂમ પાડી, પરંતુ કમળા ત્યાં નહેતી. અમરસિંહે એક નિ:શ્વાસ મુ. તે દીપક બુઝવી નાંખવા સારૂ ઉભે થયે. દીપક પાસે જતાં જતાં તે બોલ્યા: “હજારે વર્ષે એકજ કમળાને જન્મ થાય છે, તેની પ્રાપ્તિ માટે ખુદ બાદશાહનું રાજસિંહાસન જમીનદેસ્ત કરવા માટે કેણ તૈયાર ન થાય?” એટલું બેલીને તેણે દીપક હેલવી નાંખે. ઓરડીમાં અંધકાર પ્રસરી રહ્યો. કમળા જે જગ્યાએ બેઠી હતી, તે જગ્યા પાસે જઈને અમરસિંહ પ્રકાશી રહેલા ચંદ્ર પ્રત્યે દષ્ટિ ફેંકતે બબડવા લાગ્યા, કમળા આ બધી ગડમથલ હું કેવળ હારા માટેજ કરૂં છું. યવનોનો નાશ કરીને રાજપૂતને સુખી કરવા રાજસત્તા પ્રાપ્ત કરવી, એ બધું કેવળ તારાજ માટે! મેટાં મેટાં રાજ્યની પાયમાલી કરવામાં પણ સ્ત્રીઓ નિમિત્ત માત્ર ગણાઈ છે. ત્યારે હું હારી કમળા માટે આટલું કરું તેમાં શું આશ્ચર્ય ?” વળી વિચારનું નાવ તરંગે ચઢયું હોય તેમ આગળ ચલાવ્યું: “આ પૃથ્વીસિંહ કોણ હશે? તેનું સ્વરૂપ અકબરના જેવું જ કેમ લાગે છે? તેણે પિતાના રહેઠાણ સંબંધી તો કંઇજ માહીતી આપી નહિ!” આ પ્રમાણે વિચારની ધુનમાં જ અમરસિંહને પ્રાતઃકાળ થઈ ગયે. પ્રકરણ ૯મું. રાજપૂત રમણ. પડ્યા કે જે જળક્રિડા કરવા જતાં લેયરામાં પુરાઈ હતી તે જ્યારે સ્વસ્થ થઈ ત્યારે તે એક સુંદર ગાલીચા ઉપર પડી હતી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com Page #79 -------------------------------------------------------------------------- ________________ [1] તેમ સાસુ એફએમ્. અને તેના સામે એક વ્યક્તિ એન્રી હતી. આ વ્યક્તિ કાણુ હતી, 'તે તેનાથી હુમજાયુ નહિ; કાણુકે તેની બે આંળા સિવાય આખુ શરીર વસ્ત્રાદિત કરેલું હતું. પેાતે ક્યાં હતી તે પદ્માથી હુમજી શકાયું નહિં. કારણ કે પદ્મા જ્યાં હુતી માં અધકાર વિશેષ હતા. વળી તે જગ્યામાંના દીપકના પ્રકાશ એટલે તે મંદ હતા કે ત્યાં દીપક હતજ નહિ, એમ કહેવામાં કંઇજ અડચણ નથી. ચારે બાજુની દિવાલા પરથી છે. ઉખડી ગયેલી હતી અને તેમાંથી કેટલાક પત્થરા બહાર ઉપસી આવેલા જણાતા હતા. પેાતાની સામે બેઠેલી વ્યક્તિ કંઇ પણ ઓલ્યા સિવાય બેસી રહી હતી એ જોઇને પદ્મા કપી ઉઠી. પોતે કોઇ ભૂતની સમીપમાં બેઠી હાય એમ તેને લાગ્યું. પદ્મા ભયભીત થઈને કિકિઆરી પાડવાની તૈયારી કરતી હતી, એટલામાં તેની સામે બેઠેલી વ્યકિત ખેલવા લાગી. “ એગમ સાહેબ ! આપના પ્રત્યે નિષ્ઠુર વન ચલાવીને હું આપને અહિં ઉપાડી લાગ્યે છુ એ કાંઇ મ્હારા ન્હાના સૂના અપરાધ નથી. કદાચ આપને એમ લાગ્યું હશે કે આપને અહિં એક દિવાનની પેઠે પકડી લાવવામાં આવ્યાં છે, પરંતુ આપના માન-મરતા સચવાય તેવી રીતે વર્તવાની મ્હેં સપૂર્ણ કાળજી રાખી છે અને લાચારીથી આપ નામવરને અહિં આણવા માટે અમારા તરફથી આપને જે કંઇ ત્રાસ પડયા હોય, તે બદલ માફ઼ી ચાહું છું. અનાનખાનાની સઘળી બેગમા કરતાં આપ નામવર વિશેષ દયાળુ અને ક્ષમાશીલ છે, એવી અમારી ખાત્રી હાલથીજ અમે આપની પાસે વિનંતી કરવાનું ઠરાવ્યું છે. પરંતુ તે વિન ંતી રજી કરવા માટે ખીજું સ્થળ, તેમજ બીજો સમય ચૈગ્ય નહિ હાવાથી આપને આ રીતે અત્યારે અહીં લાવવા ફરજ પડી છે; કારણ કે કામ અત્યંત ગુપ્ત છે. "" આટલું ખાલીને તે વ્યકિત શાન્ત રહી, તે પદ્માના પ્રત્યે તાકી તાકીને જોવા લાગી. પદ્મા કંઇજ મેસ્ટીક ઘેાડીવાર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #80 -------------------------------------------------------------------------- ________________ રાજપુત રમી. [K = સુખી શાન્તિ પ્રસરી રહી. ત્રણ ચાર વખત પદ્માએ હીર્ઘ નિઃશ્વાસ મૂકવા, તેનું હૃદય ધબકવા લાગ્યું. મા વ્યક્તિ કણ હતી, તે માત્ર તેના નેત્રો ઉપરથી આળખી શકાય તેમ નહાતું. માત્ર તેના અવાજ ઉપરથી તે કાજી હવા જોઇએ એની પદ્માના ખતરમાં શંકા ઉદ્ભવી. અલ્પ સમય પછી તે વ્યકિત પુન: ખેલવા લાગી, “ કાય અતિ ગુપ્ત રીતે થવુ જોઇએ. જો સહેજ પણ વાત બહાર જવા પામી તે તેથી પ્રાણનું નુકશાન થવાના સંભવ છે. ઘણીજ સાવધાનતા રાખવાની છે. ” “ પરંતુ શું કાર્ય છે તે કહેા તા ખરા ! ” પદ્મા સહુજ કંટાળીને ખાલી. (6 કહું છું. એટલા માટે તે આપ નામવરને અહિં લાવવા પડયાં છે. ” તે વ્યકિતએ નમ્ર સ્વરે આગળ ચલાવ્યું. પર ંતુ.હુને અભય વચન મળે તેજ હું આપને તે હુકીક્ત સવિસ્તર કહી સ ંભળાવું ! મ્હારૂં કાર્ય કરવાનું હુને આપના તરફથી વચન મળવું જોઇએ.” “ વાત કર્યાં પહેલાં તે બદલ વચનં માગવું એ શું વચન પળાવવાની રીતિ છે ? ” પદ્મા તિરસ્કાર સૂચક સ્વરે મેલી, “ માતા પાસે માગવામાં બાળકને રીતિના વિચાર કરવાના રહેતા નથી. પ્રજાજન રાજમાતાના બાળક સમાન છે અને અત્યારે તેજ દષ્ટિથી હું આપના ચરણે મ્હારૂ શિર ઝુકાવું છું. ” એટલુ ખેલીને તે વ્યક્તિએ પોતાનું શિર પદ્માના ચરણામાં મૂકયું; પરંતુ પાતાનુ શિર ઉંચુ કરતાં પદ્માના અંગુઠાને સ્પર્શ થવાથી તે વ્યક્તિના મ્હાંપરનું વસ્ત્ર ખસી ગર્યુ. પદ્મા ચમકી ઉઠી. તે ભય પામતી ખેલી:–ાણુ કાજી? ” કા એકજ ગભરાઈ ગયા. પદ્મા અને કાજી કેટલીક વાર સુધી એક ખીજા પ્રત્યે તાકી રહ્યાં. અલ્પ સમય પછી કાજી નગ્ન સ્વરે ખેલવા લાગ્યા: “હું માતાને શરણુ આવ્યા છે, ભલે પછી તે સ્ટુને મારે થિા ગારે?” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #81 -------------------------------------------------------------------------- ________________ [ ] ધર્મ જ્ઞાસુ અકબર. “ પરંતુ મને અહીં લાવવાનું શું પ્રયેાજન છે, તે મ્હા રાથી સમજી શકાતુ નથી. ” “મને અભય વચન મળ્યા સિવાય ટુ તે જણાવી શકતા નથી. ” “ એમ અભય વચન આપી શકાયજ નહિ. 66. પરંતુ≤ ” “ પરંતુ કંઇ નહિ. હું એટલું વચન આપી શકીશ કે તમારૂં કાર્ય મ્હારાથી થઇ શકે તેવું નહિ હાય તા હતું તેને સ્ફોટ કાઇની પાસે નહિ કરૂ. ,, "" " આ સાંભળીને કાજીની અર્ધ ચિંતા ઓછી થઇ ગઇ. પરંતુ પેાતાની વાત પદ્માને રૂચશે કે કેમ, તે બાબત તેના મનમાં શંકા ઉદ્ભવી. ઘેાડીવાર વિચાર કર્યા પછી તેણે ખેલવાની શરૂઆત કરી. “ દૈવિ ! આપના વચન પર મ્હને સંપૂર્ણ શ્રદ્ધા છે અને તેથીજ હું મ્હારી હકીકત આપને નિવેદન કરૂં છું કે શહેનશાહ અકખરનું રાજ્ય અત્યંત સુખદાયક અને કલ્યાણકા રક છે એવુ ઘણાખરાનું માનવું છે, પરંતુ આ માન્યતામાં મને મહુ વહેમ આવે છે. રાજપૂત પ્રજા માને છે કે અકખર તેમના છે, તેમના ધર્મ માટે લાગણી રાખી રહ્યો છે ને તેની આ પ્રપંચજાળમાં સઘળા રાજપૂતો સાઇ પડયા છે. એ ખરૂ છે કે રાજપૂતામાં સ્વરાજ્યની મહત્વાકાંક્ષા હવે રહી નથી; તેમનામાં સ્વધર્મ નુ અભિમાન રહ્યું નથી. પરંતુઃ ' “ આલા, એલેા; કાળ! અત્યારે તમારી સામે બેઠેલી સ્ત્રી અકબર બાદશાહની બેગમ નથી, પરંતુ એક રાજપૂત કન્યા છે. તેા વાતને ન અચકાવતા હિંમતથી આગળ ખેલે ” પદ્માએ કહ્યું. “ હું જે ખેલવાના છું તે પ્રત્યેક રાજપૂતાના હૃદયમાં રમી રહ્યું છે. સત્ય પ્રિયતાના મ્હાના હેઠલ પોતાની વ્હેન-પુત્રીઆ સાથે લગ્ન કરવાના લાલચુઓને—પછી ભલે તે બાદશાહ હાય પણ દેહાંત દંડની શિક્ષા થવી જોઈએ, એમ દરેક જાત્માશિમાની રાજપૂતને લાગવુ જ જોઈએ, પેાતાના પૂર્વાનું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #82 -------------------------------------------------------------------------- ________________ રાજપૂત સમાણી. [૬] રાજ્ય પડાવી લેનાર અને પિતાના માન-ગ્રતિષ્ઠાને હણી લેનાર અકબર રાજપૂતની દષ્ટિમાં કલંકરૂપ થઈ પડ જોઈએ, એમ ખુદ દેવીને પણ નથી લાગતું કે? "કાજીએ પદ્માને રૂચેલી વાતને વધારે રસદાર કરી. . છેવટનું વાકય ઉચ્ચારતાં કાજીએ પિતાના બોલવાની . પવાના હૃદય પર શી અસર થાય છે તે જોવા સારૂ પદ્માના તરફ તાકીને જોયું તેને એમ ખાત્રી પૂર્વક લાગ્યું કે પદ્યાને તેના શબ્દો રૂટ્યા હતાપરંતુ કાજીએ તેવું માનવામાં ભૂલથાપ ખાધી હતી. કાજીના પ્રથમના સંભાષણથી અકબરના નાશની કલ્પના પવાના વદનમંડળ પર તરવરી રહી હોય એ સહજ ભાસ થતું હતું. પરંતુ તેના મનમાં તરતજ એવી કલ્પના ઉદ્દભવી કે રાજપૂત ધર્મ નામાવશેષ કરવા ઉદ્યત થયેલા અકબર પ્રત્યે તે ઈસ્લામ ધમી કાજીને પ્રેમ ઉત્પન્ન થે જોઈએ પરંતુ તેમ કરતાં કાજી અકબર પ્રત્યે આટલો બધે દ્વેષભાવ રાખે છે તેમાં કંઈ રહસ્ય હોવું જોઈએ, તેની કલ્પના આટલેથીજ અટકી પડી નહિ. ઈસ્લામી ધર્મના દુરાગ્રહી કેના, મન દુખાય એવું અકબરે કંઈ પણ કૃત્ય કર્યું હોવું જોઈએ, અર્થાત્ રાજપૂત ધર્મ પ્રત્યે ઉદારતા દર્શાવનારું એકાદ પગલું અકબરે ભર્યું હોવું જોઈએ. પદ્માએ પિતાના મનમાં એવી પણ કલ્પના કરી લીધી. આ કલ્પના સાથે જ અકબર પ્રત્યેને પદ્માને દ્વેષ ભાવ ઓગળીને પાણી જે થઈ ગયે. અનેક વર્ષના જળ સિંચનથી વૃદ્ધિગત થએલું વિશાળ વૃક્ષ વીઝળીના એક આઘાત માત્રથી જેમ બળીને ભસ્મ થઈ જાય છે, તે પ્રમાણે પધાના દ્વેષનું પણ થયું.રાજપૂતે પ્રત્યે અકબર છળ કરે છે અને ઇસ્લામી ધર્મને પ્રચાર કરવા માટે જ તે સતત પ્રયત્ન કરી રહ્યો છે એવી આજદીન સુધી પદ્યાની માન્યતા હતી, પરંતુ આજે તેને જુદા જ પ્રકારને અનુભવ મળે.ખુદ ઇસ્લામીએ પણ અકબરથી અસંતુષ્ટ છે એવી આજે પવાની ખાત્રી થઈ અને તેનું કારણ અક્ષર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com Page #83 -------------------------------------------------------------------------- ________________ [60] ધર્મ જીજ્ઞાસુ અકબર. હિન્દુ ધર્મના ઉચ્ચ તત્વા માન્ય કરે છે, રાજપૂત પ્રજાના પ્રેમ સપાદન " કરવાના પ્રયત્ન કરે છે, એજ છે એવી પદ્માની પ્રતીતિ થઈ. તરતજ અકબર માટે પદ્માના મન પ્રેમ ભાવના ઉત્પન્ન થઇ. તે વિચારવા લાગી: “ કાજીની ઇચ્છા વિરૂદ્ધ કઇપણ કાર્ય. અકબરે કર્યું હાવું જોઈએ અને તેથીજ તે કઇ કારસ્થાન રચતા હોવા જોઇએ. વિવિધ પ્રકારના ધમની ચર્ચા કરવાનું કાર્ય અકખરે શરૂ કર્યું છે. તે કાળને પસંદ ન હાવુ જોઈએ અથવા રાજપૂતાને ત્રાસ આપનારી કાજીની કોઈ વાત માટે અકબરે વિરૂદ્ધતા દર્શાવી હાવી જોઇએ. ” આ પ્રમાણે અનેક કલ્પનાઓ પદ્માના મનમાં ઉદ્દભવી અને લય પામી; પરંતુ તેણે તરતજ પેાતાના મનમાં વિચાર કર્યાં કે ગમે તેમ હાય, પરંતુ આ સમયે કાજીને ભૂલથાપ ખવડાવીને આપઙે અહિથી ન્હાસી છુટવું. તેણે તરતજ પાતાની દૃષ્ટિ કાજી તરફ ફેરવી, કાજી હજી પણ પદ્મા પ્રત્યે તાકી રહ્યો હતા. પદ્માએ તેના સામુ જોયુ કે તરતજ તે ઉત્સુકતાથી આલી ઉઠ્યો: “ દેવી ! આપના વિચાર હું જાણી શકા નહિ ? ” C પદ્માએ એક દીધ નિ:શ્વાસ મૂકયા અને ખેલી: “હું, પણ તેના ઉપયાગ થા ? હું જહાંપનાહની બેગમ છું. મ્હારાથી તે કાર્ય શી રીતે થઈ શકે ? ” ,, ' “ પરંતુ આપ નામવરની સ્પાનુભૂતિ હશે તેા ખસ છે. ” આનંદ પામતા કાજી ખેલ્યા: “ કાર્ય કરવાની જવાબદારી. તે હું મ્હારા શિર પર—” પદ્માને કંઇક યાદ આાજુ,તે એલી ઉઠી: “પરંતુ કાછ સાહેબ હિંદુ ધર્મના નામશેષ કરનારા બાદશાહના પ્રાણ લેવાની ઇચ્છા તમને શાથી થાય છે ? ” કાજી સહજ ચમકયો, પરંતુ તે તસ્તજ પોતાની દાઢી પર પણ ફેરવતે આવ્યા. “ આપની મા ખોખર છે. બાદશાહ સપૂત પ્રત્યે ધૃત્ત મનથી દ્વેષ કરે છે; પરંતુ ઇસ્લા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #84 -------------------------------------------------------------------------- ________________ રાજપૂત રાણી [ળ] સી પ્રત્યેને તેને કે તે તેના કાર્યો દ્વારા પ્રતીત પણ થાય છે. હિક પ્રજા પ્રત્યેજ જે તે દ્વેષ કરતે હેત તે તેથી અમને સંતોષ થાત. અમારા ધર્મને પ્રચાર દિનપ્રતિદિન વૃદ્ધિગત થાત. અલ્લા પણ તેથી આનંદ પામત, પરંતુ તેને તે હિંદુ કે ઇસ્લામી એકે ધર્મની જરૂર નથી. તેણે પોતાને એક નવીન ધર્મ સ્થાપવાનો યત્ન કર્યો છે. જુદા જુદા ધર્મના વડા ગુરૂઓ બોલાવીને ઈબાદતખાનામાં તે ચર્ચા કરાવે છે અને પ્રત્યેક ધર્મમાંથી પિતાને મન ગમતું સ્વીકારી લઈને બાકીનું તે ત્યજી દે છે. ગઈ કાલે વળી તેમણે વાણુઓની કન્યાને તેના રાજાની પરિક્ષા કરવા રેકી છે ને તેના ધર્મગુરૂને બેલાવવા ગુજરાતમાં રૂક્કો મોકલ્યા છે. દેવી ! ધર્મસ્થાપના કરવાનું કાર્ય અલ્લાનું છે, પરંતુ અલાની અવગણના કરીને અકબરે ધર્મ સ્થાપવાનું કાર્ય પિતાના હાથમાં લીધું છે. સિક્રિના સીમાડા પરની એક વિશાળ જગ્યામાં મજીદ બાંધવાની મહને સ્વમામાં અલ્લાએ આજ્ઞા કરી હતી. તે ઉપરથી હુને ત્યાં જગ્યા આપવાની મહેં તેની પાસે માગણી કરી હતી, પરંતુ તેણે મહારી તે માગણુને તુચ્છકારી કાઢી છે. તેનું કારણ તે એમ જણાવે છે કે તે જગ્યાએ રહેનારા રાજપૂતે તેથી નારાજ થાય તેમ છે. જ્યારે ને ત્યારે કેઈ પણ ધર્મ પ્રત્યે છળ કર હોય ત્યારે તેના વિરોધી ધર્મના માણસોની ફરિઆદને પ્રશ્ન રજુ કરવાની પ્રપંચજાળ તે એકલે અકબરજ જાણે છે. ” હં, પણ તમે જે વણિક કન્યાની વાત કહી તેને કયાં રાખવામાં આવી છે તે તમો જાણે છે કે?” પધાએ પૂછયું. ખુદ બાદશાહ નામવરના રાજમહાલયની સામેના ગ્રહમાં. એ દીક.” એટલું બોલીને પવા વિડીવાર શાન્ત રહી. તે કાજી પ્રત્યે એકી ટશે જોઈ રહી હતી. - યારે હવે મા મધમી બાહશાહના પ્રાણ હરવા કે ?િ આપ અમારા વિચાર સંમતિ દર્શાવે છે નહિ?” કાજીએ પુનઃ સત ઉપાડી . વ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com Page #85 -------------------------------------------------------------------------- ________________ ] ૨] ધમ જીજ્ઞાસુ અકબર. * કાછને કઈ પણ રીતે ફસાવ્યા સિવાય મુક્તિ મેળવવાને માર્ગ પવા માટે હજ નહિ. તે સ્મિત કી બોલી: કાજી! સર્વ ધર્મને છળ કરનાર અકબરને હવે પરલોકમાં પહોંચાડી દેવેજ જોઈએ. તમારા વિચાર પ્રત્યે હારી સંમતિ જ છે એટલું જ નહિ પરંતુ હું તમને તમારા કાર્યમાં યથાશક્તિ સહાય પણ આપીશ..બાદશાહને મારી ગેરહાજરી જાણવામાં ન આવે તેમ મારે મહેલમાં પહોંચી જવું જોઈએ.” પુન: આપણને મળવાનું કયારે અને કયાં થશે.” આજ સ્થળે.” આજથી ચોથા દિવસે પધારશે ?” : “હા” | - “બહુ સારું, ત્યારે હવે પધારે! આપને અહીંથી જવાની વ્યવસ્થા તૈયાર છે.” કાજી નમ્ર સ્વરે બેલે. અલ્પ સમયમાં પડ્યા કાજીએ તૈયાર રાખેલા મીયાનામાં જઈ બેઠી અને જતાં જતાં તે દાંત કચકચાવી સ્વગત બેલી: “નરાધમ ! તું રાજપૂતાણીને ઠગવા ઈચછે છે કે ? ” પ્રકરણ ૧૦ મું - માધૂમન, લગભગ છેલ્લા ત્રણ ચાર દિવસ થયાં બાદશાહ રાત્રીએ પિતાના ખાનગી દિવાનખાનામાં રહેતું નહોતું. આથી જે કઈ પણ વિશેષ કંટાળ્યું હોય તે તે પધાજ હતી. પઘા કાજીને ફસાવીને ન્યાસી છુટી હતી. પાછી આવ્યા પછી અકબર માટે તેનું હૃદય વિકૃત થઈ ગયું હતું. જે અકબર પ્રત્યે તેના અંતમાં છેષ ભાવના હતી, તે અકબર માટે પુના પવાના હદયમાં પ્રેમભાવના જાગ્રત થઈ. અકબરની ક્ષમા માગવા સારુ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com Page #86 -------------------------------------------------------------------------- ________________ માનવમન. [ ૭૩ ] આજે પવા અધીરી થઈ ગઈ હતી. કાજીના કારસ્તાનની હકી પ્ત અકબરને કહી સંભળાવવા માટે આજે તેનું મન તલપાપડ થઈ રહ્યું હતું. છેલ્લા બે દિવસે થયાં તે પિતાની દાસી જુલેખાં સાથે બાદશાહને બેલાવવાને સંદેશો મેકલતી હતી, પરંતુ અકબર તેના દિવાનખાનામાં તેમજ અન્ય કોઈ બેગમના અંત:પુરમાં બે રાત્રિઓ થયાં હતે જ નહિ એવી બાતમી મળતાં યુવાના આશ્ચર્યને પાર રહ્યો નહિ. બાદશાહ રાત્રિના સમયે કયાં જાય છે? અને તે શા કામ માટે જાય છે, તેને વિચાર પડ્યા કરવા લાગી. કંઈ પણ રાજકીય ખટપટ ચાલી રહી હોય તે વિચારભુવનમાં તે શા માટે ન જાય? વારૂ, રાજકીય કારણ ન હોય તે પિતાની બેગમના સહવાસસુખને ત્યાગ કરીને અકબર રાત્રિના સમયે શા માટે બહાર જાય ? અકબરના રાજયમાં શાન્તિ હોવાથી યુદ્ધ થાય તેવે તે સંભવ નહેાતે, ત્યારે ધર્મ સંબંધી તે કંઈ ખટપટ નહિ હેય ને? અને જે તેમ હોય તે હિંદુધર્મની વિરૂદ્ધમાં તે કઈ ખટપટ નહિ હોયને? પરંતુ છેલ્લા શબ્દ પવાના અંતરમાં માત્ર એક ક્ષણ પર્યત જ ટકી રહ્યા. અકબર માટે હવે તેના હૃદયમાં સહજ પણ આશંકા રહી નહતી, પરંતુ બાદશાહ સાથે બે ત્રણ દિવસ થયા મેળાપ નહિ થતું હોવાથી તે ઉદ્વિગ્ન થઈને બપોરના સમયે બાદશાહ રાજકારભાર સંબંધી ખટપટમાં ગુંથાયેલ રહે છે, એમ જાણવા છતાં પણ તેણે આજે જુલેખાને સંદેશ લઈને મોકલી. જલેખા પડ્યાને સંદેશ લઈને ગઈ ખરી, પરંતુ તેને સંદેશે અકબરને પહોંચવાને હજી સમય ન પાકો હેય તેમ જેવી જાલેખા જનાનખાનામાંથી બહાર પડીને ખાસ દિવાનખાના તરફ જવાના માર્ગે વળી કે તરતજ કાજી તેના જોવામાં આવ્યો. જુલેખાને હવે કાજી પ્રત્યે તિરસ્કાર આવ્યું હતું અને અત્યારે તે અતિ મહત્વના કામ માટે નીકળી હોવાથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com Page #87 -------------------------------------------------------------------------- ________________ [ ૭૪ ] ધર્મ જીજ્ઞાસુ અકબર. * જુલેખા કાજી પ્રત્યે દષ્ટિપાત નહીં કરતાં તે પેાતાના માર્ગે વળી. પણ કાજી કંઈ ઝુલેખાથી ગાંજ્યા જાય તેવે નહાતા. તેણે તરતજ જુલેખાના હાથ પકડયા. ઝુલેખા આ વખતે ગુસ્સે થયા વગર રહી નહિ. તેણે છણુકા કરીને કાજીના હાથમાંથી પેાતાના હાથ છેડાવી દીધા અને ક્રોધપૂર્ણ સ્વરે મેલી:-હું કહું છું કે રાજમહાલયમાં પગ મૂકવાનું તમને પ્રયેાજન શું છે? મસીદમાં બેઠાં બેઠાં માળાના જાપ જપવાનુ મૂકીને મ્હારા જેવી તરૂણીઓની પાછળ શા માટે ભમા છે ? અરે ! એટલું જ નહિ; પરંતુ રાજકીય કારણેામાં માથું મારવા માટે ભોંયરા અને ” "9 “ અરર, જીલેખા ણમાત્રમા ન કર ! ” જુલેખાના મ્હાં પર હાથ મૂકતાં કાજી ખેલ્યા; પરંતુ જુલેખા કાજીને ગાંઠે તેવી નહાતી. તેણે કાજીના હાથ પોતાના મ્હોં પરથી ખસેડી દીધા અને પૂર્વના જેવા રૂવાખદાર સ્વરે, ખેલવા લાગી “ કેમ મ્હારા કેડા મૂકવા છે કે નહિ ? હું તમારી બધી ખટપટ જહાંપનાહને "" '' ,, લે, જવા દઉં છું. પરંતુ કૃપા કરીને ખુમાણુમ બધ કર ! ” એટલું કહીને કાજીએ જુલેખાને જવા દીધી. જુલેખાએ જતાં જતાં કાજી પ્રત્યે તિરસ્કારસૂચક ષ્ટિ ફેંકી. પરંતુ જુલેખા બે ચાર ડગલાં ભાગ્યેજ ગઇ હશે, એટલામાં ત્યાં છુપાએલી ચાર વ્યકિતઓએ જુલેખાને મુશ્કેટાટ બાંધી લીધી અને તરતજ જુલેખાને લઈને તેઓ ત્યાંથી અદશ્ય થયા. કાજી આ બનાવથી સંતુષ્ટ થયેા. તેણે પાતાનુ ડાકુ ધુણાવ્યું અને કંઠમાંથી માળા કાઢીને તે ફેરવતા ફેરવતા ત્યાંથી ચાય ગયે.. આ સર્વ મનાવ માત્ર અઢી ક્ષણમાં અને તે એવી તા ચુપકીથી ખનવા પામ્યા હતા કે ખાજુના ગ્રંથસંગ્રહાલયમાં વાતચીત કરી રહેલી વ્યકિત તત્સમ ધી કંઈ પણ જાણી શકી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #88 -------------------------------------------------------------------------- ________________ માનવમન. [ પ ] નહિ. ગ્રંથસંગ્રહાલયનાં દ્વાર પણ ખુલ્લાં જ હતાં, પરંતુ ગ્રંથસંગ્રહાલયમાં બેઠેલા અબુલકજલ અને સલીમને તે સંબંધી કંઈજ ખબર પડી નહિ. અબુલફજલ પોતાના નિત્યના આસન પર બેઠે હતે. તેની સામે પુસ્તકનો ઢગ પડયા હતા. શાહજાદે ગ્રંથસંગ્રહાલયમાં આવી પહોંચતાં તેને બેસવાની જગ્યા કરી આપવા માટે અબુલફજલે થોડાંક પુસ્તકે એકબીજા પર ગોઠવી દીધાં હતાં. શાહજાદા પુસ્તકના ઢગલા પાસે બેઠો બેઠે એક પુસ્તકનાં પાનાં ફેરવતા હતા. સલીમ પુસ્તકનાં પાનાં એવા તે બેદરકારીથી ફેરવતા હતા કે પ્રત્યેક ક્ષણે “ફટ ફટ, ધ્વનિ થયા વગર રહે નહિં અને તે સાથે અબુલફજલનું હૃદય ઘણુંજ કચવાતું હતું. પરંતુ સલીમને કંઈ કહી શકાય તેમ પણ નહોતું. તે તદ્દન અસ્વસ્થ થઈને બેઠે હતે. અંતે શાહજાદાએ જેવી બેદરકારીથી તે પુસ્તક જોયું હતું, તેથી વિશેષ બેદરકારીથી તે પુસ્તકને જમીન પર પટકીને બેલ્ય: “કેમ, હવે ઉત્તર આપે છે કે નહિ ?” સલીમે પ્રીન પૂછયું હતું, તેનું ફજલને સ્મરણ રહ્યું નહોતું. તેણે પૂછયું—“આપે મને શું પૂછયું?” “આવું કાર્ય કરવા માટે કુરાનને આધાર મળી શકે નહિ?” સલીમે સ્મિત કરતાં પૂછયું. “કેવું કાર્ય ? ” ફજલે પુનઃ પૂછયું. આને અર્થ એ જ કે મારે તમને બધી હકીક્ત ફરીથી કહી સંભળાવવી પડશે.” પિતાના મ્હોં પર હાથ ફેરવતાં સલીમ બોલવા લાગ્ય: ધારો કે એકાદ પુરૂષના હૃદયમાં અમુક સ્ત્રી માટે પ્રેમભાવના જાગ્રત થઈ છે. તેઓ બને જુદી જુદી જાતના છે. પુરૂષ મહાન શ્રીમાન અને સત્તાધિષ્ઠિત છે. સ્ત્રી એક વણિક કન્યા છે.” એટલું બોલીને સલીમ કાજલ પ્રત્યે તાકી તાકીને જેવા લાગે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #89 -------------------------------------------------------------------------- ________________ = શદ્ધ [ ૭૬ ] ધર્મ જ્ઞાસુ અકબર. અને એકાદ પુરૂષને બદલે “શાહજાદા સલીમ” એ મૂકીએ તે ?” ફજલે સ્મિત કરતાં પૂછયું. આ શબ્દ સાંભળતાની સાથેજ શાહજાદાની મુખમુદ્રા રક્તવર્ણ થઈ ગઈ. પિતાની પ્રેમકહાણ વડીલે જાણે છે, ત્યારે પ્રત્યેક તરૂણ કિંવા તરૂણીઓના મુખમંડળ પર લજા, રક્તતા ચમકવા લાગે છે. એટલું જ નહિ પરંતુ તત્કાળ તેમનાં હૃદય ધમકવા લાગે છે. શાહજાદો સંપૂર્ણ રીતે ગભરાઈ ગયે. કજલ પોતાને મર્મ કળી જશે એવું તેણે સ્વને પણ ધાર્યું નહતું. પરંતુ બાહ્ય દષ્ટિથી અરસિક અને શુષ્ક જણાતાં ફજલે પોતાની રસિકતા વ્યક્ત કરી, તેથી શાહજાદાની સ્થિતિ ઘણી વિચિત્ર થઈ પડી. અંતે ફજલે બોલવાનું શરૂ કર્યું. રાજકીય કારમાં વિક્ષેપરૂપ થઈ પડે તેવું કાર્ય આપના હાથથી ન થવા પામે તે ઘણું સારૂં શાહજાદા આપ નામવરની * કાન પ્રત્યે સારી શ્રદ્ધા જણાય છે. પ્રત્યેક ધર્મમાંથી સત્યા ન્વેષણ કરીને પ્રત્યેક વિચારેની સેટી કરીને તેની પરિક્ષા લેવાની જે ઈચ્છા જહાંપનાહને અહર્નિશ થયા કરે છે તે—” એટલે? પિતાશ્રી કરાનની આજ્ઞા પ્રત્યે શ્રદ્ધા નથી ધરાવતા કે શું ?” આશ્ચર્ય પામતા સલીમે પૂછયું. સલીમે આ પ્રકન કેજલને સહજ મેટેથી પૂ. હતો. તેને તે પ્રશ્નનું શું પરિણામ આવશે તેની જે તેને માહિતી હેત તે તે ફજલને આ પ્રશ્ન પૂજતજ નહિ. વાંચનારા ચાલે આપણે આ બાજુ પદ્યાની સ્થિતિનું અવલોકન કરીએ. જુલેખાં હમણા આવશે, ઘડી પછી આવશે, એમ માર્ગ પ્રતીક્ષા કરતાં કરતાં લગભગ અઢી ઘટિકા વીતી ગઈ મન અને પાંચ ઇન્દ્રિયોને સંબંધ એ નિકટ છે કે મનમાં જે પ્રકારને અને જે પ્રમાણેને વિકાર થાય તે પ્રમાણેની અને તેવાજ પ્રકારની વિકૃતિ પાંચ ઇન્દ્રિયો અનુભવવા માંડે છે. જુલેખાને પાછી આવતાં વિલંબ લાગવાથી જ્યારે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com Page #90 -------------------------------------------------------------------------- ________________ માનવમન. [ ૯૭ ] પદ્માનું મન અસ્વસ્થ થયું, ત્યારે તેની માનસિક અસ્વસ્થતા તેના શરીર વ્યાપારમાં તત્કાળ પ્રતિષિચ્છિત થઇ. તે અનેક વખત પેાતાના આસન પરથી ઉભી થઇ. અનેક વખત તે ખારીમાં જઇને ઉભી રહી. જુલેખાને વિલખ શાથી થયા, એજ વિચાર તેના મનમાં એક સરખી રીતે ધુમવા લાગ્યા. અંતે તે કંટાળીને પેાતાના પલંગ પર જઈ પડી. પરંતુ શય્યાના સ્પર્શ થતાંની સાથેજ તેના મનમાં એક ૪૫ના ઉદ્ભવી. તે તરતજ ચમકીને બેઠી થઇ. અને વિચારવા લાગી કે ખાદશાહ કદાચ કઈ જરૂરી કામમાં ગુંથાયા હશે, જેથી દિવાનખાનાના પહેરેગીરે જુલેખાને અંદર જવા દીધીજ નહિ હાય ! કદાચ તે દિવાનખાનાના દ્વાર પાસે રાહ જોઇને પણ એસી રહી કાં ન હેાય ! હવે તેણે પોતેજ બાદશાહ પાસે જવાને પાતાના મનમાં દૃઢ નિશ્ચય કર્યો. અધીર મનુષ્યના મનમાં કઇ કલ્પના ઉદ્ભવતાની સાથે જ તે તેના અમલ કરે છે. તે પ્રમાણે ખાદશાહને જાતેજ જઇને મળવાના વિચાર ઉદ્ભવતાંની સાથેજ પન્ના પેાતાના વસ્ત્રો બદલીને બહાર નીકળી પડી. "" પદ્મા ઉતાવળે પગે જનાનખાનાની બહાર નીકળી‘પડી. તેનુ મન અત્યારે બાદશાહુમાંજ મગ્ન થઇ ગયું હતું; પરં તુ પદ્મા ગ્રંથસ ંગ્રહાલયની પાછળ થઇને ખાસ દિવાનખાના તરફ જતી હતી, એટલામાં તેના કરૢ પર ધ્વનિ આવ્યે કે— “ એટલે ? પિતાશ્રી કુરાનની આજ્ઞા પ્રત્યે શ્રદ્ધા ધરાવતા નથી કે શું ? આ વાકય સાંભળતાંની સાથેજ પદ્માની ખાત્રી થઈ કે શાહજાદા સલીમ ગ્રંથસંગ્રહાલયમાં કાઇની સાથે વાતચિત ક રતા બેઠા છે. અકખરનુ વલણ કયા ધર્મ પ્રત્યે વિશેષ છે, હિંદુધર્મ પ્રત્યેની લાગણી તેની કેટલા અંશે સાચી છે, વગેરે પ્રશ્નો પદ્માના અંતમાં નિર ંતર એક · સરખી રીતે ગાળાતા હૈાવાથી “ એટલે ? પિતાશ્રી કુરાનની આજ્ઞા પ્રત્યે શ્રધ્ધા ધરાવતા નથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #91 -------------------------------------------------------------------------- ________________ ૭] ધમ જીજ્ઞાસુ અકબર. "" ફેશ ? ” એ વાક્યથી પદ્માની જિજ્ઞાસા વધી. આ સંવાદ કેવા પ્રકારના છે. તે સાંભળવાની તેને ઇચ્છા થઇ. તે દિવાલની આથે ઉભી રહી અને કાન માંડીને સાંભળવા લાગી. * * '' “ નહિ, નહિં જહાંપનાહ કુરાન પ્રત્યે બિલકુલ શ્રદ્ધા ધરાવતા નથી એમ તે નજ કહી શકાય ” આ વાક્ય માલનાર અબુલક્જલના સ્વર પદ્માએ તરતજ એળખી કાઢયા, જલ આગળ ખેલવા લાગ્યા: “ પરંતુ કુરાનમાં અમુક આજ્ઞા લખી છે તદનુસાર અંધશ્રધ્ધાથી વર્તવું જ જોઇએ, એવા વિચાર જહાંપનાહને બિલકુલ પસ ંદ નથી. પ્રત્યેક બાબતમાં મનુષ્યે સ્વવિચાર શક્તિના ઉપયોગ કરીને-ત્યાજ્ય ખાખતના ચેાગ્ય વિચાર કરીને પેાતાને વાસ્તવિક લાગે એવા અમુક માંગ ગ્રહણ કરવા જોઇએ, અને કુરાનપ્રણીત ધમ આપણા હેાવાથી તેને સર્વોત્કૃષ્ટ ગણવા જ જોઇએ, એ કેવળ મૂર્ખાઇ છે ... એવું જહાંપનાહુનું માનવું છે.” “ ત્યારે પિતાશ્રી હિન્દુધર્મ પ્રત્યે શ્રધ્ધા ધરાવે છે કે ? ” ,, “ કેટલાક લેાકેાની એવી પણ માન્યતાછે; પરંતુ વસ્તુત: અમુક ધર્મ પ્રત્યે ખાદશાહ નામવત્ની ખાસ પ્રીતી છે એમ કહી શકાય તેમ છે જ નહિં. જે મનુષ્ય પ્રત્યેક ખાખતની મીમાંસા કરવાની ઇચ્છા ધરાવે છે, તે અમુક ધર્મ પ્રત્યે ખાસ વલણ ધરાવી શકે જ નહિં. કારણ કે પ્રત્યેક ધર્મમાં કાલ પરિવર્તનની સાથે આપણને અનેક દાષા મળી આવે છે. નિરનિરાલા ધમ, વિધિ અને શાસ્રક્રમ તે તે ધર્માંના પ્રાથમિક તત્વા નથી; પરં તુ કાલપ્રવાહની સાથે ચાંટેલી શેવાલની જાળથી ખરડાઇ રહ્યાં છે. માટે સારાસારના વિચાર રૂપી પ્રખર જ્યેાતિ પ્રગટાવીને મનુષ્ય એક વખત સત્યશોધન શરૂ કરતાંની સાથે જ તે પ્રત્યેક ધર્મ માંથી અનેક દોષ શેાધી શકે છે. આથી જ જહાંપનાહુને કુરાનપ્રણીત ધર્મ માન્ય નથી તેમજ હિંદુધર્મને પણ તે સપૂરીતે અંગીકાર કરતા નથી. તેમની માન્યતા એવી છે કે પ્રત્યેક સુજ્ઞ મનુષ્યે પોતાના મનપર વિશ્વસ રાખીને પેાતાના મનમાં મક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com . Page #92 -------------------------------------------------------------------------- ________________ માનવમન. [૭]. કસેલે તને એક ધર્મ તરીકે ગણવે. ઇસ્લામી ધર્મને છુંદી નાખ યાતે હિંદુધર્મના ગુણગાન કરવાં એ તે તેમને ઉદ્દેશ જ નથી. સ્વપ્રણીત ધર્મની સ્થાપના કરવાની તેમની ઈચ્છા છે.” યાતે હિંદુ ધર્મના ગુણગાન કરવાં એ તેમને દ્વિદેશ જ નથી” આ શબ્દો સાંભળતાંની સાથે પદ્માના મનમાં જે બાદશાહને મળવાની ઉમીઓ ઉછળી રહી હતી, તે એકાએક શાંત થઈ ગઈ. કેટલાંક મનુષ્યની પ્રકૃતિ જ એવી હોય છે, કે તેમનાં મનપર અમુક પ્રકારની છાપ સત્વર પાડી શકાય છે. એવા મનુષ્યને “ લતાવૃત્તિવાળાં” ગણી શકાય. જેમ એક લતાને અમુક વૃક્ષપર પર ચઢાવી એટલે તે વૃક્ષ પર વિંટળાઈ ગયા સિવાય તેને અન્ય માર્ગ જડતા જ નથી, તેમજ આવા માણસોની મન:સ્થિતિનું હોય છે. અમુક અનુભવ થતાંની સાથે જ આવા મનુષ્યનું મન તેવું બની જાય છે અને તેનાં મતની પુષ્ટિ માટે તેજ વિચારને પ્રવાહ વહેવા લાગે છે. પરંતુ પુન: બીજા પ્રકારને વિચારે તેની સામે મુકાતાં જ વળી તેનું મન તેવું બની જાય છે. આજે તે એક મનુષ્યને ધિક્કારે છે, તે આવતી કાલે તેજ મનુષ્યનાં ચરણોમાં તે પોતાનું શિર ઝુકાવે છે. ' પદ્માના હદયમાં અકબર પ્રત્યેને દ્વેષભાવ કાજી સાથેના સંભાષણથી નષ્ટ થયે હતો અને તે સમયે તેને પોતાના વર્તન બદલ પશ્ચાત્તાપ થયો હતો. એટલું જ નહિ પણ તે માટે ક્ષમા ભક્ષા માગવા અત્યારે તે અકબર પાસે જતી હતી, પરંતુ કજલના સંભાષણથી તેની વિચાર માળાનો મેરૂ ચલાયમાન થયો હતો. તેના મનમાં પુનઃ વિવિધ પ્રકારની આશંકાઓ ઉદ્દભવવા લાગી. તે વખતે કાજીએ પણ કહ્યું હતું કે અકબરને ઇસ્લામી ધર્મ પણ જોઈત નથી, તેમજ તેને હિંદુ ધર્મની - પણ જરૂર નથી, પરંતુ તેણે પોતાની જ કીર્તિ વધારવી છે. અને આજે કંજલે પણ એવું જ કહ્યું આને અર્થ શું? બન્ને વિરોધી - ધર્મના લેકેને આપસ આપસમાં લડાવી મારીને અકબર તે બનેને નાશ કરવા ઈચ્છે છે કે શું?” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com Page #93 -------------------------------------------------------------------------- ________________ [૮૦ ] ધર્મ જીજ્ઞાસુ અકબર. આ શંકા પડ્યાના મનમાં ઉદ્દભવતાં જ તેના પૂર્વના વિચારેને શોષી લીધા. જેમ એકાદ પાણીના વાસણમાં થોડો ઘણે રંગ નાંખવાથી તે પાણીને રંગ બદલાઈ જાય છે, તે પ્રમાણે પદ્માના સર્વ વિચારે ક્ષણમાત્રમાં બદલાઈ ગયા. તે વિચારવા લાગી કે– મહું અત્યારે જઈને બાદશાહની ક્ષમા માગી હતી તે હારા હાથે કેવી ભયંકર ભુલ થવા પામત !” આ પ્રમાણે વિચાર કરતી પદ્યા દિવાલ પાસે ઉભી હતી. અલ્પ સમયમાં જ તેણે એક વ્યક્તિને પિતાની તરફ આવતી જોઈ. તેણે ઉંચું હે કરીને જોયું તે બાદશાહ અકબર ! પડ્યા તરતજ ત્યાંથી ચાલતી થઈ. પિતાને કેશકલાપ સમારતી તે ત્યાંથી હરિણીની માફક દેડી ગઈ. બાદશાહ અકબર આશ્ચર્ય પામતે થોડીવાર ત્યાં જ ઉભો રહ્યો. પવાના વર્તનથી તે સહજ પણ આશ્ચર્ય પામ્ય નહિ તેની મુખમુદ્રા પર સંતાપની છાયા વિલહી રહી. તેના ઓંમાંથી ઉદગાર નીકળી પડયા: “હઠીલી સ્ત્રી! ઈશ્વરના નિયમ ખરેખર વિચિત્ર છે! પ્રેમદાન અને તેને સ્વીકાર આ જગતમાં એક જ સ્થળે કેમ દષ્ટિગોચર થતાં નહિ હોય?” પ્રકરણ ૧૧ મું. પ્રયત્નશીલ પદ્મા. કૃષ્ણપક્ષની અંધારી રાત્રી અને તેમાં વરસતા વરસાદને લીધે લેકે પિતાના ઘરમાં શાંતિથી બેઠાં હતાં. તે વખતે શનશાહ અકબરના રાજમહાલયની સામેના ગૃહ પાસે એક અંધાર પડદામાં છુપાયેલ વ્યક્તિ આવી પહોંચી ને તે મહાલયના દ્વાર ઉપર તેણે પોતાના હાથની આંગળીઓ વડે પ્રથમ એક, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #94 -------------------------------------------------------------------------- ________________ પ્રયત્નશીલ પદ્મા. [૧] પછી બે, અને પછી ત્રણ, એમ ત્રણ વખત ટીચકીઓ વગાડી. અલ્પસમયમાં જ તે ગૃહનું દ્વાર ઉઘડયું. પેલી વ્યક્તિએ તે ગૃહમાં પ્રવેશ કર્યો કે તરતજ ગૃહનું પ્રવેશદ્વાર બંધ થયું. તમા? તે અત્યારે જાગ્રત તે હશેને?” પેલી આવનાર વ્યક્તિએ ગૃહની અંદરના દાદરપર ચઢતાં ચઢતાં પૂછ્યું. હા બેગમસાહેબા, હેં તેને આપને સંદેશો પહેચાડ હેવાથી તે અત્યારે આપની રાહ જોતી જ બેઠી હશે.” ફતમાએ ખુલાસે કર્યો. વાર;” એટલું કહીને તે વ્યક્તિ શાન્ત રહી. કાતમા આવનાર વ્યકિતને સાથે લઈને દાદર ચઢવા લાગી. અલ્પ સમયમાંજ ફાતમા અને તે વ્યક્તિ એક એકાન્ત ઓરડા પાસે આવી પહોંચ્યા એટલે ફાતમા બેલી: “બેગમ સાહેબ! કેઈપણ વ્યક્તિ સાથે ચંપાને મેળાપ નહિ થવા દેવાને જહાંપનાહે સખ્ત હુકમ કર્યો છે. આપ અહિ આવ્યા છે એ વાતને તે નામવરને સહજ પણ શક જશે તે હારા પ્રાણ જોખમમાં આવી પડશે.” તું તદ્દન નિશ્ચિત રહે! હારે ચંપાની સાથે ચેડી વાતચિત કરવાની છે. હારું કાર્ય પૂર્ણ થશે કે તરત જ હું કેઈને પણ ખબર ન પડે, તેવી રીતે અહિંથી ગુપચુપ ચાલી જઈશ.” “વારૂ, ત્યારે હું હવે જાઉં છું. આપ પાછા ફરે ત્યારે દાદરની નજીકના ઓરડા પાસે આવીને આપ હવે ધીમે સ્વરે બમ પાડજે.” એટલું કહીને ફાતમા ત્યાંથી ચાલી ગઈ. | પેલી વ્યક્તિએ તરતજ ચંપાના ઓરડામાં પ્રવેશ કર્યો. આ ઓરડો કંઈ એટલે બધે સુસજિજત નહે. ઓરડામાંની જમીનપર એક ગાલીચે બીછાવેલ હતું. મધ્ય ભાગમાં એક ગળ મેજ પડેલું હતું અને તેની આસપાસ ત્રણ ચાર ખુરસીઓ પડેલી હતી. એક ખુણામાં પાણીને ઘડે જણાતો હતો. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com Page #95 -------------------------------------------------------------------------- ________________ [૨] ધમ જીજ્ઞાસુ અકબર. બેગમસાહેબાને હું નમન કરૂં છું.” આવનાર વ્યક્તિને પ્રણામ કરતાં ચંપાએ ઉભા થઈને વિનયપૂર્ણ સ્વરે કહ્યું. નહિ, નહિ, તમે હવે પ્રણામ કરવા લાયક નથી. હને નમન કરીને આપ સહુને દૂષિત ન કરે.” આવનાર વ્યક્તિએ પોતાના મહેપરનો બરખે દૂર કરતાં કહ્યું. ચંપાએ બેગમને ખુરસી પર બેસવાનો નેત્રસંત કર્યો એટલે તે એક ખુરસી પર બેઠી. બીજી એક ખુરસી સહજ દૂર ખસેડીને તે પર ચંપા બેઠી અને તે બોલી:–“દેવિ! આપના દશનથી હુને આજે અનહદ આનંદ થાય છે.” હેન! બેગમે બોલવાનું શરૂ કર્યું. આપને અહિં લગભગ એક મહિના સુધી એકાન્તવાસમાં રહેવાની નામવર જહાંપનાહે ફરજ પાડી છે તે બાબતની ખબર મહિને ત્રણ ચાર દિવસ પૂર્વે જ મળી છે; નહિંતર હું તમને વહેલી મળવા આવત. વારૂ, પણ તમારું ખ્યાન જાણવાની મને આકાંક્ષા છે તે તૃપ્ત કરશો કે? ઘણું ખુશીથી” ચંપાએ નીચી નજરે જોતાં કહ્યું. . “તમે કઈ જ્ઞાતિમાં જન્મ પામ્યા છે?” વણીક ” : “બાદશાહ નામવર એ તે શે અપરાધ તમે કર્યો છે કે તેમણે તમને આમ નજરકેદની પેઠે રાખ્યા છે. ” “બાદશાહ નામવરને મહું કંઈજ અપરાધ કર્યો નથી અને હું તેવું કરવાની ઈચ્છા પણ ધરાવતી નથી.” ત્યારે તમને નજરકેદ કરવાનું કંઈ કારણ?” “કારણ એજ કે હારા ગત બદલ નામવર જહાંપનાહનાં હૃદયમાં શંકા ઉદ્ભવી છે, જળપાનપર છ છ માસ સુધી રહી શકાય એ વાત સાચી છે કિંવા જુઠ્ઠી છે, તેની પ્રતિતી કરવા સારૂ તેમણે હને આ એકાન્તવાસ આપે છે, પરંતુ જાગ્યે કે અજાણ્યે જે કંઈ બનવા પામ્યું છે, તે એક સારાને જ માટે છે.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com Page #96 -------------------------------------------------------------------------- ________________ પ્રયત્નશીલ પદ્મા [<3 ] “ તમને નજરકેદ કરવાથી માદશાહ નામવરનું શું સારૂ થઇ જવાનું હતું ? ” “ હું નજરકેદ થવાથી બાદશાહ નામવરનું એકલાનું જ કલ્યાણ થવાનું નથી; પરંતુ તેથી જગતના મોટા ભાગનુ કલ્યાણ થવાનુ છે એવી મ્હારી દઢ પ્રતીતિ છે. 99 “ એટલે ” એગમે આશ્ચર્ય પામતાં પૂછ્યું. “ એટલે એજ કે બાદશાહ નામવર સત્યના પરિક્ષક છે. મ્હારી કસોટી કરવાની તેમની ઇચ્છા પૂર્ણ થવાથી ખાદશાહ અકબરના હાથે એવાં સુકીર્તિપૂર્ણ મૃત્યુ થવાનાં છે કે જેથી તેમનુ નામ ભારતવર્ષના ઇતિહાસમાં સુવર્ણાક્ષરે કાતરાઈ રહેશે. ” ચંપા બેલી. ૐ તમને બાદશાહુ નામવરના સ્વભાવને કઈ પરિચય છે કે ? ” '' 99 ના; “ ત્યારે તમે શા ઉપરથી માના છે! કે બાદશાહ નામવ રના હાથે અમુક સુકૃત્યા થવાનાં છે? ” "" કારણ એજ છે કે બાદશાહની હાલમાં ધાર્મિક સત્ય શેાધવાની તૃષા વધતી જાય છે. પ્રત્યેક ધર્મના ધર્મ ગુરૂઓને સિક્રિમાં લાવીને તેઓની પાસે અકખર ઈબાદતખાનામાં ધાર્મિક ચર્ચા ચલાવે છે. અકબરશાહના સ્વભાવ એવા છે કે તે સ્વબુદ્ધિના ઉપયાગ કર્યા સિવાય કોઇપણ ધર્માજ્ઞાનુ અન્ધશ્રદ્ધાથી પાલન કરતાજ નથી. જુદા જુદા ધર્મના તત્ત્વા જાણુવાના તેમને બહુ શાખ છે. અત્યારસુધીમાં બાદશાહે વિવિધ ધર્મો સબંધી જ્ઞાન મેળવ્યા પછી હવે તેમણે અમારા ધર્મનાં તવા જાણવાની પ્રવૃત્તિ આદરી છે. ” “ તમારા ધર્મ કયા ? ” બેગમે સ્મિત કરતાં પૂછ્યું. ૮ અમારા ધર્મ જૈન છે. ,, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #97 -------------------------------------------------------------------------- ________________ [૮૪] ધમ જીજ્ઞાસુ અકબર. તમારા ધર્મના મુખ્ય તત્વેનું હુને થોડું ઘણું જ્ઞાન આપશો?” “અમારા ધર્મમાં ઇંદ્રિયોને જીતવાનું મુખ્ય ફરમાન હેવાથી અમારા માટે “જૈન” શબ્દ વપરાય છે. બાકી કેઈ પણ જીવ પ્રત્યે દયા પ્રેમ રાખવે. પ્રાણાને પણ સત્ય બલવું, પરાઈ વસ્તુ ન લેવી, પરપુરૂષને ભાઈ, બાપ ગણવા ને બને તેટલે મમત્વભાવ ઓછો કરે એ જરૂરનાં ફરમાને છે. અમારા ધર્મગુરૂ શ્રી હીરવિજયસૂરિજી અત્રે થોડા વખતમાં બાદશાહના બોલાવવાથી આવવા સંભવ છે. તેમનાથી વધારે આપ જાણી શકશે. ચંપાએ ખુલાસો કર્યો. “બહેન ! ” બેગમે ચંપા પ્રત્યે તાકી રહેતાં પૂછ્યું: “જહાંપનાહને હિંદુ ધર્મ પ્રત્યેનો પ્રેમ તમને સાચે જણાય એટલે? આશ્ચર્ય પામતાં ચંપા બોલી. બેગમ સાહેબા ! આપ નામદાર ખુદ જહાંપનાહના પત્ની હોવા છતાં આપ હજી સુધી તેમનું હદય ઓળખી શક્યાં નથી કે શું ?” ના, ના, એમ તો છેક નથી, પરંતુ હારા સાંભળવા પ્રમાણે બાદશાહને તે હિંદુ ધર્મ પણ જોઈત નથી અને તેમને ઇસ્લામી ધર્મ પણ જોઈત નથી. ” એટલે બને ધર્મમાં પરસ્પર જગડા ઉપસ્થિત કરીને બાદશાહ અને ધર્મનો નાશ કરવા ઈચ્છે છે એવું તમે માનો છે ?” હને એવું લાગે છે ખરૂં. “ ત્યારે એ આપને સર્વથા જામ છે. ધર્મ ચિકિત્સક મનુષ્ય બહુધા અપ્રિય થઈ પડે છે; કારણ કે તે પ્રત્યેક ધર્મ, માંના દેષો શોધી કાઢીને તેને નાશ કરવા ઈરછે છે. તે ધર્મની જૂની માન્યતાઓને વળગી રહેનારાઓને બિલ કુલ પસંદ પડતું નથી. આગળના બાદશાહના સમયમાં હિન્દુShree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com Page #98 -------------------------------------------------------------------------- ________________ પ્રયત્નશીલ પદ્મા. [ ૫ ] આને તેમની ઇચ્છા વિરૂદ્ધ વટલાવીને મુસલમાન ધર્મની દીક્ષા આપવામાં આવતી. બાદશાહ અકબર એવુ તા કઈ કરતા નથી ને ? તેએ ખુદ પેાતાના ધર્મના દોષો પ્રત્યે પણ તિરસ્કારની દૃષ્ટિથી જૂએ છે. સમયાનુસાર ધાર્મિક પરિવર્ત્તન થવાની પણ જરૂર આપને નથી લાગતી કે ? પ્રત્યેક ધર્મના તત્ત્વા દેશ, કાળ અને સ્થિતિને અનુસરતા હેાવા જોઇએ. અક ખરે હજીસુધી ઇસ્લામી ધર્મ, હિન્દુ ધર્મ કે અન્ય કોઇપણ ધ ને રાષ્ટ્રીય સ્વરૂપ આપવાનો પ્રયત્ન થાડા જ કર્યા છે ? અલબત્ત, તેમના ધર્મ ચિકિત્સક સ્વભાવ કેટલાકને નહિ ફ્રેંચતા હાય, પરંતુ તેના શાસનકાળમાં શાન્તિ, સમભાવ અને ધાર્મિક છૂટ પડાવી લેવાના પ્રયત્ન થતા નથી એટલું નક્કી છે. ” ,, ચંપાની વકતૃત્વકળાથી બેગમ તા સ્પ્રિંગમૂઢ જ થઈ ગઈ. અકબર પ્રત્યેના તેના સદભાવ જોઇને તે આનંદ પામી. તે ચંપા પ્રત્યે તાકી તાકીને જોવા લાગી. ચંપાની મુખમુદ્રાપર આનંદની છાયા વિલસી રહી હતી. નજરકેદ થવાથી તેના મનને સહજ પણુ દુ:ખ થયુ હાય એવું તેની મુખ મુદ્રાપરથી જણાતુ નહાતુ. ઉલટુ આજે તેનું વદનમડળ પ્રફુલ્લિત જણાતું હતું. અલ્પ સમય સુધી શાન્ત રહ્યા પછી બેગમ ખેલી: “ ચંપા મ્હેન ! આપના સંભાષણથી આજે મ્હારી કેટલીક આશકાએ દૂર થઇ ગઇ છે. આપના સતનશીલ અને ધર્મશીલ સ્વભાવ જોઈને હું અતિ પ્રસન્ન થઇ છું. તમે કહેા તેા હું જ્હાંપનાહને કહીને અહિં થી તમારા સત્વર છુટકારા કરાવી શકું તેમ છું ?” “નહિ, બેગમ સાહેબા! એમ ઉતાવળ કરવાની કંઈ જ જરૂર નથી. ચેાગ્ય સમય પ્રાપ્ત થતાં સૌ સારૂંજ થશે. મ્હને અહિ' કાઈ પણ પ્રકારનું દુ:ખ નથી. ” "" “ ઠીક, ત્યારે હું હવે રજા લઇશ. રાત્રિ ઘણી વીતી જવા આવી છે. ” એટલુ કહીને બેગમ ઉભી થઇ અને બુરખા પહેરી લેતાં એરડાના દ્વાર પાસે જઇ પુન: બેગમને કંઇ સાંભર્યું હોય તેમ પાછા વળી ધીમેથી ખાલી “ચંપા મ્હેન! હું પણ એક 8 Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #99 -------------------------------------------------------------------------- ________________ [ ૮૬ ] ધર્મ જાસુ અકબર. રાજપૂતાણું છું અને ભાગ્યવશાત્ બાદશાહ અકબરના જનાનખાનામાંની બેગમ બનવા પામી છું. હારા જેવું કંઈ પણ કામ, હેય તે ફાતમાને કહેશે એટલે તે હવે સત્વર સંદેશ પહોંચાડશે.” બડુ સારૂં, પધારજો.” ચંપાએ વિવેક દર્શાવ્યું. અલ્પ સમયમાં જ બેગમ આવી હતી તે રસ્તે થઈને ઝપાટાબંધ ચાલી ગઈ. દાદર પાસે પહોંચતાની સાથે જ બેગમે ધીમે સ્વરે બમ પાડી. “કાતમા ! ઓ ફાતમા !” “જી હજૂર” કરતી ફાતમા અલ્પ સમયમાં જ બહાર આવી. બેગમ અને ફાતમા ઝટઝટ દાદર ઊતરતાં પ્રવેશ દ્વાર પાસે આવી પહોંચ્યા પછી બેગમે ફાતમાના હાથમાં દસ સેનામેહરે મૂકતાં કહ્યું કે “જે, તે વણિક કન્યા હિન્દુ ધમી છે. તેના જેવી પવિત્ર સાધ્વીના શિર ઉપર અહીં કેઈ પણ પ્રકારનું સંકટ આવી ન પડે તેની ખાસ સંભાળ રાખજે.” એટલું કહીને બેગમ પ્રવેશદ્વારની બહાર નીકળી પડી. પ્રવેશ દ્વાર બંધ થયું. પ્રકરણ ૧૨ મું, એકાન્તવાસમાં આપતિ દર્શન भवान्त नम्रास्तरवः फलोद्गमैनवाम्बुभिभूरि विलम्बिनो घनाः। अनुद्धताः सत्पुरुषाः समृद्धिभिः स्वभाव एवैष परोपकारिणाम्।। મર્ચુરિ ભાવાર્થ-ફળ આવવાથી વૃક્ષો નમી જાય છે, નવાં જળથી મેઘ નમી જાય છે, તેમ સમૃદ્ધિથી સત્પષે પણ નમ્ર બને છે. કારણકે પરોપકારીઓને એ સ્વભાવ જ છે. પદ્માના ગયા પછી ચંપા હામેની બારી પાસે ખુરસી પર બેઠી બેઠી કંઈક વિચાર કરવા લાગી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #100 -------------------------------------------------------------------------- ________________ એકાન્તવાસમાં આપત્તિ દર્શન. [ ૭] પોતે ધર્માચરણ કરવા છતાં પણ માત્ર બાદશાહની આજ્ઞાથી એક બંદીવાન જેવી થઈ પડી હતી એમ વિચારતાં ચંપાના નેત્રનયનમાં અશ્રુ ભરાઈ આવ્યાં. તેનું હૃદય દુ:ખીત થયું. જમીન પ્રત્યે દષ્ટિ ફેંકતી તે એક પણ હદદુગાર કાઢ્યા સિવાય એમને એમ બેસી રહી. ચંપા આ પ્રમાણે ધ્યાનસ્થ અવસ્થામાં બેઠી હતી એવામાં તેના ઓરડાના દ્વાર પાસે તેને કે મનુષ્યનો પગરવ સંભળાયે. તે એકદમ ચમકીને ઉભી થઈ. ચંપાએ દ્વારભણું દષ્ટિ ફેંકી તે એક કાળા વસ્ત્રમાં છુપાએલ વ્યક્તિને પિતાના ઓરડામાં પ્રવેશ કરતી તેણે જોઈ. ચંપા ગભરાયલા સ્વરે બેલી ઉઠી: “આપ કોણ છે? અત્યારે અહિં આવવામાં આપને શે ઉદ્દેશ છે?” “સુંદરી ! સહજ પણ ભય પામશો નહિં. હારા આગમનને ઉદ્દેશ તમારા કલ્યાણ માટે જ છે.” આવનાર વ્યક્તિ ધીમે સ્વરે બેલી. હારા કલ્યાણ માટે?” ચંપા તે વ્યક્તિ પ્રત્યે આશ્ચર્યથી જોતાં બેલી. હા, કેવળ તમારા જ કલ્યાણ માટે?” તમે મ્હારૂં શું કલ્યાણ કરવા ઈચ્છે છે?” “જો તમે મહારૂં કહ્યું માનીને હારી ઈચ્છાને આધીન થશે તે હારા હાથે તમારું કલ્યાણ થશે અને આ કારાગૃહમાંથી તમને તુર્ત મુક્તિ પણ મળશે. “હં;” ચંપા અવાક રહી. “કેમ, શું વિચારમાં પડ્યા?” કંઈ નહિ, તમે કેણુ છે તે હવે પ્રથમ જણાવશે કે?” “હું કેણ છું, તે હું હમણાં જણાવી શકીશ નહિ. માત્ર છું તેટલા પ્રીને ઉત્તર અને આપશે કે?” તમે મહને શા શા પ્રમને પૂછવાની ઈચ્છા રાખે છે ?” “તમે ખુલાસે આપી શકશે તેવા સાદા અને સરલ પ્ર”ને પૂછોને જ હું સંતોષ પામીશ.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com Page #101 -------------------------------------------------------------------------- ________________ ધમ જીજ્ઞાસુ અકબર. cr થાડીવાર વિચાર કર્યો પછી ચ’પા મેાલી; “તમારા પ્રશ્નનાના ઉત્તર આપી શકાય તેવા હશે તેા હું અવશ્ય પ્રત્યુત્તર આપીશ.” જૂઆ, ” તે વ્યક્તિ એકવાર ચે(મેર દૃષ્ટિપાત કરીને ધીમે સ્વરે ખેલવા લાગી. કોઈપણ જાતના અપરાધ સિવાય બાદશાહ અકબરે તમને અહિં નજરકેદ કરેલાં છે. બાદશાહનુ આ કૃત્ય તમને વ્યાજખી લાગે છે કે ? ” “ હા; ” ચપા બેલી. [<<] “ હું ! આ તમે શું ખેલા છે ? ” તે વ્યક્તિ વિસ્મય પામતી મેલી: ” નજરકેદી તરીકે રહેવામાં પણ તમને સુખ લાગે છે ? ” “ આ પ્રશ્નનેા વિશેષ ખુલાસે હું આપી શકતી નથી. ” ચંપા સહેજ કંટાળીને એટલી. ચંપાના આ બેદરકારીભર્યા જવાખથી ઉપરના પ્રશ્ન તેને રૂા નહાતા એ વાત આવનાર વ્યક્તિ સહેજમાં કળી ગઈ. થોડીવાર માન રહ્યા પછી પુન: તે ખેલી:–વારૂ, કદાચ કઇ અવિનય જેવું જણાય તા ક્ષમા કરશે. તમે આવી સુકુમાર અવસ્થામાં આવુ દેહદમન કરીને ચાગિની જેવું જીવન શામાટે ગાળેા છે ? ” એટલુ ખેલીને તે વ્યક્તિ ચંપા પ્રત્યે સહેતુક દૃષ્ટિપાત કરતી તાકી રહી. 4 cr આ જન્મના તેમજ પૂર્વ જન્મના પાપસંચયને માળીને–ભસ્મ કરીને નિર્વાણ પ્રાપ્તિ કરવા માટે જ. "" "6 દુનિયામાં જન્મ પામીને સંસાર સુખને લેશ માત્ર પણ આસ્વાદ લેવાની તમને વૃત્તિ થતી નથી ? 29 tr ના; બિલકુલ નહિ...” ચંપા આવનાર વ્યક્તિના આવા વિચિત્ર પ્રશ્ના સાંભળીને વિસ્મિત થઇ. ને તેના પ્રત્યે ક્રોષપૂર્ણ દષ્ટિ કે તાં ખેલી, “ થારૂ, તમે જૈનધમી છે ને ? ” "6 "? ای Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #102 -------------------------------------------------------------------------- ________________ એકાન્તવાસમાં આપત્તિ દર્શન. [૯] ત્યારે કંઈ પણ પ્રાણુના હદયને દુઃખ ન થાય એવું જીવન ગાળવું એ જ તમારા ધર્મને સાર છે ને ?” અલબત્ત.” ત્યારે તમારા લીધે કેઈપણુ મનુષ્ય-પ્રાણી દુઃખિત થતું હોય તે તમારે તેનું દુઃખ ટાળવું તે તમારો ધર્મ ખરે કે?” મારા લીધે?—હું કેઈને દુઃખ આપવામાં કારણભૂત હાઉં તે તે માટે મારે પ્રાયશ્ચિત કરવું જોઈએ.” ત્યારે તમારા લીધેજ દુઃખ પામતી વ્યક્તિનું દુઃખ દૂર કરવાનું વચન આપે તે તે વાત હું તમને જણાવી દઉં.” પરંતુ કેઈપણ વાતને મર્મ જાણ્યા સિવાય હું વચન કેમ આપી શકું? તમે સ્પષ્ટ રીતે જે કહેવાનું હોય તે કહે એટલે હું હારાથી બનતું કરીશ.” હું” પેલી વ્યક્તિ ડીવાર કંઈપણ બોલ્યા સિવાય ઉભી રહી. અને સ્વગત વિચારવા લાગી. “આ આમ સહેલાઈથી માની જાય તેમ લાગતું નથી. ઠીક છે, અને ત્યાં સુધી તે સમજાવીને કામ લઈશ. નહિતર પછી–એટલું વિચારતાં વિચારતાં તેની મુખમુદ્રા રક્તવર્ણ થઈ ગઈ. | ચંપા શાન્ત ચિત્તે ઉભી ઉભી તે વ્યક્તિની ચર્ચા જઈ રહી હતી. પોતાની સામે ઉભેલી વ્યક્તિના સંબંધમાં તેના મનમાં વિવિધ પ્રકારના તર્ક-વિતર્ક થતા હતા. ઘડીમાં તે તેના સામે જેતી હતી તે વળી ઘડીમાં તે નીચું જોતી હતી. પરંતુ એટલામાં પોતાની સામે ઉભેલી વ્યક્તિએ પોતાના અંગ પર શ્યામવર્ણ ઝબ્બે કાઢી નાંખે. તેને જોતાની સાથે જ ચંપ ગભરાએલા સ્વરે બોલી: “કેણ, શાહજાદા સલીમ? અત્યારે આમ એકાન્તમાં હારી મુલાકાત લેવાનું કંઈ પ્રજન?” પ્રોજન એજ કે હારા જેવી એક સન્દર્યમયી રમણને આ દુઃખદાયક કારાગ્રહવાસમાંથી મુક્ત કરીને તેને રાજમહાલય નિવાસીની બનાવવા ચાહું છું.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com Page #103 -------------------------------------------------------------------------- ________________ [૨૦] ધમ જીજ્ઞાસુ અકબર. - ચંપા સલીમના ઉગારે સાંભળીને ભય પામી. સલી. મના દુરાચારી વર્તનની તેને થોડી ઘણી માહિતી પણ હતી. ખુદ બાદશાહ પણ પિતાના દુરાચારી પુત્રથી અંસતુષ્ટ રહેતા હતે એ વાત અકબરની પ્રજામાં ફેલાવા પામી હતી. અકબરે પિતાના માટે આવું સુરક્ષિત ગૃહ પસંદ કર્યું હતું છતાં પણ સલીમ અહીં કેવી રીતે આવી શક્યા, એ ચંપાથી હમજાયું નહિ. પાપાત્માની પાપેચ્છા હવે તે કળી ગઈ. સલીમ પ્રત્યે તિરસ્કારસૂચક દષ્ટિ ફેંકતી તે બોલી: “શાહજાદા ! મહને રાજમહાલય નિવાસિની બનાવવાના પ્રયત્નમાં તમે ફાવી શકનાર નથી.” “ચંપા હું હારા પર કેઈપણ પ્રકારને જુલમ ગુજારવાની બિલકુલ ઈચ્છા રાખતા જ નથી. જે, મહારું કહેવું સાંભળી લે. હારા જેવી એક સન્દર્યમયી તરૂણીએ આવા ઉગ્ર તપાચરણ કરીને શામાટે આ સુકુમાર દેહકળીને સુકાવી દેવી જોઈએ?” “કુમાર ! હુને સંસાર સુખની લેશ માત્ર પણ સ્પૃહા નથી. તમે હિંદના ભાવિ શહેનશાહ છે. પોતાની પ્રજાને પુત્ર-પુત્રીવત્ ગણવાં જોઈએ એ પ્રત્યેક રાજકર્તાને ધર્મ છે.” હું હારી પાસે ઉપદેશ સાંભળવા આવ્યો નથી. બોલ, હારી સાથે પ્રણયગ્રંથિથી જોડાઈને તું હારું જીવન ધન્ય કરી શકે નહિ?” સલીમ ! તમે એક શાહજાદા તરીકે તમારા ધર્મને ભૂલે છે. હું હજી પણ વિનવું છું કે આ મિથ્યા ભ્રમને દૂર કરી દઈ અત્રેથી ચાલ્યા જાઓ, તેમાં તમારું હિત છે.” એમ” સલીમ ડેળા ઘુરકાવતે બોલ્યા: “ચંપા! વિચાર કર; હિંદના ભાવિ શહેનશાહની ઈચ્છાનો અનાદર કરવાથી કેવાં માઠાં પરિણામ આવે છે તેનો વિચાર કર. હજી પણ વખત વહી ગયે નથી. સલીમશાહના ઝનાનખાનામાં રહે વાથી કેવાં સુખ પ્રાપ્ત થાય છે તેને વિચાર શું તું નહિ કરે?” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com Page #104 -------------------------------------------------------------------------- ________________ એકાન્તવાસમાં આપત્તિ દાન [ ૯૧ ] “ બસ કર, પાપાત્મા ! ખસકર. ” જીપાની ક્રોધજવાળા હવે ફાટી નીકળી અને તે કંપતી કંપતી ખેલી: “ અત્યારસુધી મ્હે એક રાજકુમાર તરીકે હારૂં અપમાન કરવાનું ચિત્ત ધાર્યું નહાતુ; પરંતુ ત્હારા જેવા નરાધમે મ્હારી એ સુજનતાની કઇ જ કિંમત કરી નથી. વિષયાંધ મનુષ્ય! ત્હારી ઇચ્છા સ્વપ્ને પણ ફળિભૂત થનાર નથી તે નથી જ. ’ ,, પેાતાનું અપમાન થવાથી સલીમ ક્રોધે ભરાયા, તેની મુખમુદ્રા પર રતાશ ચઢી આવી..તે ચંપા પ્રત્યે ક્રોધ ભરી ષ્ટિ ફેકતા મલ્યા: હઠીલી સ્ત્રી! તુ હારી હઠ છેાડી દે અને હજી પણ વિચાર કર. તું કેવું અપમાન કરે છે, તેનુ હને કઈ ભાન છે કે ? ,, પ 99 tr ,, મ્હારી પાસે ઉભેલા નરાધમ મ્હારૂં જીવન કલુષિત કરવાના ઉદ્દેશ રાખે છે એ હું હુંમજી ચુકી છું. એવા પાપાત્માનું અપમાન કરવામાં હું સહેજ પણ ભય જોતી નથી. ત્યારે તું મ્હારી ઇચ્છાને આધિન નહિ જ થાય કે? “ નહિ, નહિ, સ્વપ્નાંતરે પણ નહિ. ” “ અને ધાર કે હું અત્યારે ત્હારા પર બળાત્કાર કરૂં તે હારૂ અહીં કાણુ છે ? ,, tr મ્હારૂ કાણુ છે ? મ્હારા આત્મસંયમ તારા જેવા પામરના પરાજ્ય કરવાને હુંમેશાં સમજ છે. ’ “ ઠીક છે, જોઉં છું કે ત્હારા આત્મસંયમ ત્હને કેવી સહાય કરેછે. ’’ એટલું ખેલીને ચંપા પર આક્રમણ કરવા માટે સલીમ દોડચા. નિરાધાર ચંપાએ એક ભયંકર કિકિઆરી પાડી. આખા ઓરડા કિકિઆરીથી ગાજી ઉઠ્યો. આવી પાઠક ! જ્યારે જ્યારે મનુષ્યના શિરપર આ પડે છે, ત્યારે જો તે સત્ નશીલ અને પવિત્ર હાય તા તેને કોઇપણ રીતે અણધારી મદદ આવી મળે છે જ, એવાં એવાં આપણે અનેક ઉદાહરણા સાંભળ્યાં છે, ત્યારે શુ પવિત્ર દેવી ચ'પાનું શિયળરક્ષણ તેની આત્મસંયમ શક્તિ નહિ કરે ! Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #105 -------------------------------------------------------------------------- ________________ [ s ] ધર્મ જીજ્ઞાસુ અકબર. આ રકઝક ચાલતી હતી, ત્યારે ચ પાના ઓરડાના દ્વારની આજીએ બહારના ભાગમાં એક વ્યક્તિ લપાઈને ઉભેલી હતી. સલીમની સ્વચ્છંદતા જોઈ તેણે પેાતાની સમશેર પર હાથ ભૂખ્યા અને જેવા સલીમ ચંપા તરફ ધસ્યા એટલામાં તેણે એકદમ અંદર ધસી આવી સલીમના શરીર પર જોસ પૂર્વક એક ઢાંસા લગાવી દીધા કે તરતજ તે જમીન પર પટકાઇ પડયા, ચંપા પણ ભયને લીધે ગભરાઈને ધરણી પર ઢળી પડી અને બેશુદ્ધ થઈ ગઈ. સલીમ પણ અલ્પ સમયમાં જ એઠા થઇ ગયા અને ઉભા થઈને જુએ છે તે તેણે પોતાની સામે પેાતાના પિતાને ઉભેલા જોયા. “ યા અલ્લા, ખુદ બાદશાહુ ” એટલુ ધીમે સ્વરે એલીને તે શરમથી નીચું જોઇ રહ્યો. ' 66 કુલાંગાર ! ” અકબર ગાજી ઉઠ્યો: “ જા, ત્હારૂં કાળું કર ! દેવી સમાન પવિત્ર સ્ત્રી પ્રત્યે દષ્ટિ કરતાં હ્યુને સહજ પણ શરમ ન આવી. નીચ, અહીંથી સત્વર ચાલ્યેા જા ! ” સલીમ ત્યાંથી કંપતા ક ંપતા ચાલ્યા ગયા. અકબર વિચારમગ્નાવસ્થામાં ઉભા હતા, એટલામાં તેને કઇક યાદ આવ્યું. તે ઓરડાના દ્વાર પાસે આવ્યો અને બુમ પાડી ઉઠ્યો: ફાતમા ! ફાતમા ! "" '' (6 “ જી, હુજૂરે આલિ ” કરતી ફાતમા દોડી આવી અને બાદશાહને ઘુટડીએ પડીને કુર્નિસ મજાવી. પર ફાતમા ” અકબર તેના પ્રત્યે ધગધગતા અવાજે ખેલ્યા. “ મ્હારી આજ્ઞાનું ઉલ્લંઘન કરનાર યાતા તે પ્રત્યે બેદરકારી ખતાવનારને હું વિના વિલ ંબે શિરચ્છેદ કરૂ છું એ વાત તુ જાણે છે કે ? ” cr હાજી જહાંપનાહ ! ” ફાતમા નીચુ જોઇ રહી. “ ત્યારે સલીમે અહિં શી રીતે પ્રવેશ કર્યાં ? ” 66 હું અલ્લાના કસમ ખાઈને કહું છું કે આ બાબતમાં મ્હને કંઇ જ ખબર નથી. ” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #106 -------------------------------------------------------------------------- ________________ એકાન્તવાસમાં આપત્તિ દર્શન. [૩] વારૂ, સલીમ આવ્યું તે પહેલાં બીજી કઈ પણ વ્યક્તિ અહીં આવી હતી કે?” હા ” જહાં .... પ .” ફાતમા થર થર ધ્રુજવા લાગી. “બોલ, તે વ્યક્તિ કેણ હતી? અને અહિં આવવામાં તેને શે ઉદેશ હતો?” અકબર ડેળા ઘુરકાવતે બેલ્ય. “બાદશાહ નામવરના માનીતા બેગમ....” ફાતમા બોલતાં બોલતાં અટકી ગઈ “કેણ પડ્યા હતી કે?” હા, હઝર” ઠીક છે, એટલું બોલીને અકબર વિચારતન્દ્રામાં પડ્યો, એટલામાં બેશુદ્ધ થઈને પડેલી ચંપા પ્રત્યે અકબરની દષ્ટિ ગઈ. તેનું શરીર હવે ધીમે ધીમે હાલવા ચાલવા લાગ્યું હતું. અકબર ચંપાની પાસે ગયા અને દયાપૂર્ણ સ્વરે છે. “માતા ! ભગિની ! જાગૃત થાઓ. આપને હારા દુષ્ટ પુત્રે જે ત્રાસ આપે છે તે બદલ હુને ક્ષમા કરે !” | ચંપાના કર્ણમાં અકબરને સ્વર ગયે કે તરત જ તે ચમકીને બેઠી થઈ ગઈ. પિતાનાં વસ્ત્રો સમારતી તે અકબરથી થોડાં ડગલાં દૂર ખસીને ઉભી રહી. દેવિ !” અકબર માયાળુ સ્વરે બોલ્યો. “આપની પવિત્રતાની બહુ પ્રતીતિ હવે હુને જોઈતી નથી. આપના જેવાં પવિત્ર માતાથી જ આ જગતનું અસ્તિત્વ છે. હુને ક્ષમા કરે!” પુત્રના અપરાધ માટે પિતાને ક્ષમા માગતે જોઈ ચંપા બેલી: “કૃપાવંત ! આપેહારી ક્ષમા માગવી જોઈતી નથી. આપ સર્વથા નિર્દોષ છે.” માતા ! આપને આવી એકાન્તવાસની શિક્ષા કરી તેથીજ આપને આ ત્રાસ અનુભવવો પડે છે. હું જ અપરાધી છું. દેવિ ! પ્રાતઃકાળેજ હું આપને અહિંથી માન સાથે મુક્ત કરવાની વ્યવસ્થા કરૂં છું.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com Page #107 -------------------------------------------------------------------------- ________________ ધર્મ જીજ્ઞાસુ અાર. બાદશાહ નામવરના મ્હારા પ્રત્યે મહદ્રુપકાર થયા છે. ’” ચંપાએ વિવેક દર્શાવ્યેા. [૯૪ ] '' ત્યારપછી માદશાહ રાત્રિ ઘણી વીતી ગઈ હાવાથી ત્યાં વધારે ન રાકાતાં સત્વર ચાલતા થયા. પાઠક ! ગત પ્રકરણમાં ચંપાની મુલાકાત લીધા પછી પદ્માને પેાતાના આવાસ તરફ જતી અકબરે જોઇ હતી ત્યારથીજ તેણે તે ખામતની ચાકસાઈ કરવાના પેાતાના મનમાં નિશ્ચય કર્યો હતા અને તેથીજ રાત્રિના સમયે બીજા કેટલાંક મહત્વનાં કામ પડતાં મૂકીને પણ તે ચંપાના મકાને રાત્રિએ આવ્યા હતા. બાદશાહ જ્યારે ત્યાં આવી પહોંચ્યા ત્યારે તેણે શ્રુતમાને લાવીને તે મકાનનાં દ્વાર ઉઘડાવવાના પેાતાના મનમાં નિશ્ચય કર્યો હતા; પરંતુ જેવા તે મકાનના દ્વારને અડકા કે તરતજ ઉઘડી ગયાં. અકબર આથી વિસ્મય પામ્યા અને ગ્રુપચુપ ઉપર ચાલ્યા ગયા. ચંપાના ઓરડા પાસે પહેાંચતાં સલીમ અને ચંપા વચ્ચે ચાલી રહેલા સંવાદ તેના સાંભળવામાં આવ્યે અને તેથી ચંપાના બચાવ થઇ શકયા હતા. બીજે દિવસે પ્રાત: કાળેજ ખાદશાહે ચંપાને એક બહુમૂલ્ય સુવર્ણ કોંકણુની જોડ ભેટ આપી. તેને મુક્ત કરી હતી. પ્રકરણ ૧૩ મું. વેરની વસુલાત. સલીમ ચ’પાને આવાસેથી મ્લાનવને નીકળી પેાતાના મહાલયમાં પાછા આવ્યા; પરંતુ ક્રોધને લીધે તેની મન:સ્થિતિ એવી અસ્વસ્થ થઇ હતી કે તેને ખીલકુલ ચેન પડતુ નહાતુ. કાઇને માર્યા સિવાય, વા કેાઈને ગાલિપ્રદાન કર્યા સિવાય આજે તેના ક્રોધ શાન્ત થાય તેમ નહેાતુ. મહાલયમાં પ્રવેશ કરતાંની સાથેજ તેણે પોતાનાં કપડાંલત્તાં આડાઅવળાં ફેંકી દીધાં. સુવર્ણના સુરાપાત્રને હાથમાં લઈ પાછું ખૂણામાં ફેંકી દીધુ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #108 -------------------------------------------------------------------------- ________________ વેરની વસુલાત. [ ૯૫ ] રાશમાં ને રાશમાં તેણે પાતાનાં એક એ કપડાં ફાડી પણ નાંખ્યાં અને પછી પેાતાની શય્યા પર જઈને પડયા અને પેાતાની આ હિલચાલની માહિતી અકખરને શી રીતે મળી અને ખુદ બાદશાહ આજે ચંપાના એકાન્તવાસમાં શી રીતે આવી ચઢ્યો તેના વિચાર તેના મનમાં ઘાળાવા લાગ્યા. રાજકુમારના રંગીલા સ્વભાવ અકબર સારી રીતે જાણતા હેાવાથી, તે કાઇપણ સ્ત્રીના મેહમાં પડે નહિ તે માટે અકબર બહુજ સાવધાનતા રાખતા હતા, એ વાત સલીમ સારી રીતે જાણતા હતા. એટલુ જ નહિ; પરંતુ સલીમના દુરાચરણની માહિતી મળતાંજ અકબર તેને ચેાગ્ય શાસન કર્યો વગર રહે તેવા નહાતા, એવી પણ સલીમની પક્કી ખાત્રી હતી. રાજકુટુ ખમાંની પ્રત્યેક વ્યક્તિએ પાતપેાતાની મર્યાદા સંભાળીને વવું જોઇએજ એવા અકબરના સમ્ર હુકમ હતા. સલીમ પણ પેાતાના આચરણની અકખરને માહિતી ન મળે તે માટે બહુ ચોકસાઇ રાખતે હતા; છતાં આ ખખર તેને કેમ પડી હશે તે સમજી શકયા નહિ. ચંપાને જે સ્થળે રાખવામાં આવી હતી ત્યાં આજે પોતે જવાના હતા એવી અકબરને અગાઉથીજ ખબર હાવી જોઇએ એમ સલીમ ખાત્રીથી માનવાલાગ્યા. દરરોજ રાત્રિએ ખાદશાહ પેાતાના રાજકીય કારણાને લીધે બહાર જતા હતા. ત્યારે આજેજ રાત્રિએ તે પેાતાનુ કામ પડતું મૂકીને પેાતાની પાછળ કેવી રીતે આવી ચઢ્યો ! નક્કી, કાઇએ તેની પાસે પેાતાની આ સ ંકેત સંબંધી ચાડી કરીજ હાવી જોઇએ એવુ સલીમ ખાત્રીપૂર્વક માનવા લાગ્યા. “ કાઇએ અવશ્ય ચાડી કરીજ હાવી જોઇએ ” એમ વિચારતા સલીમ ઊંચું મ્હાં કરીને છત સામું જોઇ રહ્યો, એક પછી એક અનેક વ્યક્તિ તેની દ્રષ્ટિ સન્મુખ ખડી થઈ અને અદૃશ્ય થઈ હાય એવું સલીમની મુખમુદ્રાપરના ઘડી ઘડી અદલાતા ચહેરા પરથી જણાતું હતું. અંતે થાડીવાર પછી તેની મુખમુદ્રા વધારે સંતપ્ત જણાઇ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #109 -------------------------------------------------------------------------- ________________ [ ૬ ] ધ જીજ્ઞાસુ અકબર. તેણે દાંત પીસ્યા. કાઇપણ વ્યક્તિ બદલ તેના સંશય હૃઢ થયે હાય એવુ તેની મુખમુદ્રા ઉપરથી પ્રતીત થવા લાગ્યુ. પર તુ પાતાની મુખમુદ્રા પરના ભાવ બદલીને તે તરતજ ખાલવા લાગ્યા ! છટ, છટ, અબુલક્જલ જેવા પુરૂષ અકખરને એવી વાત કરે ખરેા કે ? એ સજ્જન કવિ મ્હારા વિશ્વાસઘાત કરે ખરી કે એ રસિક—યાલુ કવિ આવી રાજકીય ખાખતામાં માથું મારે ખરા કે ? ના, પણ—એવું પણ શી રીતે માની શકાય ? પરંતુ મ્હે' મ્હારી ગુપ્તેચ્છા કાઇની પાસે જણાવી હાય તાતે કાજલનીજ પાસે ! ત્યારે તેના સિવાય બીજું કાણુ અકબરને તે સંબધી માહિતી આપી શકે ? ખસ ! એ તે એજ. આ કામ એનુ જ. તેના આ કૃત્ય બદલ હું તેને યાગ્ય શાસન કર્યાં વગર રહીશ નહીં. આ પ્રમાણે વિચાર કરીને સલીમ એકદમ ઉભેા થયા. તેણે પાતાનાં કપડાં પહેરી લીધાં અને પેાતાના મહાલયની બહાર નીકળી પડયા. ગરીખ ખિચારે અબુલક્જલ ! તે અત્યારે પેાતાના મધ્યેયનના કામમાં તદ્દીન થઈ ગયા હતા. રાજમહાલયમાં સત્ર શાન્તિના વિસ્તાર થયા હતા. પેાતાના શિરપર અલ્પ સમય પછી કેવી આપત્તિ આવી પડશે તેની તેને લેશ માત્ર પણ કલ્પના નહાતી. આાગામી કાળનું જ્ઞાન નહિ હાવાથીજ મનુષ્યને વમાનકાળ સુંદર જણાય છે. જો આ અજ્ઞાન કુદરતે ન રાખ્યું હાત તા સર્વ સૃષ્ટિનું ચક્ર એકદમ બંધજ પડી જાય. -- ધીમે ધીમે મધ્ય રાત્રિ થવા આવી એટલે ફાજલ પેાતાની આંખા ચેાળવા લાગ્યા. તેણે પુસ્તક બંધ કર્યું અને તે એકબાજુએ મુકયું અને સામેની ખારી પાસે જઈને ત્યાં ઉભે ઉભા નલામડળમાં પ્રકાશી રહેલા તારકા પ્રત્યે તાકી રહ્યા. એટલામાં સ્ટામેના ઉપવનમાં તેની દ્રષ્ટિ ગઈ તે ત્યાં કઈ ુપાઈને ઉભું હાય તેમ તેને લાગ્યું, પરંતુ અત્યારે તેના નેત્રા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #110 -------------------------------------------------------------------------- ________________ વિરની વસુલાત. [૯૭ ] માં નિદ્રા ભરાઈ આવી હોવાથી તે ભ્રમ છે તેમ માની વધુ તપાસ ન કરાવતાં તે પિતાની શય્યામાં બેઠાં બેઠાં થોડીવાર તેણે ખુદાની બંદગી કરી અને ત્યારપછી દીપક હાલવીને અલ્લાના નામનું સ્મરણ કરતે શયામાં સૂતે. ફાજલ પથારીમાં સૂતો તે ખરે; પરંતુ તે અલ્પ સમયમાં જ ચમકીને બેઠો થયો. તેને અસ્પષ્ટ ચિંતા થવા લાગી છતાં ઘડીવાર રહીને તે પુન: પથારીમાં સૂતે. સલીમની સ્થિતિ પણ અત્યારે વ્યગ્ર થઈ પડી હતી. વૈર વાળવાની ઈચ્છા, અને તે ભયંકર વિચારથી પરાવૃત્ત કરનારી તેના હદયમાંની સારાસાર વિચાર શક્તિ, એ બે વિરોધી પ્રવાહમાં તેનું મન તણાતું હોવાથી અત્યારે તેની સ્થિતિ વિચિત્ર થઈ ગઈ હતી. બગીચામાં ઉભા ઉભાં સલીમે કાજલને જોઈ લીધે હતું. તેને જોતાની સાથે જ હારીકા બરાબર છે કે? આ સજજન કવિ એવી ચુગલી કરે ખરે છે અને ધારે કે તેણે તેમ કર્યું હોય તે પણ તેના પ્રાણ હરવાથી હવે થયું ન થયું બનવાનું છે કે? આ માર્ગ ધર્મસંગત છે કે?”એવા એવા અનેક વિચારે સલીમના મનમાં ઉદ્ભવવા લાગ્યા; પરંતુ તેને એક ક્ષણ માત્રમાં જ પોતાની બધી શંકાઓ અટકાવી દીધી અને એક ખૂંખાર મારી વૈર વાળવા માટે તૈયાર થયે. તે મકાનમાં દાખલ થઈ વાંચનાલય તરફ વળે. થડે દૂર ગયા પછી તે એકાએક ઉભું રહ્યો, પરંતુ પુન: હિમ્મત એકઠી કરી વાંચનાલય પાસે આવ્યા અને વાંચનાલયની એક મારી ફાજલે ઉઘાડી રાખી હતી, તે દ્વારા કાજલની શય્યા પાસે જઈને ઉભે રહ્યો. સલીમ છુપાવેલું ખંજર બહાર કહાડયું અને ફાજલપર ધાવ કરવા માટે તે ઉગામ્યું. આવા અંધકારમાં પણ ખંજર ચમકવા લાગ્યું. મન કઠણ કરી દાંત પીસીને સલીમે પિતાના સલીમ જાવક એ આવા સલીમે પી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #111 -------------------------------------------------------------------------- ________________ [ ૮ ] ધર્મ જીજ્ઞાસુ અકબર. હાથમાંનું ખંજર શય્યામાં સૂતેલા મનુષ્યની છાતીમાં ઘાંચી દીધુ. શય્યામાં સૂતેલી વ્યક્તિએ “ અલ્લા” એવી ભયંકર ચીસ પાડી. r • આ ભયંકર કિકિરી સાંભળતાંની સાથે જ સલીમનું સર્વાંગ કંપી ઉડ્ડયું. તેની આંખે અંધારાં આવ્યાં અને ખન ! ખૂન ! અલ્લાહે અકબર ! એટલું ખેલતાં ખેલતાં મૂર્છાગત થઈને ધરણી પર ઢળી પડ્યો. પ્રકરણ ૧૪ મુ. ગયખી મદદ. લગભગ અર્ધો કલાક પછી સલીમની મૂર્છા વળી એટલે સલીમ ધીમે પગલે લપાતા છુપાતા ત્યાંથી ચાલતા થયા. રસ્તે આવતાં આવતાં તે વિચાર કરવા લાગ્યા “ અરે! અરે! મ્હેં આ શું કર્યુ” ? ફાજલ જેવા વિદ્વાન મનુષ્યની મ્હે હત્યા કરી સવારે ફાજલના ખૂનની ખાતમી સાંભળતાંની સાથેજ શહેરમાં કેવી લેાકવાયકા ફેલાશે ! પિતાશ્રી તે બદલ કેટલા બધા દિલગીર થશે ! આ પ્રમાણે.વિચાર કરતા સલીમ પોતાના મહાલયમાં આવી ખિન્ન હૃદયે પેાતાની શય્યામાં જઈને સૂતા. શય્યામાં પડયાં પડયાં તેણે ઘણીવારસુધી તરફડીઓ માર્યા પરંતુ તેને નિદ્રા આવીજ નહિ. વાંચનાર ! મનુષ્યનું મન એવું તેા ચલિત છે કે તે ક્યારે અને શું કરશે તેની કલ્પના સુદ્ધાં પણ થઈ શકતી નથી. આજે આપણે કાઇ વ્યક્તિઓને પરસ્પર નિકટ પરિચયી તરીકે જોઇશુ તા વળી અમુક કાળ પછી તેજ વ્યક્તિઓને આપણે શત્રુ તરીકે જોઇ શકશું. આ શું ! કાળના એવા સ્વભાવજ છે કે તેને કાઇપણ વસ્તુને એક સ્થિતિમાં રહેવા દેવી ગમતીજ નથી. સમયના વહન સાથે તેને અમુક ફેરફાર જોઈએ છીએ, તે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #112 -------------------------------------------------------------------------- ________________ ગયબી મદદ. [૯] કેટલીક વખત તે એવા પ્રસંગે લાવીને ઉપસ્થિત કરે છે કે પોતે કઈ દિશા તરફ જાય છે તેનું પોતાને પણ ભાન હેતું નથી. બિચારા ફાજલે સલીમનું શું અનિષ્ટ કર્યું હતું? કંઈજ નહિ. સલીમ તેમજ આખું રાજકુંટુંબ અને ખુદ બાદશાહ પણ ફાજલ પ્રત્યે આદરબુદ્ધિ ધરાવતાં હતાં, આમ છતાંયે કાજલ જે એક નિસ્પૃહી મનુષ્ય સલીમની ક્રોધ જવાળાને ભંગ થઈ પડે. સલીમને પિતાના વૈરની પૂર્ણાહુતિ થવાથી હવે નિરાંત વળી હતી. ત્યારે શું ખરેખર ફાજલનું ખુન થયું જ! ફાજલ જેવા બિનગુનેહગાર મનુષ્યને વધ ઈશ્વરે જાણી જોઈને જ થવા દીધો? ના, પાઠક! સલીમને પોતાના મનમાં આનંદ પામવા ઘો અથવા તે પિતાના દુષ્કૃત્ય બદલ તેને પશ્ચાત્તાપ કરવા દ્યો. ચાલો, આપણે ફાજલ કયાં છે તેની શોધ કરીએ. પિતાના અધ્યયનનું કામ આપીને ફાજલ પિતાની પથારીમાં સૂતે અને ત્યારપછી તે એકાએક ચમકીને બેઠે થઈ ગયું હતું, એ વાત આપણે ગત પ્રકરણમાં વાંચી ગયા છીએ. શય્યામાંથી બેઠા થયા પછી ફાજલના મનમાં એકાએક કંઈ નવીજ કલ્પના ઉદભવી. તે વાંચનાલયના દ્વાર પાસે આવીને ઉભે અને આમ તેમ દષ્ટિ ફેંકવા લાગ્યો. પરંતુ કાજલ ત્યાં પાંચેક મિનિટ પણ ભાગ્યેજ ઉભું હશે એટલામાં બે ત્રણ હથિઆરબંધ માણસે ત્યાં આવી પહોંચ્યા. તેમણે ફાજલની આંખ ફરતા પાટા બાંધીને તેને મુશ્કેટાટ બાંધી લીધે અને તેને ઉંચકી લઈને તેઓ ત્યાંથી ચાલતા થયા. થોડા સમય પછી પિતાને ઉંચકી જનારા બદમાસે કે ઉંચી નીચી જમીન પર ચાલતા હોય એવી ફાજલની ખાત્રી થઈ. પિતાની ભાવિ સ્થિતિની કલ્પના કરતાં ફાજલ જેવા અડગ અને વૈર્યશીલ કવિનું ચિત્ત પણ ડગમગી ગયું. અલ્પ સમયમાંજ બધા બદમાસે કાજલને એક ભયરામાં મૂકીને ત્યાંથી ચાલ્યા ગયા. ફાજલની આંખેપરના પાટા હવે છોડી નાંખવામાં આવ્યા હતા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com Page #113 -------------------------------------------------------------------------- ________________ [૧૦] ધમ જીજ્ઞાસુ અકબર. * ફાજલ વિચારમગ્ન અવસ્થામાં ભેંયરામાં બેઠે હતે એટલામાં એક નકાબપોશ વ્યકિત તે ભોંયરામાં પ્રવેશ કરતાની સાથેજ બેલી ઉઠી: “ફાજલ! હવે મરવા માટે તૈયાર થઈ જા!” ફાજલ કંઈપણ બોલ્યા વગર આવનાર વ્યક્તિ પ્રત્યે તાકી રહ્યો. પેલી વ્યક્તિ આગળ બોલવા લાગી. “હેંજ અત્યાર સુધી અકબર બાદશાહને ભંભેર્યો છે અને હિંદુ ધર્મની તરફ દારી કરી છે. ઇસ્લામી ધર્મની અવગણના કરનારને મૃત્યુનીજ શિક્ષા થવી જોઈએ.” હે ઈસ્લામ ધર્મની શી અવગણના કરી છે?” ફાજલ બે. “જે, આજથી થોડા દિવસ પૂર્વે ત્રણ ચાર મુસલમાન ઘોડેસ્વારને બાદશાહની આજ્ઞાથી કેદ કરવામાં આવ્યા છે. ને આવતી કાલે Úજે તે સ્વારને પ્રજાજન સમક્ષ ફટકા મારવાને હુકમ બહાર પાડવાનો છે તેમ સાંભળ્યું છે. તે તું પોતે એક ઇસ્લામી હોવા છતાં પોતાના જાતિભાઈઓ ઉપર બાદશાહ આ જૂલ્મ ગુજારે અને તું તેને સહજ પણ ઉપદેશ ન આપે એ કંઈ હારે ન્હાને સૂને અપરાધ ગણાયકે?” ફાજલ વિસ્મય પામ્યો. પોતાના શિરપર આવી પડેલા સંકટ અને ઘોડેસ્વારની શિક્ષા સાથે કંઈપણ સંબંધ હશે એવી તેને કલ્પના સુદ્ધાં નહાતી. ચાર મુસલમાન ઘોડેસ્વારેએ સિકિના સીમાડા પર રહેતા કેટલાક ગરીબ રાજપૂતો પર જૂલ્મ ગુજાર્યો હતે અને તેમના તે અપરાધ બદલ તેમને પ્રજાસમક્ષ શિક્ષા કરવાની હતી એટલી જ માહિતી ફાજલને મળી હતી. પિતાની સામે ઉભેલી વ્યકિતના ભાષણપરથી ફાજલ એટલું કળી શકયે કે તે ઘોડેસ્વાર તેમજ આ ગુપ્તસ્થાનમાં નિવાસ કરતા કારસ્થાનીઓને કંઇપણ સંબંધ હોવાજ જોઇએ. તેમને શિક્ષા ન મળે એટલાજ માટે આજે તેમણે પોતાને પકડી લાવવાવું જે સાહસ કર્યું હતું તે ઉપરથી તેઓ અવશ્ય આ કે સ્વાના સાથીદારેજ હોવા જોઈએ, એમ ધારીને તેને બાળShree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com Page #114 -------------------------------------------------------------------------- ________________ ગયબી મદદ [૧૧] ખવાને તે પિતાની સામે ઉભેલી વ્યક્તિ પ્રત્યે એકીટસે જોઈ રહો. પિતાને પૂછેલા પ્રશ્નનું પણ ફાજલને ભાન ન રહ્યું. પોતાના પ્રશ્નને ઉત્તર નહિ મળવાથી પેલી વ્યક્તિ કોધપૂર્ણ સ્વરે બોલવા લાગી “કેમ, મ્હારી સરત કબુલ છે કે? સૂર્યોદય થતાં પૂર્વે અકબરને હમજાવીને તે સ્વારેને મુક્ત કરાવવાનું વચન આપે તે હું હમણુજ લ્હને છોડી મૂકીશ. જે તું વચન ન આપે તે ત્વને અહિં કેદ કરવામાં આવશે અને અકબરને તું અહિં છે એવી બાતમી મળતાની સાથેજ હારે નાશ કરવામાં આવશે.” બાદશાહની ઈચ્છાનુસાર વર્તવા માટે હું હારી પ્રાણુની પણ પરવાહ કરૂં તે નથી. ભલે, હારે અંત આવે ! હું હારી શરત માન્ય કરી શકતું નથી.” ફાજલ ક્રોધપૂર્ણ સ્વરે છે . ફાજલને આ ન ધારેલ ઉત્તર સાંભળીને પેલી વ્યક્તિ તુચ્છતા દર્શક હાસ્ય કરતાં બેલી “ ફાજલ ! હા મિજાજ હવે અહિં ચાલી શકે તેમ નથી. ત્યારા પ્રાણ લેવા માટે પ્રત્યક્ષ ચંડાલ શસ્ત્ર લઈને હારી સામે ઉભું રહેશે ત્યારે જ હને પિતાના પ્રાણની કિંમત હમજાશે.” ચુપ રહે!” ફાજલ બુમ પાડી ઉઠયે “બદમાસ, ત્યારે બડબડાટ બંધ કર! જા, હારા ચંડાલને સત્વર મેકલ, મૃત્યુને હુને સહજ પણ ભય નથી.” “પરંતુ તે સ્વારેને મુકત કરવા જોઈએ એવી અલ્લાની ઈચ્છા છે એ વાત તું ભૂલી જાય છે. અલ્લાની આજ્ઞાનું ઉલ્લંઘન કરનાર ખરે ઈસ્લામી ગણાયજ નહિ.” પેલી વ્યક્તિએ કહ્યું. “અલ્લા કદાપિ એવી આજ્ઞા કરેજ નહિ એવી હારી ચોકકસ ખાત્રી છે અને જે કદાચ ખુદ અલ્લા એવી આજ્ઞા કરે તે હું તેને સ્પષ્ટપણે કહીશ કે તેનું દેવત્વ નાશ પામ્યું છે.” પરંતુ નરાધમ ! અલ્લાનું નામ લઈને આવા ઘેર કૃત્ય કરનાર તું કોણ છે?” એટલું બોલીને ફાજલ તે વ્યકિતના માં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #115 -------------------------------------------------------------------------- ________________ [5 ] ધર્મ જીજ્ઞાસુ અકબર. આંડના પડદો ખેંચવા તેના અંગપર ધસ્યા; પરંતુ તે વ્યક્તિ સત્ત્તર સાવધ થઈ ગઈ. તેણે કાજલના હાથ પકડી રાખ્યું. પશુ આ ખેંચતાણમાં પેલી વ્યકિતના મ્હોં પરનું વસ્ત્ર સહેજ ખસી ગયું અને વિસ્મિત થતા કાજલ ખાલી ઉઠયેા. “ કાણુ કા...જી? "" પરંતુ ફાજલના આશ્ચાર સાંભળવા સારૂ તે વ્યક્તિ ત્યાં ઝાઝીવાર ઉભી રહી નહિ. તે ત્યાંથી વિનાવિલ બે પલાયન કરી ગઇ. કાજલ ભોંયરામાં એકલા પડયા, અલ્પસમયમાંજ પેાતાના પ્રાણ હરી લેવામાં આવશે, એવા વિચાર આવતાં તે જમીનપર બેસી ગયા અને વિચારમગ્ન થઇ ગયા. આજદિન સુધી અનેક ધર્મ સભાઓમાં જે ફાજલે મૃત્યુ સબંધી અનેક વિદ્વત્તાપૂર્ણ વિવેચના કર્યાં હતાં, પુનર્જન્મ સંબંધી જેણે વાદ-વિવાદ કર્યો હતા, સ્વર્ગ અને નરક એ વિષયપર જેણે વ્યાખ્યાના આપ્યાં હતાં, તેજ ફાજલની માનસિક સમતા પ્રત્યક્ષ મૃત્યુ સમીપ આવતાંની સાથેજ ચલિત થઈ ગઇ. 66 મૃત્યુ એટલે શું? મૃત્યુ ભાવના રહિત હશે. કે ? દેવ હશે ? સ્વર્ગ હશે કે ? ” એવા અનેક વિચારા રાજલના મનમાં ઉદ્ભવવા લાગ્યા. મૃત્યુકાળ સમીપ આવવાથી પેાતાના ગત આયુષ્યનું ચિત્ર ફાજલની દૃષ્ટિ સન્મુખ તરવા લાગ્યું. ‘ અકબર, મીરખલ, માનસિંહ વગેરે પેાતાની નિત્યની પરિચયની વ્યક્તિઓના ત્યાગ સદાને માટે કરવા પડશે કે ? ’ એવેા વિચાર મનમાં ઉદ્ભવતાંની સાથેજ તે એક ન્હાના બાળકની પેઠે રડવા લાગ્યા. પરંતુ ગમે તેમ તે ફાજલ તત્ત્વજ્ઞ હતા. તેણે આવા નિર્મૂળ વિચારો પોતાના હૃદયમાંથી દૂર કર્યા. મૃત્યુ માટે તૈયારી કરવા સારૂ તે પેાતાના મનને શાંત અને નિશ્ચલ બનાતે વવાના પ્રયાસ કરવા લાગ્યા. જગત્ની નશ્વરતાનેા અને મૃત્યુ પછી આ અન ંત બ્રહ્માંડમાં કિવા ખુદાના દરબારમાં મિશ્રીત થઇ જવાના વિચાર તે કરવા લાગ્યા. અમૂ, પવિત્ર અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com - Page #116 -------------------------------------------------------------------------- ________________ ગયી મદદ [ ૧૦૩ ] અમર્યાદ માન ંદના વિચાર કરતાં કરતાં તેણે પોતાના મનને તેજોમય અને ઉત્સાહિત કર્યું. લગભગ એક ટીકા પર્યંત ફાજલ આ પ્રમાણે વિચારમગ્નાવસ્થામાં બેસી રહ્યો. ત્યારપછી એકાએક કાઇ વ્યક્તિને તેણે ભોંયરામાં પ્રવેશ કરતી જોઇ. ચાંડાળ પોતાના પ્રાણ હરવા માટે આવ્યેા હશે એમ ધારીને ફાજલ મરવા માટે તૈયાર થઇ ગયા; પરંતુ આવનાર વ્યક્તિ ચાંડાળ નહેાતી. તે વ્યક્તિ એવી તે ધીમે પગલે અને લંપાતી–છુપાતી આવતી હતી કે તે અહિં ગુપ્ત રીતે આવતી હોય એવુ ફાજલ તરતજ હુમજી શકયા. અલ્પ સમયમાં જ તે વ્યક્તિ ફાજલ પાસે આવી પહોંચી અને તેના કર્ણ પાસે પેાતાનુ મ્હાં રાખીને ધીમે સ્વરે મેલી, ફાજલ સરકાર ! પ્રાણ બચાવવા હાય તે ઢીલ ન કરતાં સત્ત્વર મ્હારી પાછળ ચાલેા ! ” .66 cr પણ તુ કાણુ છે ? ” ફાજલે પૂછ્યું. “ હું કાણુ છુ તે પછીથી કહીશ; પણ આપ સત્ત્પર કરા ! ” ના; ” કાજલ મેલ્યે મ્હને મચાવવાની લાલચ tr , ઃઃ આપીને તું મ્હને મૃત્યુસ્થળે તા નહિ લઇ જાયને ? ” cr “ વાહ ! વાહ ! ફાજલ સરકાર ! મ્હારા માટે પણ આવીજ શંકા કે ? હું કાણુ છું તે કહું કે ? ” cr હા, એલ ! ” ! cr હું જુલેખાં ! પદ્મા બેગમની દાસી !” “ હું ? જીલેખાં ! તું અહિં કયાંથી અને કેવીરીતે આવી શકી ? ” 2) “ એ બધું પછીથી કહીશ. હમણાં તે સત્ત્વર મ્હારી સાથે ચાલા અને પ્રાણ બચાવા ” ', ફાજલ એક પણ શબ્દોચ્ચાર કર્યા સિવાય જુલેખાંની ઇચ્છાને આધીન થયા. અલ્પ સમયમાંજ ફાજલ અને જીલેખાં ભોંયરાની બહાર નીકળી પડયાં. વાંકી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #117 -------------------------------------------------------------------------- ________________ [ ૧૦૪] ધમ જીજ્ઞાસુ અકબર. પ્રકરણ ૧૫ મું. અકબરની આફત. ગત પ્રકરણમાં વાંચી ગયા તે પ્રમાણે થોડાંક અઠવાડિઆ થયાં રાજકુટુંબમાં અનેક પ્રકારની ગડમથલ ચાલી રહી હતી, પરંતુ પ્રજાજનને વ્યવહાર તે સુયન્દ્રિત રીતે જ ચાલ્યા જતો હતું. રાજા, મંત્રી અને રાજકુટુંબ એ બધાં ગમે તે પ્રકારની ચિન્તા અનુભવતાં હોય તે પણ તે ચિન્તાનું પરિણામ પ્રજાજનની જાણમાં આવતાં બહુ વાર લાગે છે. આધુનિક સમયમાં -વિસમી સદીમાં મહાન લોકોના પ્રત્યેક શબ્દ અને તેમના કૃત્યોની બાતમી દેશના ખુણે ખાચરે આવેલાં પ્રત્યેક ગામડાએમાં પણ વાયુવેગે પ્રસરી જાય છે. કેટલીક વાર એવું પણ બને છે કે એકાદ રાજ્યના નાયકનું માથું દુ:ખતું હોય તો તે બાતમી વાયુવેગે આખા દેશમાં ફેલાઈ જાય છે, પરંતુ જે કાળની આ વાત છે તે સમયે તેમનહોતું. તે સમયે રાજકુટુંબમાં ગમે તેવી ખટપટ ચાલી રહી હોય, પરંતુ તે ખટપટની ગંધ સુદ્ધાં પ્રજાજનોને મળી શકતી નહિ. આથી જ જે રાત્રિએ વાચનાલયમાં, ચંપાના એકાન્ત ગૃહમાં અને કાજીના ભેંયરામાં જે બનાવ બનવા પામ્યા હતા તેની પ્રજાજનને લેશ માત્ર પણ ખબર પડી નહિ. સૂર્યોદય થતાંની સાથે જ પ્રજાજને નિત્ય નિયમ પ્રમાણે પિતપોતાને કામે વળગ્યા. શાહજાદો સલીમ અત્યારે પિતાની શયામાં બેઠા બેઠે વિવિધ પ્રકારના વિચારમાં તલ્લીન થયે હતે. એટલામાં તેના કર્ણ પર ધ્વનિ આવ્યું કેઃ “સિકિના સીમાડા પર રહેતા કેટલાક ગરીબ રાજપૂતે પર જુલમ ગુજારવા બદલના અપરાધ માટે પકડવામાં આવેલા ચાર મુસલમાન ઘોડેસ્વારેને આજે સંધ્યા સમયે મેદાનમાં ફટકા મારવામાં આવનાર હોવાથી સર્વ પ્રજાએ ત્યાં હાજર રહેવું. ખુદ બાદશાહ સલામત પણ તે પોતાના અધિકારીઓ સહિત ત્યાં હાજરી આપશે.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com Page #118 -------------------------------------------------------------------------- ________________ અકબરની આફત. [ ૧૦૫ ] સલીમ આ ઢંઢેરા સાંભળીને ચમક્યેા. હમણાં જ અષુલલના ખુનની વાત જાહેર થશે એ વિચાર યાદ આવતાંની સાથે જ તેનું પાતકી હૃદય કંપી ઉઠયું. પોતે કાજલના ખુની છે, એ માતમી અકબરને મળતાં તે પેાતાને કેવી સજા કરશે, એવા વિચારા તેના હૃદયમાં ઉદ્ભવવા લાગ્યા; પરંતુ એટલામાં પોતાના દિવાનખાનાની બહાર એ નાકરીને આપસ આપસમાં વાતચિત કરતાં તેણે સાંભળ્યાં. “ કેમરે નજીમીઆં ! ફાજલ સરકારની શય્યામાંથી આજે એક મનુષ્યના મૃતદેહ મળી આવ્યે તે વાત હૈ સાંભળી કે ? ” અહમદખાને પોતાના દાસ્ત નજીમીઆને પૂછ્યું. “ હાં, હાં દોસ્ત ! બડી આશ્ચર્ય કી બાત ! મ્હને પણ દોલતખાને એવુ જ ક ંઈક કહ્યું હતું. યા અલ્લા, ફાજલ સરકાર જો રાત્રિએ ત્યાં હાત તેા તેમના શાહાલ થાત ? ” નજી બેન્ચે. મી “ અરે દોસ્ત, હું ત્હને શું વાત કહું ? હમણાં હુમાં તા ખુદ શહેનશાહના મહાલયમાં એવા એવા વિચિત્ર અનાવા બને છે કે કંઇ કહેવાની વાત જ નહિ. 99 “ &* ? ” ર * “ હું શું ? આજથી બે ત્રણ દિવસ પહેલાં એક રાત્રિએ પહેરા પર હતા. રાત્રિના લગભગ ત્રણ વાગ્યાના અરસામાં મ્હેં એક મનુષ્યને મહાલયની આસપાસ ફરતા જોયા હતા. જઈને હું જોઉં છું તે યા અલ્લાહ, ખુદ ખાદશાહ અકબર "" “ એમ ? ” “ હા, એમ ! હને ખબર નથી દાસ્ત! બાદશાહ નામવરની સવારી દરરાજ રાત્રિના સમયે બહાર ફરતીજ રહે છે. ” અને નાકરા વચ્ચે આ પ્રમાણે થતી વાતચિત્ત સાંભળીને સલીમના આશ્ચર્યમાં વધારા થયા. રાત્રિએ પેાતે ફાજલનું ખુન કરવા ગયા હતા ત્યારે કાઈ ખીજાજ મનુષ્યના વર્ષ થઈ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #119 -------------------------------------------------------------------------- ________________ [૧૬] ધમ જીજ્ઞાસુ અકબર, ગયો કે શું? એ વિચાર તેના મનમાં ઘોળાવા લાગ્યું. તે એકદમ બહાર ધસી આવ્યો અને મેલ્ય: “અરે! નજુમી ? તમે શી વાતચિત કરી રહ્યા છે?” ખુદ શાહજાદાને પોતાની સામે આવીને ઉભેલે જોતાંની સાથેજ નાજુમી અને અહમદમિઆના પગ થરથર ધ્રુજવા લાગ્યા. તેમની વાતચિત એટલેથીજ અટકી પડી. ફાજલ સરકારની શય્યામાંથી કોને મૃત દેહ મળી આવ્યું છે?” સલીમે નજુમી પ્રત્યે દષ્ટિ ફેંકતા કહ્યું. હજૂરે આલિ, તે મનુષ્યને ઓળખી શકાય નથી.” નજુમીઆ પ્રજતે ધજો બે. જહાંપનાહને તે બાબતની ખબર પડી છે કે ? ” “હા, હઝર!” “તેમણે ત્યાં આવીને શું કહ્યું હતું !” ત્યાં આવીને બાદશાહ નામવરે તે મનુષ્યને દફન કરવાને હુકમ આપે હતે. ફાજલ સરકાર પણ તે વખતે તેમની સાથેજ હતા !” હં, ઠીક છે.” એટલું બેલીને સલીમ પોતાના શયનાલયમાં ચાલ્યા ગયે. તે પોતાની શય્યામાં જઈને બેઠે અને વિચારવા લાગ્યું. “ ત્યારે તે મનુષ્ય કેણ હશે?” એટલામાં સલીમને માનીતે નકર જમાલ ત્યાં આવી પહુંચે. તેણે શાહજાદાને ઘુટીએ પડીને ત્રણ વખત કુર્વિસ બજાવી અને બેલ્ય: “કેમ હજ્જર, સિંહ કે શિયાળ?” “અરે! શું સિંહ કે શિયાળ? બધી બાજી બગડી ગઈ?” કેમ?” કેમ શું! ખુદ જહાંપનાહ રાત્રિએ ત્યાં આવી પહોંચ્યા હતા અને હુને હાસતાં ભેંય પણ ભારે થઈ પડી હતી!” બાદશાહ નામવર ત્યાં અચાનક શી રીતે આવી ચા ? ” તે હું શું જાણું?” એટલું બોલીને સલીમ શાન્ત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com Page #120 -------------------------------------------------------------------------- ________________ અકબરની આફત. [૧૭] રહ્યો. તે મનમાં વિચારવા લા: “ખરેખર, ફાજલના પ્રાણ બચવા પામ્યા તેમાં અલ્લાને જ કંઈપણ ઉદેશ હવે જોઈએ, પણ પેલા બે નોકરે વાતચિત કરતા હતા તે ઉપરથી હુને લાગે છે કે તે આક્રમક રીતે પણ આવી ચઢ્યા હોય! પિતાશ્રી કયારે ક્યાં હશે તેને કંઈ નિયમ જ ક્યાં છે? વારુ, જે થયું તે ઠીક જ થયું!” આ પ્રમાણે વિચાર કર્યા પછી સલીમ જમાલને ઉદેશીને બોલ્યો. “કેમ દસ્ત, લાવ શિરાઝી લાવ. ઠંડી બહુ પડે છે.” આ જમાલ સલીમને માનીતે નકર હતા. સલીમ તેના સિવાય બીજા કોઈના હાથને શિરાઝી લેતે જ નહેાતે. ગમે તેવાં ભયંકર કાર્યો પાર પાડવામાં પણ જમાલ કેઈથી ગાં જાય તેવો નહોતે. અલ્પ સમયમાંજ જમાલ શિરાઝી લઈ આવ્યું અને એક પ્યાલી શાહજાદાના હાથમાં આપી. શાહજાદાએ શિરાઝીને પેટમાં પધરાવી દીધી. ત્યારપછી તેણે પિતાના હાથથી એક પ્યાલી જમાલને આપી. બન્ને જણાએ પ્યાલીની લહાણુ સામસામી લીધી. અલ્પ સમયમાં જ તેમની આંખે લાલ થઈ ગઈ. શિરાઝીને નિશે બરાબર આવ્યા એટલે સલીમ બલ્ય, “જમાલ! બીજી શી નવા જૂની છે?” નવાજૂની એ કે બાદશાહ નામવરે પેલી ચંપાને એકાન્તવાસની સજામાંથી મુક્ત કરીને આજે તેને બક્ષીસથી પણ નવાજી છે. પણ એ શિકારને હું છટકી જવા દેનાર નથી.” “દસ્ત !” શાહજાદે પુનઃ શિરાઝીની એક ખ્યાલો ગટગટાવતાં બોલ્યા, “સિંહ શિકાર પકડવા માટે એક જ તરાપ મારે છે. હાથમાંથી છટકેલા શિકારની પાછળ પડવાનું ખરે સિંહ કદી પણ પસંદ કરતું નથી.” એટલે?” જમાલ આશ્ચર્ય પામતે બે. એટલે એજ કે હું હારું કર્તવ્ય બજાવ્યું છે, પરંતુ શાહજાદાએ ધરાવી દીધી. ત્યારે હાથથી એક પ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com Page #121 -------------------------------------------------------------------------- ________________ [ ૧૦૮ ] ધર્મ જીજ્ઞાસુ અકબર. હું હુવેથી તેવી મામતમાં પડવા ઇચ્છતા નથી. મ્હનેતેસ્ત્રી કાઇ પવિત્ર દેવી સમાન લાગે છે.” સલીમ એટલુ બોલીને માન રહ્યો. જગતમાં કેટલાંક મનુષ્યા એવાં હેાય છે કે જે કેવળ પોતાના સ્વાર્થ સાધવાની ખાતર અનેક નિર્દોષ વ્યક્તિઓના ગળા રેસવામાં પણ પાછી પાની કરતાં નથી. એવા નોચ મનુચેાની દૃષ્ટિ પેાતાના જ સ્વાર્થ તરફ વળે છે. મેટા માણસાની ખુશામત કરીને પેાતાના સ્વાર્થ સાધી લેવા માટે તેઓ નિર તર તૈયાર જ રહે છે. ગમે તેવાં ભયંકર પાતકાથી પણ તેવાં મનુષ્યા સહેજ પણ આંચકા ખાતાં નથી. જમાલ એક નીચ મનુષ્ય હતા. ખરૂ કહીએ તેા શાહજાદા સલીમને દુરાચારી બનાવવામાં તેના જ મુખ્ય હાથ હતા. શાહજાદા સલીમ ભેાળા સ્વભાવના તેમ જ પાપભીરૂ હતા. અને તેથી જ જમાલ ક઼ાખ્યા હતા. પરંતુ સલીમના સ્વભાવ હઠીલે।—જક્કી હતા, એ વાત જમાલ સારી રીતે જાણતા હતા. જ્યારે અમુક કાર્ય નહિ કરવાની તે હઠ પકડતા ત્યારે જમાલ તે વાત એટલેથી જ ટુંકી કરી નાંખતા હતા. કારણકે શાહજાદાની આજ્ઞા વિરૂદ્ધ વવાની તેનામાં શક્તિ નહેાતી. ત્યારપછી સલીમ કપડાં પહેરીને તૈયાર થયા અને રાજમહાલયની બહાર ચાલ્યા ગયા. * ધીમે ધીમે સ્હાંજના ચાર વાગ્યાના સમય થયા. જે મેદાનમાં મુસલમાન ઘેાડેસ્વારાને શિક્ષા કરવાની હતી, ત્યાં માણસેાની મેદની ભરાવા લાગી. મેદાનની વચ્ચેાવચ્ચ એક સુંદર ગાલીચા મીછાવવામાં આવ્યેા હતેા. તેમજ ત્યાં પુરસીએ હારબંધ ગોઠવી દેવામાં આવી હતી. મધ્યભાગમાં ખાઃશાહ અકબર માટે એક સિહાસન ગાઢવી દેવામાં આવ્યુ હતું અને સિંહાસનની જમણી માજુમાં શાહવદા સલીમ માટે તથા ડાખી બાજુએ બીરબલની ખુરસી રાખી હતી, ને તે પછી રાજા માનસિંહ વગેરેની ખુરસી ગાઠવવામાં આવી હતી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com " Page #122 -------------------------------------------------------------------------- ________________ ✓ અકબરની આફત. [ ૧૮ ] જોત જોતામાં માણસાની મેદની એટલી તે મોટી થઇ ગઈ કે એ ગ ંજાવર મેદનીમાંથી કાઇપણ વ્યક્તિને શોધી કાઢવાનું કાર્ય અઘરૂં થઇ પડે તેવું હતુ. મેદાનની નજીક આવેલા એક મેાટા ઝાડ નીચે અમરસિ ંહું, કંમળા, જીણુ સિંહ વગેરે રાજપુત હિતચિંતક ટાળી પણ આવી બેઠી હતી. પેાતાની આખી મંડળી અહી એકઠી થવાની કમળાને ખાત્રી હતી પરંતુ પૃથ્વીસિ ંહ વગેરે નવા સભાસદો ન આવી પહોંચવાથી અંતે કમળા ખેાલી ઉડી: “ હવે કંઇ પૃથ્વીસિંહ અહીં આવે તેમ જણાતુ નથી; પરંતુ તે અહીં આવ્યા વગર રહે તે નહિજ ! વારૂ, તે કેમ નહીં આવ્યા હાય ? ” ! ’ “ ન ચે આવે ! તે બદલ આટલી બધી કાળજી કરવાની શી જરૂર છે ? ” જીણું`સિહુ ખેલ્યા. " 66 ,, '' અમુક મનુષ્ય આવવાના હોય અને તે ન આવે તે ચિન્તા ન થાય કે ? ” કુમળા એલી: “ ગઇ કાલે રાત્રિએ તે અમરસિંહને ત્યાં આવ્યા ત્યારે આજે તે અહિં આવવાના છે કે કેમ, તે માટે મે' તેમને પૂછ્યું ત્યારે તેમણે હા કહી હતી. છતાં હજીસુધી તે કેમ નહિ આવ્યા હાય ? ” એટલુ મેલીને કમળા ચેામેર દષ્ટિ ફૂંકવા લાગી. અલ્પ ચમકી ઉઠી. તે એક વ્યક્તિ પ્રત્યે આંગળી ?? સમયમાંજ કુમળા કરતી ખેલી:— 4′ જીણું સિંહું ! જીણું સિંહું ! જાઓ, પેલા મનુષ્ય પૃથ્વીસિહજ છે કે શું ? ” ,, “ નક્કી હૅને ભ્રમ થયા છે. ” જીર્ણસિંહ સ્મિત કરતા આલ્યેા: “ વાહ ! વાહ ! તું મનુષ્યને સારી રીતે ઓળખી શકે છે હાં ? ” '' પોતાની દૃષ્ટિએ જ પોતાને ભૂલથાપ ખવડાવી એ જોઇને કુમળા શરમાઈ ગઈ. તે માન રહી. અમરસિંહ વિચારમગ્નાવસ્થામાં લીન થયા હતા. 10 Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #123 -------------------------------------------------------------------------- ________________ [૧૧૦ ] ધર્મ જીજ્ઞાસુ અકબર. કમળ અને જીર્ણસિંહના સંવાદથી તેને સહજ કંટાળો આવ્યો. પૃથ્વીસિંહ માટે કમળાની કાળજી જોઈને તે પતાના મનમાં ચઢાવે. પૃથ્વીસિંહને તે પિતાના પ્રિયપાત્રના ' પ્રતિસ્પદ્ધિ તરીકે માનવા લાગ્યા. પૃથ્વીસિંહ કોણ?દરબારમાં તેનું આટલું બધું વજન શાથી? તે કયાં રહે છે? પિતાના નિવાસસ્થાન સંબંધીની માહિતી તે કોઈને કેમ આપતું નથી? વગેરે બાબતેના વિચારની ચળવિચળ તેના મનમાં અત્યારે ચાલી રહી હતી. આ વખતે મેદાનમાં બીજા વૃક્ષ નીચે કાજી પિતાના એક માણસ સાથે ઉભે હતું. તેણે પિતાના હાથમાંની માળા ફેરવતાં એકવાર મેર દષ્ટિપાત કરીને પોતાના સાથીદારને કહ્યું:-“ગઈ કાલે રાત્રિએ જુલેખાં અને ફાજલ ભયરામાંથી પલાયન કરી ગયાં છે. માટે હવે આપણે પડદે ખુલે તે પહેલાં કંઈક કરવું જ જોઈએ?” પણ તે છોકરી બુદ્દાને લઈને કેવી રીતે હારી ગઈ?” “તે ગમે તેમ હોય !” પિતાના સાથીદારના પ્રટનને વિશેષ મહત્વ નહિ આપતાં કાજી બેઃ “આજે અકબરને આપણે હાથ બતાવો જ જોઈએ. કારણ કે તેઓ અવશ્ય આપણું કારસ્થાન ઉઘાડું પાડ્યા વગર રહેશે નહિં એવી હવે ભીતિ લાગવા માંડી છે. ગફુર હારે હારું આટલું કાર્ય કરવું જ જોઈએ.” “પણ ખુદ બાદશાહને અલ્લાના અંશરૂપ અકબરને!” ગફર પોતાના હાથમાંની કટારી પ્રત્યે તાકી રહેતા ધીમે સ્વરે બેલ્યો. તેનું સોંગ કંપી ઉઠયું. શું કહે છે ? બાદશાહ અલ્લાને અંશરૂપ છે!” કાજી આવેશપૂર્ણ સ્વરે બોલ્યા: “સ્વધર્મને નાશ કરવા ઉક્ત થયેલા અકબરને તું અલાનો અંશ માને છે કે?નહિ, બીલકુલ નહિ. અલ્લાએ જહને આ આજ્ઞા કરી છે. ” એટલું બોલીને પિતાના બલવાની અસર ગફુરના મનપર કેવી થઈ છે તે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com Page #124 -------------------------------------------------------------------------- ________________ અકબરની આફત. [૧૧] જોવા માટે કાજી તેના પ્રત્યે ભેદકદષ્ટિથી જેવા લાગે. કાજીને પિતાને પ્રયત્ન સફળ થવા લાગે તે બે: “સવર કર, હવે ઝાઝે વખત રહ્યો નથી.” હું તમારી ઈચ્છાને આધીન છું.” ગપુર બે. શાબાશ! અલ્લા હને યશ આપે ! કામ સંભાળીને કરજે. હું હવે જાઉં છું.” આ પ્રમાણે ગફુરને આશીર્વાદ આપીને કાજી પિતાના મનમાં મલકાતે ત્યાંથી ચાલ્યા ગયા અને અલ્પ સમયમાંજ મેદનીમાં મળી ગયે. કાજી અને ગફુરને જૂદાં પડ્યાં ઝાઝીવાર થઈ નહોતી એટલામાં “શાનશાહની સ્વારી આવી પહોંચી” એવી બુમે. સંભળાવવા લાગી. પ્રત્યેક મનુષ્યની દષ્ટિ બાદશાહ પ્રત્યે એક સરખી લાગી રહી હતી. અલ્પ સમયમાં જ અકબર પિતાને માટે નિર્ણિત કરેલા ઉચ્ચાસને જઈને બેઠે. શાહજાદે સલીમ, બીરબલ, માનસિંહ, અબુલફઝલ વગેરે તમામ અમીર ઉમરા પોતપોતાને સ્થાને ગોઠવાઈ ગયા. એટલે બાદશાહે સર્વ પ્રત્યે એકવાર પ્રેમભરી દષ્ટિ ફેંકી. ત્યારપછી અકબરે પિતાના એક સરદારને ચાર ઘોડેસ્વારોને શા માટે સજા કરવામાં આવનાર હતી તે સંબંધી લોકેને હમજણ પાડવા સૂચવ્યું. તે સ્વારોએ સિકિના ગરીબ રાજપૂત રાઘજીને જે ત્રાસ આયે હતું તે હકીક્ત લેઓને સંક્ષિપ્તમાં કહી સંભળાવી અને ત્યારપછી પેલા ચારે ડેસ્વારને મેદાનની વચ્ચે વચ્ચે બાદશાહની સન્મુખ ઉભા કરવામાં આવ્યા. સર્વ લેકે આ દશ્ય પ્રત્યે એકીટસે તાકી રહ્યા હતા. તરત જ ફટકા મારનારે કાફર પિતાના હાથમાં ચાબુક લઈને હાજર થયાપરંતુ જે તે પોતાનો હાથ ઉગામીને પેલા ઘોડેસ્વારોમાંના એકના શરીરપર ચાબુકનો પ્રહાર કરવા જાય છે, તેજ મેદનીમાંથી એક લડ્ડપટ્ટુ શરીરવાળો મનુષ્ય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #125 -------------------------------------------------------------------------- ________________ [૧૧] ધમ જીજ્ઞાસુ અકબર. ત્યાં દેડતે પગે આવી પહોંચે અને બોલ્યો “ખબરદાર ! ત્યારે હાથ પાછો ખેંચી લે.!” આ અનપેક્ષિત પ્રકાર જઈને સર્વ મનુષ્ય આશ્ચર્યચકિત થયા. રાજા વિરૂદ્ધ આવું ઉદ્ધત વર્તન ચલાવનાર આ મનુષ્ય કેણ હશે, તત્સંબંધી પ્રત્યેક મનુષ્ય પોતાના મનમાં વિચાર કરવા લાગ્યા. ખુદ અકબર પણ આશ્ચર્યચકિત થયે; પરંતુ આ મનુષ્યના વર્તનને અંકુશમાં મુકવા વિચાર થાય તે પૂર્વે વીજળીના ઝડપે પેલે મનુષ્ય ત્યાંથી બાદશાહના સિંહાસન તરફ દે અને પોતાના હાથમાંના ખંજરવડે અકબરને ઘા કરવા હાથ ઉચ; પરંતુ આ ચક્યકિત ખંજર અકબરની છાતી સુધી પહોંચે તે પૂર્વે એક બીજીજ વ્યક્તિ મેદનીમાંથી દેડતે પગે અકબરના સિંહાસન પાસે આવી પહોંચી અને તેણે પેલા મનુષ્યના હાથ પર મજબુત ઝડપ મારી કે તરત જ તેના હાથમાંનુ ખંજર છુટીને દૂર થઈ પડયું. આ પ્રસંગેજ અકબરના સિંહાસનની પછવાડેથી એક સ્ત્રી મદદ માટે દોડી આવતી હતી, જે સિંહાસન પાસે આવીને મૂચ્છગત થઈ જતાં ખંજર તે તરુણના પિષમાં ભેંકાયું. આ સર્વ ઘટના એટલી તે ઝડપથી બની ગઈ કે તે સ્વમમાં તે નથી, એ મેદનીમાંની પ્રત્યેક વ્યક્તિને ભાસ થયો. અ૮૫ સમયમાં જ અકબરના પ્રાણ હરવા પ્રયત્ન કરનાર વ્યક્તિને કેદ કરવામાં આવી અને અકબર પેલી ઘાયલ થયેલી સ્ત્રી પાસે ગયે. તેનું મહે જોતાની સાથે જ તે સહજ ચમક્યો. તેના નેત્રમાં અથ ભરાઈ આવ્યાં. તે સ્ત્રીને એક પાલખીમાં બેસાડીને જનાનખાનામાં મેકલવાની આજ્ઞા આપી. પિતાના પ્રાણ હરવા તૈયાર થયેલી વ્યક્તિની હાથમાંથી ખંજર પાડી નાંખનાર વ્યક્તિ પાસે અકબર આવે અને તેના ચરણેમાં પોતાનું શિર ઝુકાવીને ઉભે રહ્યો. તે વ્યક્તિએ અકબરના શિર પર હાથ મૂકો અને કહ્યું: Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com Page #126 -------------------------------------------------------------------------- ________________ મહાત્માને મેળાપ. [૧૧] “સર્વ ધર્મ પ્રત્યે સમતા દર્શાવનાર ધમી રાજન ! ચિરા યુ હ!” જનસમુહમાંથી “શાબાશ! શાબાશ !” ના પોકાર સંભળાવા લાગ્યા. ત્યારપછી અકબરે પિતાને પ્રાણ બચાવનાર વ્યક્તિને માટે એક સુવર્ણાસન મંગાવ્યું, પરંતુ તે વ્યક્તિએ તે આસન પર બેસવાની અનીચ્છા દર્શાવવાથી તેઓ બને ત્યાંજ ઉભા રહ્યા. અલ્પ સમયમાં જ પેલા ઘેડેસ્વારેને ફટકા મારવાનું કાર્ય પૂર્ણ થયા બાદ મેદની વીખરાઈ. માર્ગમાં જતાં જતાં આજે બનેલા બનાવાની ચર્ચા સર્વત્ર થવા લાગી. સર્વ મેદની વીખરાઈ ગઈ, પરંતુ બાદશાહ અને તેના અમીર ઉમરા અકબરના પ્રાણ બચાવનારને મેગ્ય સત્કાર અને પરિચય કરવા ત્યાં જ રોકાયા હતા. પ્રકરણ ૧૬ મું. મહાત્માને મેળાપ. મેદાનમાં મળેલે સમૂહ વિખરાઈ ગયે એટલે પિતાની સન્મુખ ઉભેલી વ્યક્તિ પ્રત્યે એકીટસે તાકી રહેલે અકબર કૃતજ્ઞતાપૂર્ણ સ્વરે બોલ્યા: “હારા પ્રાણ બચાવીને આપે હને આજે પુનર્જન્મ આપે છે. બેલે, બેલે, હું આ પના માટે શું કરું?” અકબરની હામે ઉભેલી વ્યક્તિએ સાદાં અને વેત વસ્ત્રો પરિધાન કરેલાં હતાં. તેમના મહેપર વધેલા “વેત બાળ તેમનું ગાંભિયે વધારતા હતા. વૃદ્ધાવસ્થા હેવા છતાં પણ તે વ્યક્તિનાં નેત્રો પાણીદાર અને તેજપૂર્ણ જણાતાં હતાં. તેના વિશાળ ભાલ પ્રદેશપરથી તેમજ તેના શરીર પરના વસ્ત્રો પરથી તે કઈ સંસારવિરક્ત વિભૂતિ હોય એમ સ્પષ્ટ જણાઈ આ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com Page #127 -------------------------------------------------------------------------- ________________ [.૧૧૪] . ધર્મ જીજ્ઞાસુ અકબર. વતું હતું. અકબર પ્રત્યે પ્રેમભરી દષ્ટિ ફેંકતાં તે વ્યક્તિ બોલી: રાજન ! હારે કંઈપણ જોઈતું નથી. કંઈપણ ઈનામ મેળવવાની લાલસાથી હેં આ કાર્ય કર્યું નથી, કેમકે પ્રાણુરક્ષા એ અમારે કર્તવ્ય ધર્મ જ છે.” આપના જેવી દયાળુ વિભૂતિનો પરિચય મળશે તે મહારા૫ર મહ૬પગાર થશે ” અકબરે વિવેક દર્શાવ્યો. ધર્મરસિક શહેનશાહ! આપે કેઈ જૈનધમી આચાર્યને આમન્ત્રણ મેકહ્યું હતું કે?” તે વ્યક્તિ સ્મિત કરતાં બોલી. અકબર સહજ વિચારમાં પડ્યો. તેની મુખમુદ્રાપરથી તે કંઈ યાદ કરતા હોય તેમ જણાતું હતું. થોડા જ સમયમાં અકબરને કંઈક યાદ આવ્યું હોય તેમ સામે ઉભેલી વ્યક્તિ પ્રત્યે તાકીને જોતાં બે: “કેટલાક મહિના પૂર્વે હેં ગુજરાતમાં નિવાસ કરતા જૈનાચાર્ય હરવિજયસૂરિજીને અત્રે આવવાનું નિમંત્રણ મોકલ્યું હતું ખરું.” “ ત્યારે તમારા નિમન્ત્રણને માન આપીને હું આજેજ અહિં આવી પહોંચે છું.” ત્યારે શું આપ પોતેજ સમર્થ જૈનાચાર્ય હીરવિજયસૂરિજી?” હા; આ સ્થલ દેહને લોકે એજ નામથી પિછાણે છે. ” ઓ, દયામય મૂર્તિ! આપે જ આજે ને જીવિતદાન દીધું છે. આપના પુનિત પગલાં મહારે આંગણે થતાં જ મહિને આપે પ્રાણદાન દીધું તે કંઈ હારા ઓછા સદ્ભાગ્યની વાત નથી!” એટલું બોલીને અકબરે પોતાનું શિર આચાર્યના ચરણે ઝકાવ્યું. આચાર્યો તેને ઉભે કર્યો અને આશિર્વાદ આપે. પોતાના બંને હાથ જોડીને અકબર બેઃ “કૃપાનિધાન ! આ આસન સ્વીકારે.” નહિ, નહિ, શહેનશાહ, કોઈપણ જાતની ધાતુનું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com Page #128 -------------------------------------------------------------------------- ________________ મહાત્માને મેળાપ. [૧૫] આસન અમારા માટે સાધુધર્મને નિષેધકર્તા છે.” એટલું કહીને આચાર્યે પોતાની પાસે રહેલી કામળ જમીનપર પાથરી અને પિતાની બેઠક લીધી. અલ્પ સમયમાંજ અકબર અને તેના સરદારે પોતપતાની જગાએ બેસી ગયા. અકબર પણ આચાર્યની સામેની બેઠકપર બેઠા પછી બે “મહારાજ! આપ કયાંથી અને કેવી રીતે પ્રવાસ કરતા અત્રે આવી પહોંચ્યા?” “આપનું આમન્ત્રણ સ્વીકારીને હું ગુજરાતના ગાંધાર બંદરથી પેદલ જ ચાલ્યો આવું છું.” આચાર્યશ્રી બાલ્યા. આ સાંભળીને અકબરતે દિડજ થઈ ગયે. તે બેલ્યો. “કૃપાનિધાન! કેવળ મહારાજ માટે આવી વૃદ્ધાવસ્થામાં પણ અનેક કષ્ટ ઉઠાવીને આપે આટલો બધો શ્રમ લીધો છે. શું મ્હારા અમદાવાદના સૂબાએ આપને વાહન માટે પાલખી વગેરેને પણ કંઈ બંદોબસ્ત ન કરી આપ્યો?” નહિ, નહિ, શહેનશાહ! તે તે બધું આપવાને તૈયાર જ હતા, પરંતુ હે ખુશીથી જ તેમની વિનંતીને અનાદર કર્યો છે. કારણ કે તેવી વસ્તુઓને સ્વીકાર અમારા ધર્મના ફરમાન મુજબ અમારાથી થઈ શકતું નથી.” અકબર આ સાંભળીને વિસ્મિત થયો અને તે થાનસિંહ પ્રત્યે દષ્ટિપાત કરતો બોલ્યો. “થાનસિંહ! હું તો આ મહાત્માના નિર્દોષ વ્યવહાર અને અતિકઠિન જીવનથી અજ્ઞાત હતે; પરંતુ તેને તેથી સારી રીતે પરિચિત હતા. સૂરિજીને મહેં આમન્ત્રણ મેકહ્યું ત્યારે જ તે મહને બધી હકીક્ત જણાવી હોત તો આટલે દૂર આવવાનું આમન્ત્રણ કરીને હું તેમને કષ્ટ આપત નહિ. અને તેમની આત્મસમાધિમાં અવરોધ આણવાનું પાતક પણ મ્હારા શિરપર ચઢત નહીં. થાનસિહ અકબર પ્રત્યે એકીટસે તાકી રહ્યો. બાદશાહને શો પ્રત્યુત્તર આપે તે સંબંધી તે વિચારવા લાગ્યા. એટલામાં પુન: અકબર બેઃ “હં, હારી બનીયા બાજી હું હમજી I Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com Page #129 -------------------------------------------------------------------------- ________________ [૧૬] ધમ જીજ્ઞાસુ અકબર ગયે છું. પિતાને સ્વાર્થ સાધવાના ઉદ્દેશથીજ તે હને તે વાત જણાવી નહિ હોય! કારણ કે આજદિન સુધીમાં સૂરિમહારાજ અહિં આવ્યા નહિ હોવાથી જે તેઓ અહિં આવે તે તેમની સેવા-સુશ્રુષા કરવાનો લાભ લ્હને પ્રાપ્ત થાય. હારા આમન્ત્રણને લીધે તેમજ હારા જાતિભાઈઓને વિશેષ લાભ થાય છે તેથી હું ઘણેજ આનંદિત થાઉં છું.” બાદશાહના ઉપરોક્ત વચને સાંભળીને સે મોટેથી હસવા લાગ્યા. આપની સાથેનાં અન્ય માણસે ક્યાં છે?” અકબરે આચાર્ય તરફ ફરીને પુછયું. અમે બધાંએ અહિંથી બે કેશપર સ્થીરતા કરી છે. હું સહેજ ફરતે ફરતે આટલે સુધી આવી પહોંચે એટલામાં અચાનક રીતે મહે અહિં માણસોની મેદની જોઈ. જો કે આવા તમાસામાં રેકાવું તે અમારા આચારથી વિરૂદ્ધ છે; પરંતુ આ પના પ્રાણ હરવાનું કારસ્થાન અનાયાસે મહારા જાણવામાં આવ્યું અને તેથી જ હું પણ મેદનીમાં દાખલ થયે ને ત્યાર પછીની હકીકત તે આપ જાણે જ છે.” “મહારાજ ! મહારા પ્રાણ હરવાનું કાવત્રુ આપના જાણવામાં શી રીતે આવ્યું અને કાવત્રા ખરે કોણ કોણ છે, તે વિષે આપ કંઈપણ ખુલાસે કરશે?” બાદશાહ! એ હકીક્ત હું સ્પષ્ટ કરવા ઇચ્છતું નથી.” આચાર્યશ્રીની અનીચ્છા જાણીને અકબરે તે માટે વિશેષ કંઈપણ પૂછપરછ કરી નહિ. થોડીવાર મૌન રહ્યા પછી અકબર થાનસિહને ઉદ્દેશીને બે: “થાનસિંહ ! આચાર્યશ્રીની સાથેના તમામ. માણસને માનપૂર્વક ધામધુમથી આવતી કાલે સિકિમાં લઈ આવો અને આચાર્ય શ્રી માટે શહેરમાં મુકામની વ્યવસ્થા કરે.” “બાદશાહ ! આજે અહિંથી હું હારા મુકામ તરફ જ જઈશ. આવતી કાલે અમે બધાં શહેરમાં સાથે આવશું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com Page #130 -------------------------------------------------------------------------- ________________ અકબરનું ફરમાન. - [૧૧૭] અમારા સત્કાર માટે કઈ પણ જાતની ખાસ વ્યવસ્થા કરવાની જરૂર નથી.” એમ કહી આચાર્યો પિતાના મુકામ તરફ પ્રયાણ કર્યું અને બાદશાહે આચાર્યશ્રીની ધામધુમ સહિત પધરામણી કરવાની વ્યવસ્થા કરવા થાનસિંહને ભલામણ કરી સે છુટા પડ્યા. પ્રકરણ ૧૭ મું. તાજા અકબરનું ફરમાન. અકબરનો મેળાપ થયા પછી આચાર્યશ્રી પિતાના મુકામ તરફ વળતાં આ બનાવને માટે તેમને લેશ પણ વિચાર આવ્યા નહિ. ફક્ત બાદશાહ અકબરના અ૫ સહવાસમાં તેને ધર્મ માટે શુદ્ધ, સરળ અને સત્ય પ્રેમ જેવાથી સતત વિહારને શ્રમ પણ તેઓ વિસરી ગયા. સંવત ૧૮૩૮ના માગશર વદી ૭ ના સૂરિજીએ ગાંધારથી સીકી આવવા વિહાર શરૂ કર્યો હતો તે આપણે જાણી ગયા છીયે. વિહાર સમયે જગમાલ કે જેમણે આચાર્ય વિરૂદ્ધ ખટપટ કરી હતી તેણે માફી માગવાથી તેને મિથ્યાદુષ્કૃત આપી ઉદારતાથી ગચ્છમાં લીધે ને પોતાની સાથે આવવાની રજા આપી. ગાંધાર બંદરથી અમદાવાદ આવતાં ત્યાંના સૂબા શાહબુદિને ભારે ધામધુમથી તેમને સત્કાર કર્યો અને હીરા માણિજ્ય, મેતી, પાલખી, હાથી, ઘોડા, વગેરે જે કંઈ જોઈએ તે સર્વ આપવાને બાદશાહનું ફરમાન છે તેમ જણાવી સર્વ સામગ્રી રજુ કરી, પરંતુ સૂરિજીએ જણાવ્યું કે “અમે સંસારવિરકત ભિક્ષુકને આવી વસ્તુઓ મેહ અને પ્રમાદ વધારી પાપમાં પાડનારી છે માટે તેને ઉપયોગ કરતા નથી. આ પ્રમાણે તેઓ પિતાના શિષ્ય સમુદાયને સાથે લઈ તેડવા આવનાર કમાલ અને મૈદી સાથે વિહાર શરૂ રાખ્યું હતું. માર્ગમાં આવતા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com Page #131 -------------------------------------------------------------------------- ________________ [૧૧૮ ]. ધર્મ જીજ્ઞાસુ અકબર.' પાટણમાં સૂરિજના સહાધ્યાયી પંડિતજી ધર્મસાગરજી તથા શ્રીવિજયસેન સૂરીજીએ આ પ્રસંગે ભારે ઉત્સવ કર્યો. આ પ્રસંગે કેટલીક જેન પ્રજાઓના આચાર્યશ્રીના હાથે પ્રતિષ્ઠામહોત્સવ કરાવવા પછી સિદ્ધપુર આવતાં “કૃપારસ કષ” ના કન્ત શાન્તિચન્દ્રજી સાથે આચાર્યશ્રીને મેળાપ થયે. શાન્તિચન્દ્રજીની વિદ્વત્તાથી આચાર્યશ્રી અતિ પ્રસન્ન થયા અને તેમણે તેમને પોતાના સાથે પ્રવાસમાં લઈ લીધા. સિદ્ધપુરથી આચાર્યશ્રીએ સતરા તરફ ગમન કર્યું અને ત્યાંના ઠાકોર સાહેબ અજુનસિંહને ધર્મબોધ કરી તેનાં વ્યસન છોડાવી દીધાં. ત્યારપછી આબુની યાત્રા કરી સાદડી, રાણકપુરનું ધરણુવિહાર નામનું ભવ્ય અને લય આદિ પંચતીથિને લાભ લઈ મેડતા પધાર્યા. અહીનાગર અને બિકાનેરના સંઘ દર્શનાર્થે આ વ્યા હતા. ત્યાંથી સાંગાનેર થઈને આચાર્યશ્રી સિક્રિના નજીક લગભગ દેઢ વર્ષ અને સાત દિવસના પ્રવાસ પછી સં. ૧૯૩૯ના ત્યેષ્ઠ વદી ૧૩ને શુકવારના રોજ આવી પહોંચ્યા હતા. પિતાના દેઢ વર્ષના પ્રવાસ દરમ્યાન પિતાને સરસામાન તેઓ અન્ય મનુષ્યને ઉચકવા આપતા જ નહિ. તેમજ પિતાની સાથે ચાલતા સૈદ્ધાંતિક શિરેમ મહા મહોપાધ્યાય શ્રી વિમલહર્ષ ગણી, અર્ટોત્તરશતાવધાન વિધાયક શ્રી શાન્તિચન્દ્રગણિ, પંડિત સહજ સાગરગણિ, “હીર સૈભાગ્ય” કાવ્યના કર્તાશ્રી સિંહ વિમલગણિ, વસ્તૃત્વ અને કવિત્વ કળા નિપૂણ તેમજ “વિજય પ્રશસ્તિકાવ્ય ના કર્તાશ્રી હેમવિજયગણિ, વૈયાકરણ ચૂડામણિ પંડિત લાભવિજયગણિ, શ્રી ધનવિજયગણિ આદિ વિદ્વાન શિષ્ય સમુદાય પણ તેવીજ ખંત અને આત્મદમનથી સાથે વિચરી રહ્યો હતું. તેઓએ પણ જ્યારે બાદશાહને ધર્મપ્રેમ જાણ્ય, ત્યારે બહુ ખુશી થયા. બીજે દિવસે સૂર્યોદય થતાં શહેનશાહ અકબર ભારે ઠાઠમાઠથી યતિજીને સિક્રિમાં લઈ જવા સારૂ તેમના મુકામે એવી પહોંચ્યા. યતિજીને બેસવા સારૂ ખાસ હાથી શણગારીને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #132 -------------------------------------------------------------------------- ________________ અકબરનું ફરમાન. [૧૯] તૈયાર કરાવ્યું હતું તેણે આચાર્યશ્રીને બેસવાને માટે વિનંતી કરી, પરંતુ આચાર્યશ્રીએ તે ધર્માચાર વિરૂદ્ધ છે તેમ જણાવ્યું. શહેનશાહ પણ તેમના આ નિગ્રહથી ખુશી થયે. ધીમે ધીમે સવારી રાજમહાલય પાસે આવી પહોંચી એટલે લશ્કર વિગેરે પોતપોતાને સ્થાને ગોઠવાઈ ગયા. બાદશાહ અકબર આચાર્યશ્રીને લઈને પોતાના ખાસ દિવાનખાનાના માર્ગે વળે. આ દિવાનખાનાને આજે ખાસ શણગારવામાં આવ્યું હતું. દિવાનખાનાની જમીન પર સોનેરી જાજમ પાથરવામાં આવી હતી. આચાર્યશ્રીને બેસવા સારૂ એક સુંદર બેઠક બનાવવામાં આવી હતી અને નજીકમાં તેમના શિષ્યવર્ગ તેમજ અન્ય અધિકારીઓને બેસવા માટે ચઢતા ઉતરતા. દરજજાની બેઠકે ગોઠવવામાં આવી હતી. અકબર આચાર્ય શ્રીને લઈને દિવાનખાનાના દ્વાર પાસે આવી પહોંચ્યું કે તરતજ છડીદારેએ“અલ્લા હે અકબર”એવી નેકી પોકારી. છડીદારોની નેકીને ધ્વનિ સાંભળતાંની સાથે જ સર્વ ગૃહસ્થ ઉભા થઈ ગયા અને નમન કરવા લાગ્યા. દ્વાર પાસે આવી પહોંચ્યા પછી દીવાનખાનામાં પાથરેલે ગાલીચે જોઈને આચાર્યશ્રી ઉભા રહ્યા. તરતજ શાણે શાહ હમજી ગયા કે સૂરીજી ગાલીચા પર થઈને ચાલવા ઈચ્છતા નથી. તેણે તરતજ ગાલીચો ઉપાડી લેવા નેકરેને નેત્રસંકેત કર્યો એટલે તે ઉચકતાંજ દ્વારની નજીકમાં કેટલીક કીડીઓની હારે દશ્યમાન થઈ. અકબરને આ દશ્યથી મહાત્મા ઉપર સહસ ગણી શ્રદ્ધા વધી. બાદ સૂરિજી અને શાહ નિયત સ્થળે પહોંચવા માટે આગળ વધ્યા અને નિર્દોષ સ્થળે પહોંચ્યા પછી આચાર્ય અને શિષ્ય બગલમાંથી એક ઉનનું બનાવેલું આસન જમીન પર બીછાવીને તે ઉપર બેઠા. અકબર અને અમીર ઉમરાવોએ પણ પોતપોતાની બેઠક લીધી. અકબર અત્યારે આચાર્યશ્રીને ધર્મોપદેશ સાંભળવાને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #133 -------------------------------------------------------------------------- ________________ [૧૨] ધમ જીજ્ઞાસુ અકબર. આતુર હતું તેથી વિશેષ વખત નિરર્થક ન જવા દેતાં જણાવ્યું મહાત્માશ્રી ! હારા અમલ નીચેની પ્રજાના હું મુખ્ય બે વિભાગ પાડું છું. એક હિંદુ પ્રજા અને બીજી ઈસ્લામી પ્રજા. આ બને પ્રજાઓને હું હારા નેત્રો સમાન ગણું છું. મહારી એ નેત્ર રૂપ બને પ્રજામાંની એક પણ પ્રજાનું દિલ ન દુખાય તેવી રીતે વર્તવા માટે હું ખાસ કાળજી ધરાવું છું. હું ઇસ્લામધમી રાજા છું પરંતુ હું ઇસ્લામીઓને લાભની ખાતર હિંદુપ્રજાને રંજાડવાનું પસંદ કરતા નથી. તેમજ હિંદુ પ્રજાને પ્રસન્ન રાખવાના ઉદ્દેશથી ઇસ્લામી પ્રજાને દુ:ખ થાય તેમ વર્તવાની પણ હારી ઈચ્છા નથી, છતાં કેટલાક તે વાત ન સમજવાથી મારા તરફ ઉતાવળા થઈ આક્ષેપ કરે છે. ગઈ કાલનો બનાવ તેવી ઉતાવળી સમાજનું પરીણામ હોય તેમ હું માનું છું. એટલે તે સંબંધે અત્યારે વધુ ન કહેતાં મારા પ્રાણરક્ષણ માટે આપ ખુદાના દૂત તરીકે આવ્યા છે તેમ જાણું આપને અહેસાન માનું છું અને આપના તરફથી ધર્મના ઇલમની નવાજેશ મેળવવા ઉમેદ રાખું છું. અકબરની શાંતિ અને પ્રજા પર સમાન પ્રેમ જોઈ સૂરિજીને આનંદ થયે. તેમણે બાદશાહને ધર્મ સંભળાવવાને આ પ્રસંગ ઠીક જઈને પ્રતિબંધ કરતાં પહેલાં પોતાના કાર્યની લઘુતા બતાવી અને પછી જણાવ્યું કે “નામવર બાદશાહ ! તમારી હિંદુ-મુસ્લીમ પ્રજા માટે એક સરખી લાગણું જાણું મને બહુ આનંદ થાય છે. રાજસત્તા પ્રાપ્ત થવી એ પુન્યને મહા એગ છે. કેમકે તે સ્થાનમાં ખુદાને અંશ છે. એટલે નેકી તથા ઈન્સાફની હાજરી ત્યાં હમેશાં જરૂરી છે. જોકે કેટલીક વખતે રાજપિતા સત્તાના ઘેનમાં પોતાની આ જવાબદારી ચુકી જાય છે અને તેથી અધિકારીઓની સ્વચ્છંદતા જેર કરી જતાં રાજધર્મને લેપ થાય છે. ને પ્રજા દુઃખથી કંટાળી સામે થાય છે. પરંતુ આપના અમલમાં સત્તાનું ઘેન જેવાતું નથી એજ પુણ્યના બળથી આપનું રક્ષણ થયું છે. એટલે તેમાં હું તે નિમિત્ત માત્ર છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com Page #134 -------------------------------------------------------------------------- ________________ પૃથ્વીસિંહ કે અકબર? [i ] ધર્મના ટુંકા અર્થ જ પ્રાણી માત્ર ઉપર દયા રાખવી તે છે. કુરાને શરીફમાં પણ કોઇ પ્રાણીને દુ:ખ ન થાય તેવુ સાદું અને પવિત્ર જીવન ગાળવાને ક્રમાન છે. જે પ્રાણી કે જીવને બનાવવાની આપણી શક્તિ નથી તેના નાશ કરવાના અધિકાર આપણે ભેગવી શકીએ નહિં. આ એક સાદી વાત છે, પણ ધર્મ તા ત્યારે જ ગણાય કે બીજા છવાના દુ: ખા દુર કરવા અને તેને મદદ કરવામાં આપણી શક્તિને રોકી શકીયે. ગઇ કાલે આપના ઉપરથી પસાર થયેલ આત અને તેમાં મારી હાજરી એ આ ધર્મ સમજાવવાને ખુદાઇ સ ંદેશા જેવી ઘટના છે. એટલે આપને પ્રાણરક્ષણથી જેવા આનંદ થયા છે તેવા આનંદ ખીજા પ્રાણીને બચાવીને આપ આપી શકે તો તે મને મોટામાં મોટુ ઇનામ મળ્યું તેમ હું સમજીશ. "3 સૂરિના આ ટુંકા ઉપદેશની ખાદશાહના હૃદય ઉપર ઉંડી અસર થઈ. તેમણે તેજ વખતે અબુલક્ઝુલને ખેલાવી પેાતાની અને પેાતાના તાખાના રાજ્યાની હદમાં પર્યુષણ પર્વ માં કાઇ જીવહિંસા ન કરી શકે તેવું ફરમાન લખી ક્રમાવ્યું અને આચાર્ય શ્રી ઉતારે જવા રવાના થયા પછી સૈા છુટા પડ્યા. Im પ્રકરણ ૧૮ મું. પૃથ્વીસિંહ કે અકબર ? જ્યારે કમળા શુદ્ધિમાં આવી ત્યારે તેણે જોયું કે પોતે એક રાજમહાલયમાં હતી. તેને જે એરડામાં રાખવામાં આવી હતી તે ઓરડા અપ્રકાશિત હતા. ઓરડામાંની સ મારી પર પડદા નાંખવામાં આવ્યા હતા. જમીન પર સુંદર ગાલીચા પાથરવામાં આવ્યેા હતા. ને છુટાંછવાયાં સુગ ંધી 11 " Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #135 -------------------------------------------------------------------------- ________________ [ ૧૧૨ ] ધર્મ જીજ્ઞાસુ અક્બર. પુષ્પાના કુંડાં ગાઢવી દેવામાં આવ્યાં હતાં. એરડાનાં મધ્ય ભાગમાં કમળાની શય્યા હતી. કમળાને તેની સેવામાં જાગ્રત થયેલી જોઈ ત્યાં રાકાયેલી દાસીએ પુછ્યુ. “આપને શાંતિ છે કે ?” કમળાએ પેાતાના કપાળપર હાથ ફેરવ્યા અને આત્મથી ખાલી: “ આ શું? હું અહિં ક્યાંથી ?.........', હું; જહાંપનાહ તે સુખરૂપ છે ને ? ” cr હા; નામવર માદશાહ સુખરૂપ છે. આપને શાંતિથી નિદ્રા લેવા હકીમની સલાહ છે. ” કમળાએ પુન: પેાતાના નેત્રા મીંચ્યાં. પણ તે વિચારવેગને રોકી શકી નહિં. પેાતે અકબરના પ્રાણ મચાવતાં ઘાયલ થઇ એ સર્વ ઘટના કમળાની ષ્ટિ સન્મુખ પુન: ખડી થઇ. “ ' જે કર્યું તે ઠીકજ કર્યું ” તે સ્વગત વિચારવા લાગી. જે આજે માદશાહના નાશ થયા હોત તે તેના આરોપ બિચારા સિકિના ગરીબ રાજપૂતાના શિરપર આવી પડત અને અમારી નાહક ફજેતી થાત ! અમરસિંહ, જીણુ સિંહ કે હું અથવા તેા પૃથ્વીસિંહ પરજ તે આરોપ મૂકવામાં આવત ! ” પૃથ્વીસિંહનુ નામ યાદ આવતાંની સાથેજ કુમળા ચમકી. ગઇ કાલે પૃથ્વીસિંહ મેદાનમાં કેમ નહિ આવ્યા હોય? પૃથ્વીસિંહ કાણુ હશે ? તે રહે છે કયાં ? પાતાની હકીકત કહેવાના પ્રસંગ આવતાં તેના પર તે ઢાંકપીછાડા કેમ કરે છે ? વગેરે પ્રશ્નોના વિચાર કરવામાં કુમળા લીન થઈ ગઇ. વિચાર કરવા જેટલી પેાતાની શક્તિ નહિ હાવાથી કમળાએ વિચારશ્રેણીને અટકાવવાના યત્ન કરવા માંડયા. પેાતાના કપાળપરના પ્રસ્વેદ તેણે લૂછી નાંખ્યા. ને પેાતાનાં વસ્ત્રો સમાર્યો. એટલામાં એરડાનું દ્વાર ઉઘડયું. કમળાએ ચમકીને જોયું તેા દ્વારમાં ખુદ ખાદશાહ અકબર ઉભા હતા. કમળાએ આમતેમ જોયુ તે તેણે દાસીને ત્યાં જઇ નહિ. પેાતાના ભાલ પ્રદેશપર ઉડી રહેલી લટા સમારતી કુમળા પોતાની શય્યામાં એડી થઈ ગઈ. તેના નેત્રયુગલમાંથી એક પ્રકારનું અપૂર્વ તેજ પ્રકાશવા લાગ્યું. તે નિશ્ચલપણે અકબર પ્રત્યે જોઇ રહી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #136 -------------------------------------------------------------------------- ________________ પૃથ્વીસિંહ કે અકબર? [૧૨] અકબર કમળાની સ્વાસ્થતા જોઈ ખુશી થયા. તેણે ધીમા સાદે કમળાને પુછ્યું. “કેમ કમળાતબીયત ઠીક છે કે? મારા જીલેલા ઘાને વ્યાધિ એ છે થયે છે કે? કમળા, તે હારા પ્રાણના રક્ષણ માટે પ્રેરાઈ હારા પર મહાન ઉપકાર કર્યો છે. નહિ, નહિ, જહાંપનાહ ! એમાં ઉપકાર શાને? આટલી રાજસેવા કરવાની હુને તક મળી એજ હારૂં સઃભાગ્ય છે!” કમળા વચ્ચે જ બેલી ઉઠી. નહિ.” અકબર ડોકું ધુણાવતે બે. “સિદ્ધિના જે રાજપૂતે અકબરને ઠાર કરવાના યત્ન કરી રહ્યા છે, તે જ રાજપૂતની ટેળીમાં રહેલી કમળા હારા પ્રાણ બચાવવા તત્પર થાય એથી વિશેષ આહલાદજનક મહારા માટે શું હઈ શકે?” નહિ, જહાંપનાહએ વાત તદ્દન જૂઠ્ઠી છે.” કમળા આવેશપૂર્ણ સ્વરે બોલી. અમે સિકિના રાજપૂત રાજહત્યાને વિચાર પણ કરીયે નહી. મારીળી કેવળ ન્યાય મેળવવા માટે જ છે. હવે અમને ન્યાય મળવા લાગ્યા છે. અમે સુખી છીએ. આપના પ્રાણ હરવાને યત્ન કરનાર માનવરાક્ષસ રાજપૂત હોવાનું આપનું માનવું ભુલાવો ખવરાવનારૂં છે.” કદાચ તેમ પણ હેય” અકબર શાંતિથી બેલ્યો; પરંતુ એટલામાં કમળાને પુનઃ મુચ્છ આવવા લાગી. અકબર એકદમ કમળાને હાથ પકડીને તેને શય્યામાં સૂવાડતાં સૂવાડતાં બોલ્યો “કમળા ! હુને જન્મ સપ્ત લાગે છે. હૃારાથી બેસી શકાશે નહિ. સૂઈ જા !” અકબર પ્રત્યે કૃતજ્ઞતાપૂર્ણ દષ્ટિ ફેંકતાં કમળા મનમાં જ બેલી “અરે પ્રભુ, આવા કરૂણાળુ બાદશાહને વધ કરવા માટે શું રાજપુતમંડળી ખટપટ કરે?” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com Page #137 -------------------------------------------------------------------------- ________________ [૧૨૪] ધમ છSાસુ અકબર, બેલ, ત્યારે હું ત્યારે ઉપકારનો બદલો કઈ રીતે વાળ?” અકબરે કમળાને શાંતિથી પુછયું. બદલે?” કમળા વિસ્મય પામતી બેલી. “હું તે એક પામર સ્ત્રી છું. દ્રવ્યને મહને મેહ નથી. સેનું, માણિજ્ય, મેતી આદિને હું કૃતિકા સમાન લેખું છું. છતાં આપ નામવરને જે બદલે આપજ હોય તે સ્વારી માત્ર એટલી જ માગણી છે કે સિકિના ગરીબ રાજપૂતોનું દુઃખ દૂર કરે.” એટલું બોલીને કમળા શાન્ત રહી. તેની દષ્ટિ હજી પણ અકબર પ્રત્યે એક સરખી લાગી રહી હતી. તે થોડીવાર રહીને પુન: બેલી. “અને આપના પ્રાણ બચાવ્યા તે કંઈ આપને કેવળ બાદશાહ ધારીને જ નહિ!” એટલે?” અકબર વિસ્મય પામત છે . “શું? કેવળ ભૂત દયાના તત્વને અર્થ હમજીને જ હું મહારા પ્રાણુ બચાવ્યા હતા કે ?' “ના?” ત્યારે ?” કમળા મનજ રહી. પણ ત્યારે મહારા પ્રાણ બચાવવાનું એવું તે કયું કારણ છે? શું હુને તે કહી શકાય તેવું નથી?” અકબરે આતુરતાથી પુછ્યું. નહિ એમ તે કંઈજ નથી. જહાંપનાહના પ્રાણ બચાવવા માટે હું દોડતી આવી હતી તેનું એક કારણ એ હતું કે મહારા પ્રાણ કરતાં પણ અધિક પ્રિય પ્રથ્વીસિંહના જેવું જ જહાંપનાહનું સ્વરૂપ છે.” એટલું બોલીને કમળા શાંત રહી. ભયમિશ્રિત પશ્ચાત્તાપની એક ભાવના કમળાના હૃદયમાં ઉદભવી. નહી બોલવાની વાત અકબર સમક્ષ બેલાઈ જવાથી તેને પશ્ચાતાપ થતું હોય એવું તેની મુખમુદ્રાપર આભાસ થવા લાગે. ખુદ પ્રથ્વીસિંહ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com Page #138 -------------------------------------------------------------------------- ________________ [ ૧૨૫ ] પૃથ્વીસિંહ કે અકબર ! સમક્ષ પણ જે પ્રેમ વ્યકત થયા નહાતા, તે આજ અકબર સમક્ષ વ્યકત થઇ ગયા એ કમળાને ગમ્યું નહિ. અકબરના આશ્ચર્યના પશુ અધિજ થયા. કમળાના નેત્રામાંની અસ્થિરતા, અને તેના વદનમ ંડળપર દગ્ગાચર થઈ રહેલું અત્યંત કોમળ પરંતુ અવ્યકત કારૂણ્ય જોઈને તેનુ હૃદય ભરાઈ આવ્યું. તે પોતાની લાગણી હવે છૂપાવી શયે નહિ, કમળાને વિચારમાં પડેલી જોઇ તે તેની પથારી નજીક ગયા અને કમળાના હાથ પકડી તેના ગાલ પર એક મધુર ચુખન કર્યું". કમળા ચમકી. તેણે એક દીર્ઘ નિશ્વાસ મૂકયા અને અકબર પ્રત્યે તિરસ્કારયુક્ત દષ્ટિ ફૂંકતાં કુદ્ધ સ્વરે ખેલી: નામવર આ શું ? ” tr re અકબર કંઇપણ ખેલ્યા સિવાય કમળા પ્રત્યે તાકી રહ્યો અને સ્મિત કરતાં મેલ્યા: “ કમળા, હુવેથી મ્હને ખાદશાહ તરીકે ન જોઇશ. હું જ હારા પૃથ્વીસિહ છે. 2 “ હું ? ” કમળાના આશ્ચર્યના અવધિજ થયા. "" “ ગભરા નહિ ! ભય ન પામ ! અકબર આશ્વાસન સૂચક સ્વરે એલ્યું: “ કુમળા, પૃથ્વીસિંહના સાન્નિધ્યમાં ત્યારે ભયભીત થવાની જરૂર નથી ! હું અત્યારે હારા રાજા માદશાહ–અકખર નથી ! અત્યારસુધી તુ જે પૃથ્વીસિંહના ગુણકરી રહી હતી તેજ પૃથ્વીસિંહ-હું–અકબર હારી. સન્મુખ ઉભા છું. મ્હારા સામુ જો ! "" કમળા અકબર પ્રત્યે તાકી રહી. ઉભયની દષ્ટિ એક · થઇ. પેાતાની દૃષ્ટિ સન્મુખ પોતાના પ્રિય પૃથ્વીસિંહની મૂત્તિ ખડી થએલી જોઇને કમળાએ રામાંચ અનુભવ્યા. તેના મુખમાંથી આશ્ચર્યાદ્ગાર બહાર પડયા. “પૃથ્વીસિંહ કેઅકબર?” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #139 -------------------------------------------------------------------------- ________________ [ ૧૨૬ ] ધ જીજ્ઞાસુ અકબર. પ્રકરણ ૧૯ મું. પદમાની પ્રતિજ્ઞા. જુલેખાના મ્હાંએથી કાજીના કારસ્થાનની હકીકત જાણુવામાં આવી તેજ ક્ષણે અકબરે પેાતાના મનમાં ઠરાવ્યુ કે હવે કાજની ખરાખર ખખર લેવી પડશેજ. આજે તેણે કાજીને કેવી રીતે શાસન કરવું. તત્સંબંધી વિચારા કરવામાં ઘણા સમય વીતાડ્યો. ત્યારપછી અકબરના મનમાં એક નવીન કલ્પના ઉદ્ભવી. તે ઉભા થયા અને ઝનાનખાનાના પ્રવેશદ્વાર તરફ જવા લાગ્યું. જેવા બાદશાહ ઝનાનખાનાના પ્રવેશદ્વારમાં પગ મૂકવા જાય છે કે તરતજ પદ્માના અને અકબરને ત્યાં ભેટા થયા. અકખર ચમકીને ઉભા રહ્યો. પદ્મા પણ ત્યાં પાષાણુ મૂર્ત્તિવત્ સ્થિર ઉભી થઇ રહી. થોડીવાર સુધી કાઇ કઇ ખેલ્યુ નહિ. અકબરના મનમાં પદ્મા માટે અભાવ આવી ગયા હેાવાથી તેનાથી તા ખેલવાની શરૂઆતજ થઇ શકે તેમ નહાતુ; અને રાણી પદ્માએ પણ પેાતાના મનમાં દૃઢ નિશ્ચય કર્યો હતા કે અકબર દ્રષ્ટિએ પડતાંની સાથેજ તેના ચરણ્ય પકડીને તેની ક્ષમા માગવી. પરંતુ કાણુ જાણે શુચે થઈ ગયું. અકખર પ્રત્યક્ષ પેાતાની સન્મુખ આવીને ઉભા હતા છતાં પણ પદ્મા અત્યારે વિચારશૂન્યજ મની ગઇ ! તેના નિશ્ચય ડગમગી ગયા. ક્ષમા માગવાની હૃદયમાં પ્રબળ ઇચ્છા હેાવા છતાં પણ તેના મુખમાંથી એક શબ્દોચ્ચાર સુદ્ધાં થઈ શકયા નહિ. અકમરના ચરણય પકડવાની અંતરમાં ઉત્કટ ઇચ્છા હેાવા છતાં તેનુ શરીર નીચુ નમતુ નહાતું. પદ્માની વાચાશક્તિ છેકજ અદૃશ્ય થઇ ગઈ. તેનાં નયના અશ્રુપૂર્ણ થઈ ગયાં. તેણે એક દી નિશ્વાસ મૂક્યા. અકબર હજી સ્વસ્થ ઉભા હતા. તેણે પદ્મા પ્રતિ ષ્ટિ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #140 -------------------------------------------------------------------------- ________________ પદ્માની પ્રતિજ્ઞા.. [ ૧૭ ] સુદ્ધાં કરી નહિ, મે મહિના પૂર્વે જે અકબર પદ્માના મનનું સમાધાન કરવાના ઉપાય ચેાજવા તૈયાર હતા તેજ અત્યારે પદ્માના જક્કી સ્વભાવને લીધે તેના પ્રત્યે બેદરકાર અન્ય. પદ્મા માટેના પ્રેમજ અકબરનુ હૃદય દુગ્ધ કરતા હતા. વળી કુમળા પ્રતિનું આકષ ણુ વધવાથી હવે પદ્મા તેને શલ્યરૂપ ભાસવા લાગી હતી. પદ્માના જે સાન્તયે અકબરને પ્રેમઘેલા બનાવી દીધા હતા એ સાન્ત - માંની માહિની અત્યારે નષ્ટ થઇ ચુકી હતી, પ્રેમરૂપી લેાહચુ ંબક જડ સાંન્ત રૂપી શરીરમાં નહિ હોવાથી તેમાં આકષ ણુ શક્તિ રહી નહેાતી. એ અંત:કરણને પરસ્પર ખેંચનારી શક્તિ પ્રેમજ છે. શરીરકાન્તિ નહિ. ભવભૂતિ જેવા વિ પણ કહે છે કે, હૃદય ખંધનનું ખરૂં કાણુ, ‘ અંતર જોવિ શ્વેતુઃ છે. એ સિવાય રમણીના ગુલાબી ગાલની લાલી કિવા ૧૯ભના પાણીદાર નેત્રાની ક ંઇ જ કારી ફાવતી નથી. અકમરના હૃદયમાં અત્યારે મિલકુલ પ્રેમભાવના રહી જ નહેાતી અને તેથી જ તે અત્યારે સ્વસ્થ ઉભું હતા. જ પરંતુ પદ્માના દીર્ય નિ:શ્વાસ સાંભળતાંની સાથે જ અકબરનું દયાળુ અંતર દ્રવ્યું. તેની કઠારવૃત્તિમાં કરૂણા ઉભરાઈ આવી એટલે તે પદ્માને સબાધીન એલ્યે: • વિ ! આ શું ? 66 ?? આ આશ્વાસનસૂચક શબ્દ સાંભળીને પદ્માનુ હૃદય વધારે ભરાઇ આવ્યું અને તે ડસકે ને ડસકે રાવા લાગી. પણ “સ્તુને રડવાનું કારણ તા કહેવુ જોઇએ. આટલુ બધું શા માટે ? ” અકબર પદ્માની નજીકમાં આવતાં કાળુ સ્વરે ઓલ્યે. "" re ,, હું પાપી છું.... ” પદ્મા ડુસકાં ભરતાં ખેલી: “ આજ સુધીમાં મ્હેં આપના ઘણા અપરાધ કર્યાં છે, પરંતુ હવે મ્હને આપના પવિત્ર ચરણમાં લઇને પાવન કરો ! હું આપને શરણ આવી છું. ” આટલું બેલીને પદ્માએ ખાદશાહના ચરણુમાં પેાતાનુ માથુ નમાવ્યું અને તેના પગના ચરણસ્પર્શ કર્યો. ,, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #141 -------------------------------------------------------------------------- ________________ [૨૮] ધમકાજુ અકબર. - પ્રિયે ! શાંત થા! આમ ગાંડાઈ ન કર! ” અકબર યુવાને ઉઠાડવા લાગ્યું. હને ક્ષમા નહિ મળે ત્યાં સુધી હું આપના પગ છોડવાની નથી!” પડ્યાએ અકબરના બન્ને પગ અથુથી ભીંજવી નાંખ્યા. અકબરે દીર્ધ નિ:શ્વાસ મૂકો અને ક્ષમા આપી! નાથ! હારી ભૂલ થતી હતી તે હું હવે હમજી શકી છું.”પવા કરૂણાજનક સ્વરે બોલી એમાં હારે બિલકુલ દેષ નથી ” એટલું બેલીને અકબરે એકવાર મેર દષ્ટિપાત કરી “અત્યારે હું જાઉં છું એટલું બોલીને તે ત્યાંથી ઝપાટાબંધ નીકળી પડ્યો. પદ્મા તે પાષણ મૂર્તિવત્ સ્થિર જ ઉભી હતી. બાદશાહના વર્તનમાં ફરક પડેલે જોઈને તે આશ્ચર્ય પામી. હવે પ્રિયતમનું મન કેવી રીતે સંપાદન કરવું એ સંબંધી વિચાર કરતી તે અકબર જે માર્ગ થઈને ચાલ્યા ગયે તે માર્ગ જોઈ રહી. “હે પિતજ હારા નાથને અસંતેષ આ હેવાથી મહની ક્ષમા કેવી રીતે મળે” એમ તે વિચારવા લાગી. થોડી વાર મન રહ્યા પછી પદ્મા સ્વગત બેલવા લાગી. “હું જ મહા દુષ્ટ છું! હવે મને ક્ષમા કયાંથી મળે? મહારા પ્રાણનાથને મહારા મુખનું દર્શન સુદ્ધાં કરવું ગમતું નથી. પદ્મા! હારા પાપનું પ્રક્ષાલન કર્યા સિવાય તું કેવી રીતે પવિત્ર બનવાની ? સ્વપતિના હાંલિગનની આશા હવે હારા માટે રહી નથી. પતિ સેવાને અલભ્ય લાભ લ્હને મળનાર નથી! હા, પણ એક માર્ગ છે! જે પ્રત્યક્ષ પતિ સેવા કરવાને સુયોગ પ્રાપ્ત ન થાય તે પરોક્ષ સેવા કરીને મારે સંતોષ માનવે જોઈએ. પતિની માનસિક પૂજા કરવાથી પણ સતીનું અંતર પવિત્ર થાય છે. પતિના સદ્ગણેનું સ્મરણ કરવાથી. અંતઃકરણમાં પવિત્ર ભાવનાઓને જન્મ થશે. હું પ્રાણનાથને હવે આંખને કણ જેવી લાગું છું, પણ તેમની મરજી વિરૂદ્ધ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #142 -------------------------------------------------------------------------- ________________ કાછને કાળ. [૧૨] વર્તવાથી હું શું પૂણ્યપ્રાપ્તિ કરી શકવાની છું ? બસ, હવે તે તેમની દ્રષ્ટિએ પણ ન પડવું, તેમની મૂર્તિનું નિરંતર ધ્યાન ધરવું, તેમના ગુણોનું ચિત્વન કર્યા કરવું, અને તેમનામય બની જવું એજ હારા માટે કર્તવ્ય ધર્મ છે.” આટલું બોલીને પડ્યા જે માગે થઈને આવી હતી તે માગે થઈને ઝનાનખાનામાં ચાલી ગઈ. પ્રકરણ ૨૦ મું. કાજીને કાળ બાદશાહ અકબરને વિનાશ કરવા માટે ઉઘુક્ત થયેલા ગફને કારાગૃહમાં પૂરવામાં આવ્યા હતા. જ્યારે તેને કેદ કરવામાં આવ્યો, ત્યારે તેણે ન્હાશી છુટવાને કઈ પણ પ્રકારને પ્રયત્ન કર્યો હતો. તેને ઘણા ઘણા પ્રશ્નો પૂછવામાં આવ્યા, પરંતુ તેણે એક પણ પ્રશ્નને સંતોષકારક ઉત્તર આપે નહિ. બાદશાહને મારવા માટે તું કે ના હુકમથી ગયું હતું?” એ પ્રશ્ન અધિકારીઓએ તેને કર્યો ત્યારે તેણે મનજ ધારણ કર્યું. સામદામ ભેદ અને અંતે દંડને ઉપગ પણ અધિકારીઓ કરી ચુક્યા. પરંતુ તેમાં તેમને નિરાશા સિવાય બીજું કંઈજ પ્રાપ્ત થયું નહિ. તેણે કારાગૃહમાં આનંદથી પ્રવેશ કર્યો એટલું જ નહિ પરંતુ જ્યારે દરેગે તેને ખાવાનું આપી ગયો, ત્યારે તેણે આનંદિત મુખમુદ્રાથી ખાધું અને પાણી પીને લાંબે થઈને સૂતે, ત્યારપછી તે ઘસઘસાટ નિદ્રા લેવા લાગ્યો. જેમ જેમ સમય વ્યતીત થવા લાગ્યો તેમ તેમ ગફુરનું ચિત્ત અસ્વસ્થ બનવા લાગ્યું. તેને પોતાની ખરી સ્થિતિનું ભાન થવા લાગ્યું. પોતાને શિક્ષા થવાને વખત સમીપ આવી લાગ્યો હોવાથી જેમ જેમ વખત વીતવા લાગ્યા તેમ તેમ ગકરનું અંતઃકરણ ભયભીત થવા લાગ્યું તે સ્વગત બોલવા લાગ્યા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com Page #143 -------------------------------------------------------------------------- ________________ [ ૧૩e ] ધમ જીજ્ઞાસુ અકબર. “ અરે ખુદા! હા રાપર રહમ કર ! હારી ખાતરજ હું આ કાર્ય કરવા માટે તૈયાર થયા હતે; પૈસાના લેભથી નહિ જ. ઈસ્લામી ધર્મનું રક્ષણ કરવા જતાં ઉલટ હું કાળના મુખમાં ફસાઈ પડયો છું. યા અલ્લા ! હારી ખાતર મહું આટલું સાહસ કર્યું તેને બદલે મને આજ મળશે કે? હારે જાન જશે કે! હારાપર દયા કર ! હારા પ્રાણ બચાવ! હારી હારે ધા!” આખો દિવસ ગફુરે ચિન્તામાં જ પસાર કર્યો. રાત્રિના પ્રથમ પ્રહરને પ્રારંભ થયો. બાદશાહના પ્રાણ બચવા પામ્યા હોવાથી રાજધાનીમાં આજે સર્વત્ર આનંદેત્સવ થઈ રહ્યો હતે. જેમ જેમ રાત્રિ વીતવા લાગી તેમ તેમ આનંદેત્સવને ધ્વનિ કમી થવા લાગ્યું. ગફર પિતાની શય્યામાં પડ્યો પડ્યો તરફડીઆં માર્યા કરતું હતું. તેને નિદ્રા ન આવે એ સ્વાભાવિક હતું. અલાને વિનવણી ઉપર વિનવણી કરીને હવે તે છેક જ કંટાળી ગયા હતે એટલામાં તેની ઓરડીનું દ્વાર ઉઘડ્યું અને એક વ્યક્તિ અંદર દાખલ થઈ. ખુદ અલાએ જ તેની હારે ધાવાની કૃપા કરી હોય તેમ વિચારતે ગપુર ઓરડીના દ્વાર ભણી દષ્ટિ ફેકે છે તે તેણે તેને જે. કાજીને જોતાંની સાથે જ ગફુર અશુપૂર્ણ નેત્રે બેઃ “કાજી, હને બચાવો! તમારા જ હુકમથી હું આ કાર્ય કર્યું છે, છતાં હુને મરવા દેશે કે? ધીમે બેલ!” કાજી ગફુરની નજીકમાં આવીને બેલ્ય: “ગકુર, શુદ્ધિમાં આવ ! સાંભળ! એકાદ મૂર્ખ માણસની માફક બડબડાટ ન કર! બાદશાહનું ખુન કરવાનું કામ હારા હાથે પાર પડયું નથી, પરંતુ હજી પણ તું અલ્લાની સેવા કરી શકશે. બોલ છે મરજી?” કાજીએ જે અંતરેચછાથી નાટકી સંભાષણની શરૂઆત કરી હતી તેવું ઇચિછત પરિણામ આવ્યું. થોડાજ સમય પૂર્વે નિરાશ થયેલ ગફુર આ સંભાષણ સાંભળીને ઉત્સાહિત દેખાવા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #144 -------------------------------------------------------------------------- ________________ કાજીને કાળ [૧૩] ] લાગ્યું. તેના નેત્રે આશાથી ચમકવા લાગ્યાં. ઉત્સાહથી બોલ્યા: “હા, ખુદા વાસ્તે હું કોઈ પણ કાર્ય કરવાને તૈયાર છું.” સાંભળ ત્યારે! જે અલાને સંતુષ્ટ કરવાની ઈચ્છા હાર મનમાં હોય તે આવતી કાલે ત્વને ઈન્સાફની અદાલતમાં ઉભે કરવામાં આવે અને તને બાદશાહને ઘાત કરવાનું કેણે શીખવ્યું તેમ પુછવામાં આવે, ત્યારે તારે સકીના રજપૂતેનું નામ આપવું! સમયે કે !” પણ હું ખોટું કેમ બેસું?” ખોટું બોલવામાં શી હરકત છે? ધર્મસેવા માટે, અને લ્લાના એક ફકીરને બચાવવા માટે થોડું ઘણું જૂઠું બોલવું પડે તે પણ લાભ છે.” ગકુર નિશ્વાસ મૂકીને બે: “પણ કાજીસાહેબ હારાથી આમ જૂઠું બેલીને શું કલ્યાણ થઈ શકવાનું છે?” બેટાએમ કરવાથી મોટું કલ્યાણ થશે.” કાજી ગંભીર સ્વરે બે: “ હારા જૂઠ્ઠા બેલવાથી હું જીવતા રહીશ અને બાદશાહને ઇસ્લામપ્રેમી કરીશ. આ સઘળી ધર્મસેવાનું ફળ ત્વને જ મળશે કે નહિ? બેલ, આ ધર્મસેવા બજાવવા માટે તું તૈયાર છે કે નહિ?” સ્ટમ. ગફર ભયભીત સ્વરે બેલ્ય: “વારૂ, ધર્મસેવા અર્થે પણ જૂ હું બેલવા તૈયાર ન થાઉં તે?” તે મૃત્યુ સિવાય હારા માટે બીજો ઉપાય જ નથી?” કાજીએ રેકડો જવાબ પરખાવ્યા અને અત્યાર સુધી છુપાવી રાખેલી કટારી બહાર કાઢી. ગકુર બે ડગલાં પાછા હઠયો અને એક ભયંકર ચીસ પાડી ઉઠ્યો. બોલ !” નિર્દય કાછ કરના અંગ પ્રતિ ધસ્યા અને શસ્ત્ર ઉગામીને બેલ્ય: “કસમ લે, નહિંતર મરવા માટે તૈયાર થા!” કાજીના છેલ્લા શબ્દો પૂરા થયા પણ નહિ હોય એટલામાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com Page #145 -------------------------------------------------------------------------- ________________ [ ૧૩૨ ] ધર્મ જીજ્ઞાસુ અકબર. કારાગૃહનું પ્રવેશદ્વાર ઉઘડયું અને હથીયારબંધ દશેક લશ્કરીની ટુકડી ઓરડીમાં ધસી આવી. તેમણે કાજીને કેદ કર્યા. સૈાની પાછળ એક પ્રતાપી વ્યક્તિએ ઓરડીમાં પ્રવેશ કર્યો. એ વ્યક્તિને જોતાંની સાથેજ કાજી ચમકયા અને તેના મ્હાંમાંથી ઉદ્ગાર નીકળી પડયા: “ કાણુ બાદશાહ ? ” cr ,, હા; માદશાહુ ! અકબર દમામપૂર્ણ સ્વરે ડોળા કાઢીને ખેલ્યા અને કાજી પ્રત્યે તિરસ્કારસૂચક ષ્ટિ ફેંકી રહ્યો. ત્યારપછી તે પુન: ખેલવા લાગ્યા: “ કાજી, ઇન્સાફની અદાલતમાં અસત્ય એલાવવા માટે ગફુર પર મ ગુજારવાના ગુન્હાજ અત્યારે તને કેદી બનાવે છે. તમારા જેવા પાપાત્મા ધર્મગુરૂના લેખાસમાં રહી ખુદાના પ્યારા નામને વગેાવે છે. અને ઇસ્લામના ઇલ્મને ઝાંખા કરે છે. એટલે તમારા પાપને વધારે વખત ચલાવવા દેવાં એ નિશા–અલ્લાના દ્રાહ કરવા જેવુ છે. જાએ અત્યારે તેને બંદીખાનામાં લઇ જાઓ. અદાલત તેના ઇન્સાફ કરશે. 99 કાજીને સિપાઇઓ લઈ જાય તેટલામાં તેણે હીમત કરીને બાદશાહને કહ્યું—ખ્યાલ કરો કે અન્નાના કીર કદાપિ ઇન્સાની અદાલતમાં ઉભા રહીને મૃત્યુની શિક્ષા સાંભળતા નથી. ઇસ્લામ ધર્મને કલંકિત કરનાર હું નથી; પરંતુ આપેજ ઇસ્લામ ધર્મનું અભિમાન છેડી અન્ય ધર્મને આશ્રય આપેલ છે. ઇન્સાફની દોરી તા પૂર્વ સે હમારા કાજીએના હાથમાં હતી તેા ઇન્સાફની અદાલતમાં જવા કરતાં હું ખુદાના દરબારમાં જવાનું પસંદ કરૂં છું. આટલુ ખેલતા તેણે પાતાની પાસે રાખેલી કટારી પોતાની છાતીમાં ઘાંચી દીધી અને તરતજ તેની છાતીમાંથી રુધિરપ્રવાહ વહેવા માંડયા. અને ક્ષણમાત્રમાં કાજીએ આ લેાકના ત્યાગ કર્યો. અન્ય લેાકેાની માફક અકબર પણ સ્તબ્ધ, નિશ્ચલ, અને આશ્ચર્ય ચકિત સ્થિતિમાં ઉભા હતા. તેણે પેાતાનાં નેત્રદ્રય અન્ય કર્યાં અને આલ્યા: “ યા—અટ્ઠા ! ” એમ AB Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #146 -------------------------------------------------------------------------- ________________ કમળાની કસોટી. પ્રકરણ ૨૧ મું.. કમળાની કોટી. કમળાના ઘા રૂમતાં તે અમરસિંહના મકાને આવી હતી. પરંતુ તે અકબરના મહાલયમાં રહી તે દરમિયાન તેને અકબરની નીતિ, પ્રજા પ્રેમ અને સહૃદયતાને સારા પરીચય થવાથી તે તેને પૂર્ણ પ્રેમથી ચાહવા લાગી હતી. અકબરના સમાગમમાં જ્યારે જ્યારે આવવુ થતુ ત્યારેતે અનેક ચર્ચાઓ કરતી. પ્રેમભરી દૃષ્ટિથી તેની સાથે કલાકો ગાળવાને આતુર રહેતી અને વખત અન્ય મીઠી વાતાથી બુદ્ધિવાદથી અને રાજતંત્રની અવનવી વાર્તાથી તેને રીઝવતી. પરંતુ પોતે એક સામાન્ય રઝળતી માળા તરીકે પેાતાની યાગ્યતા ન સમઅને પેાતાનું અંતર ખુલ્લુ કરી શકી નહાતી. જો કે તેને રાજમહાલય છેાડી આરામ થતાં અમરિસંહ પાસે વસવા જતાં અકબરના વિયાગ થવાથી દુ:ખ થયું. પરંતુ અકબર ત્યાં પૃથ્વીસિંહના ઉપનામથી નિયમીત આવનાર હતા તે વાતથી તેણે સંતાષ માન્યા હતા. તેણે અમરિસંહના મકાને આવવા પછી પૃથ્વીસિંહનુ ઓળખાણુ કરાવ્યું નહેાતું, પરંતુ જ્યારે તે નિયમીત વખતે મંડળીમાં આવતા ત્યારે તેનું પ્રેમાળ હૃદય છલેાછલ ઉભરાઇ જતુ અને જ્યારે મંડળમાં અકબરના માટે અસતષ દર્શાવવાનીવાત થતી ત્યારે તે હમેશાં તેને પક્ષ કર્યો વિના રહી શકતી નહેાતી. [ ૧૩૩] અમરસિંહ તેની આ રીતભાતથી કચવાવા લાગ્યા. તે કમળાના પાળક પિતા હતા, પરંતુ હવે તેની ઇચ્છા તેની સાથે લગ્ન સખંધ જોડવાની હતી. તેણે પોતાની આ ઇચ્છા કમળાને જણાવવાને પ્રયત્ન પણ કર્યાં હતા, પરંતુ કમળાએ તેમાં મન આપ્યું નહાતુ. કમળાના જો કે અમરસિંહ તરફ્ પ્રેમ હતા 12 '' Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #147 -------------------------------------------------------------------------- ________________ [૩] ધમ જીજ્ઞાસુ અકબર. પરંતુ તે પ્રેમ પિતા તરીકે હતે. અમરસિંહમાં પુત્રી પ્રેમને સ્થાને પત્નિ પ્રેમ વ્યક્ત થતું જાય છે તેમ તે સમજી ગઈ હતી, પરંતુ તેમના પ્રાથમિક ઉપકારની યાદથી તેણે અમરસિંહને ઉતાવળે ખુલ્લે પ્રતિકાર કર્યો નહતો. અમરસિંહે માની લીધું કે કમળા રાજમહાલયમાં વસી આવ્યા પછી તે મારા સત્તાહિન જીવન સાથે જોડાવામાં અપૂર્ણતા જેતી હશે આ કલ્પનાએ અમરસિંહમાં સત્તાની આકાંક્ષા જાગૃત કરી. તેણે વિચાર્યું કે જે બાદશાહ અકબરને ઉડાવી, દેવામાં આવે તે પોતે સત્તાધિશ થઈ શકે. આ ઉપરથી તેણે પિતાના મંડળના કેટલાકને અકબરનું કાસળ કાઢવાના લાભ સમજાવી પોતાના પક્ષમાં લીધા અને પછી એ વાતને અમલમાં મૂકવાના હેતુથી મંડળમાં રજુ કરવા નિર્ણય કર્યો. ચતુર્થીના દિવસે નિયમિત મંડળી મળી જેમાં સર્વે સભાજને હાજર થઈ જવા પછી અમરસિંહે પિતાની વાત છેડતાં કહ્યું—“ આપણે ઘણા વખતથી ગરીબ રજપુતેના દુ:ખ ટાળવાને પરિશ્રમ કરી રહ્યા છીએ, પરંતુ હજી તેમાં સફળ થયા નથી. અકબરની આપણું પ્રત્યે લાગણું છે તેથી આપણને દાદ મળશે તેવી આશામાં આટલે વખત આપણે ખેઈ નાંખે છે અને હજી પણ આમને આમ વિચારમાં બેસી રહેશું તે જીંદગી ચાલી જશે. માટે જે તમને સિકિના રાજપુત કુટુંબોના દુઃખ માટે અંત:કરણથી લાગી આવતું હોય તે આપણે કાર્યનું સુકાન બદલવા જરૂર છે.” - “તે ખરૂં છે. પરંતુ આપણે બીજે કયે માર્ગ લે તે કહેશો કે?” જીર્ણસિંહે પૂછયું. “વાત કરવી છોડીને કાર્ય કરવું તેજ હિતકર માર્ગ છે. અકબર હિંદુ પ્રજાને ધર્મની વાત કરી લલચાવી શકેલ છે, એટલે આપણે આપણું બળ વધારી શક્તા નથી. પરંતુ જે તેને ઠાર કરવામાં આવે તો આપણે તખ્ત હાથમાં લઈને રાજપુત પ્રજાને ઉદ્ધાર કરી શકીયે ” અમરસિંહે માર્ગ દર્શાવ્યું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #148 -------------------------------------------------------------------------- ________________ કમળાની કટી. [૧૯૫] કમળાથી હવે રહેવાઈ શકયું નહિ. તેથી વચ્ચે બેલી ઉઠી. “ વારૂ! પણ અમરસિંહજી, અકબરને ઘાત કરવાથી રાજસત્તા તમારા હાથમાં આવી જશે તેની કંઈ ખાત્રી કરી છે? શાહજાદા સલીમ પિતાને વારસા હક્ક તમને સહેલાઈથી આપી દેશે તેમ શું તમે માને છે? શાહનશાહના સરદારે, લશ્કરી બળ અને રાજવહીવટને તેમના નાશથી ચપટીમાં પકડી લેવાશે તેમ તમે શા હિસાબે કહી શકે છે? ભલે અકબર હિંદુ ધર્મ પ્રત્યે માન આપવાને ડોળ કરતો હોય, પણ અત્યારે તેના તે ઓળથી રંજાડ ઓછી થતી જાય છે. આચાર્યશ્રી હીરવિજયસૂરિના ઉપદેશથી જજીઆવે બંધ કરીને તેમણે વર્ષોના વર્ષોથી પડતી હાડમારી દૂર કરી છે અને તેથી વિના કારણ અધિકારીઓને થતો ત્રાસ અટકે છે. તેણે સિકિમાં રંજાડનાર સ્વારેને મેદની વચ્ચે સજા કરીને જુલ્મ ઉપર દાબ બેસાડ્યો છે. એ સર્વે વાત તમે ધ્યાનમાં લીધી છે? માને કે આપણે અકબરને નાશ કરીએ, તે આ ત્રાસ વર્તાવી રહેલા અધિકારીઓ પાછા એના એ થવાથી ઉલટું બકરું કાઢતાં ઊંટ નહિ પેસે તેની ખાત્રી શું ?” અમરસિંહ આ લંબાણ ભાષણથી ગુંચવાયે. તેને લાગ્યું કે શાનશાહી તખ્તલેવું તે છોકરાની રમત નથી. તેમ અકબરને નાશ કરવાથી બીજી સત્તા ન પ્રગટે તેમ પણ કહી શકાય નહિ. પરંતુ અત્યારે તેને હેતુ વાસ્તવિક રક્ષણ શોધવાને નહે. એક વખત રાજપુત પ્રજાના રક્ષણ માટે સુખ-સંપતિ અને પ્રાણનું પણ બળીદાન આપવાને તૈયાર થયેલ અમરસિંહ અત્યારે કમળાને મેળવવાને ઘેલે થયો હતે. એટલે કમળાના હાથે પિતાની આશાને કિલે પડી જતે જોઈ તેને બહુ દુઃખ થયું. કમળાની દલીલ વિચારવા જતાં પતે બાજી જ હારી જાય છે તેમ લાગ્યું, તેથી તેણે આવેશથી જણાવ્યું કે “કમળાના વિચારમાં દેખાતી નિર્મળતા ક્ષાત્રતેજને પાલવી શકે નહિ, કમળા થડા વખત અકબરના રાજભવનમાં રહી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #149 -------------------------------------------------------------------------- ________________ [૧૩૬ ધર્મ જ્ઞાસુ અકબર. આવી છે તેથી કદાચ ઉપકારની લાગણીથી પક્ષ કરવી હોય, પરંતુ જ્યાં જાતિ કલ્યાણની વાત આવે છે ત્યાં આ પક્ષ નભાવી શકાય નહિ. અકબરનું સૈનિક બળ મોટું છે એ ખરું છે, પરંતુ તેની ગેરહાજરીમાં એ સૈન્ય જરૂર આપણા પક્ષમાં ઉભુ રહેશે. તેમજ જે રજપુત રાજાએ તેના તાબામાં પડ્યા છે, તે પિતાના જાતિ ભાઈઓ માટે ઉછળી ઉઠશે. એમ મારૂ હદય સાક્ષી પુરે છે. માટે હવે આપણે નામર્દ થઈને બેસી રહેવું તે મને ઠીક લાગતું નથી.” અમરસિંહના દ્વેષપૂર્ણ વિચારોથી માનસિંહ અને બીરબલનું લેહી ઉછળી આવ્યું. તેણે કોધના આવેશમાં પિતાને હાથ પોતાની તરવારની મુઠ તરફ ફેરવ્યો. પણ પૃથ્વીસિંહે તેમની આ ઉતાવળી હીલચાલ તરફ કટાક્ષ કરી તેને શાંત રહેવા આજ્ઞા કરી અને અમરસિંહ તરફ ફરી કહ્યું–“રાજપુત પ્રજાના કલ્યાણ માટે તમારા હૃદયમાં ઉંડી દાઝ છે તે જોઈને મને આનંદ થાય છે. જો કે અકબરનું અંતઃકરણ જાણવાને આપણે વધુ પ્રયત્ન કર્યો નથી, છતાં તમે કહે છે તે વાત સાચી માનીયે તે પણ આપણે તેમના સામે યુદ્ધ જાહેર કરીને જીતી શકીશું નહિ. તે પછી તેને નાશ કેવી રીતે કરે તે માટે વિચાર કરવાની જરૂર છે.” ઘણુંજ સહેલાઈથી” અમરસિંહે પિતાને પક્ષ સબળ થતે જોઈ હર્ષથી કહ્યું-“અકબર વખતે વખત એકલે ભટકવા નીકળી પડે છે, તેવા વખતે તક જોઈને તેને શિરછેદ કરી નાંખવે તે કંઈ મુશ્કેલ સ્વાલ નથી.” ખુન ! સુતા સિંહને જગાડીનેજ શિકાર કરનાર રાજપુતના મેં એ ખુનની વાત મને બહુ શરમાવનારી લાગે છે, જે બાદશાહ શાંતિથી સુતા વિના પ્રજાના સુખ-દુ:ખ જાતે જેવાને ફરતે ફરે છે, જે નવા નવા ભજન જમવામાં મશહુર ન થતાં પ્રજાના રક્ષણ માટે પરિસહ સહન કરવામાં આનંદ માને છે. તેને તુચ્છ સ્વાર્થ ખાતર મારી નાંખવા છુપી રીતે જવું તેજ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com Page #150 -------------------------------------------------------------------------- ________________ કમળાની કસાટી. [૧૩૭] નામર્દાઇ છે. તમને રાજપુતાના માટે જો લાગણી છે તે તેને મુસ્લીમ પ્રજા માટે લાગણી હાવીજ જોઇએ; છતાં તે પેાતાની હિંદુ મુસ્લીમ પ્રજાને એક સરખી ગણે છે. અનેને સરખું માન આપે છે. કાઇપણ ધર્મને સાંભળવાને ખંત રાખે છે એ તેની ઉદારતાને તમે કેમ ભૂલેા છે ? એ શાનશાહ પોતે જાતિભેદ રાખતા નથી તે તમે જાતિભેદને દ્વેષ કેમ રાખી શકે ? જ્યાં ઇન્સાફ છે; જ્યાં લાગણી છે; જ્યાં ધર્મ છે ત્યાં હિંદુ ા કે મુસ્લીમ હા પણ એક ભાઈએજ છે. એ મહામંત્રથીજ અકઅર સારી આલમના પ્રેમ જીતી શકયેા છે. આખાદીભર્યા અમલ ચલાવી શકયા છે. તેનુ ખુન કરવા પહેલાં તમેજ કહેા કે તમે રાજપુતાને સુખી કરવા જતાં મુસ્લીમ પ્રજાને સતાષ આપી શકશે ? એક માતાનું સ્તનપાન કરનારા બે ભાઈઓ માંહામાંહે કપાઇ મરશે તે પરીણામે બેઉના નાશ થશે ને કાઇ ત્રીજીજ વ્યંતર પેદા થશે. માટે રાજપુત ધર્મને ન છાજે તેવી વાત આપણી મંડળીમાં ન થવી જોઇએ. ” કમળા ખુનની વાત સાંભળી ધગધગી ઉઠી અને ક્રોધથી તે વાતના પ્રતિકાર કર્યો. કમળાની ભાષામાં ઉછળી આવેલ જોર, અને વિચારગાંભિય થી સા સ્તબ્ધ થઇ ગયા. અમરિસંહુ કમળાના આ વનથી બહુ નારાજ થયા. તેને પેાતાની બાજી ધુળમાં મળી જતી જોઇ ક્રોધ ભરાઇ આવ્યું. પૃથ્વીસિંહે જોયું કે નિરર્થક કલેશ વધી પડશે. અને કદાચ તુ વેળા કમળાની જીંદગી જોખમમાં આવી પડશે.. તેથી તે વચ્ચેજ ખાલી ઉઠ્યો—“ કમળા, અત્યારે આપણે રાજ્ય ચલાવવું નથી, પણ રાજપુત પ્રજાનું હિત વિચારવું છે. એટલે લાંખી ટુંકી ચર્ચામાં ન ઉતરતાં અકબરને શિરચ્છેદ કરવાના યશ કાને આપવા તે નકી કરવું જોઇએ. ન '' સાખાશ, દોસ્ત પૃથ્વીસિંહ, રાજપુતા પ્રત્યેની તમારી લાગણી પ્રસંશાપાત્ર છે. ” અમરસિ હું પેાતાની વાત ઠેકાણે આવતી જોઇ ઉત્સાહથી કહ્યું. “રાજપુતાના હિત માટે આ સેવા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #151 -------------------------------------------------------------------------- ________________ [13] ધર્મ જીજ્ઞાસુ અકબર. 99 કરવા સોકાઇને ઇચ્છા થાય માટે આપણે સૈા પાતપાતાની તલ વાર હારબંધ ગાઢવીયે અને એક જણ આંખે પાટા બાંધી જે તલવારને ઉચકે તેના માલેકને આ સૈાભાગના લાભ આપવેા. આ વાત સાને પસંદ પડી. પણ તલવાર ઉચકી આપ વાનું કામ કરવાને કમળાએ ચેાખી ના પાડી, તેથી અંતે તે કામ જીસિંહને સોંપવામાં આવ્યું. સૈા સોગન લઈને પોતાની તલવાર ઓરડાની વચે હારદાર ટેકવીને ઉભા રહ્યા. જીર્ણસિં હની આંખે પાટા બાંધવામાં આવ્યા અને તે કેાની સમશેર પર હાથ મૂકે છે તે તરજ સાના ડાળા તાકી રહ્યા. કુમળા પશુ જસિંહના હાથ તરફ તાકી રહી હતી. બીરબલ અને માનસિહુના મનમાં એવા વિચાર ઉદ્દભવ્યા કે પેાતાની સમશેરાથી આ સઘળા રાજપૂતાને યમસદનમાં પહોંચાડી દઇએ; પરંતુ પૃથ્વીસિ’હની ઇચ્છા સિવાય તેમનાથી કંઇજ બની શકે તેમ નહાતું. જીર્ણસિ હું એકલી ગજીનું સ્મરણ કરીને પોતાના જ મણા હાથ લાંખા કર્યા, તે હાથ અમરસિ’હની સમશેર પાસે આવ્યે ત્યારે સીને એમજ થઇ રહ્યું કે, · નક્કી જીર્ણસિંહ અમરસિ હનીજ સમોર ઉપાડશે. ’ પરંતુ તરતજ જીણુ સિહના હાથ સહજ આગળ લખયા અને જયએકલિંગજી !' કરીને તેણે પૃથ્વીસિંહની સમશેરપર હાથ મૂકયા. * તરતજ કમળાએ કિકિઆરી પાડી. પૃથ્વીસિંહ તદ્દન શાન્તજ હતા. મીરખલ અને માનિસંહુ ચમકયા. ,, “ સામાશ ! પૃથ્વીસિંહજી ! ” અમરસિંહ એક્સ્ચેા: “ ઇશ્વરની તમારા પ્રત્યે ઘણીજ કૃપા જણાય છે. ” પૃથ્વીસિંહે પેાતાની સમશેર ઉંચકી તેને પ્રણામ કર્યા અને નગ્ન સમશેર હાથમાં ધરી રાખીને તે બેન્ચે: “ મિત્રા, અકખરના નાશ નજ કરવા એવી મ્હારી પોતાની ઇચ્છા હતી, પરંતુ આપણા મત પ્રમાણે અકબરના વિનાશ કર્યો સિવાય આપણને ફતેહ મળવાની નથી, તેથીજ હું આ કાર્ય કર્યો Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com Page #152 -------------------------------------------------------------------------- ________________ કમળાની કસોટી. [132] આ કાર્ય માં સિવાય રહીશ નહિ. તમે સાએ ને સહાય આ પવાના સેગન પણ લીધા છે. વારૂ પણ તમેા સા મ્હેને તમારા મિત્ર તેા ગણેાજ છે ને ? ” '' “ એમાં શસયશે ? ” સા એકદમ ખેલી ઉઠયા. · પૃથ્વીસિ'હજી, તમારા પ્રત્યેની અમારી પ્રેમભાવના માત્ર શબ્દથીજ વર્ણવી શકાય તેવી નથી. તમે અમને એવી તે કિંમતી સહાય આપી છે કે તમારા માટે અમે પ્રાણાપણુ કરવામાં પણ પાછી પાની કદાપ કરનાર નથી ! ” અમરસિંહ ઉમેર્યું. ,, (' મ્હારૂ કામ પૃથ્વીસિહે સ્મિત કર્યું અને તે સાને ઉદ્દેશીને એલ્યો: મ્હારા પ્રત્યે તમારો આવી. પ્રેમભાવના જોઈને ને મહુ આનદ થાય છે. હવે હું... એટલી ઝડપથી કરીશ કે તેથી તમને સાને સ ંતેષ જ થશે. એટલામાં પૃથ્વીસિહની દ્રષ્ટિ પાતાના ઉભય મિત્રા તરફ્ ગઇ એટલે તે સ્મિત કરતા પુન: ખેલવા લાગ્યા: “ મ્હારા ઉભય મિત્રાને તમે તમારા કબજામાં રાખા. કારણકે તેઓ કયારનાયે અસ્વસ્થ બની ગયેલા જણાય છે. આ કાર્ય મ્હને સોંપાયું છે તે તેમને પસંદ પડયું હાય એમ લાગતું નથી ! તેમને આ લાભ ન મળ્યા તેથી તેઓ અને નિરાશ થઇ ગયા જણાય છે ! પૃથ્વીસિંહની આ વિનાદાત્મક તકારથી સૌ હસી પડયા. રખલ અને માનિસંહ પણ શાંત થઇ ગયા. એટલે પૃથ્વીસિહુ આગળ ખેલવા લાગ્યા: . “ અકબરના મૃત્યુથી રાજપુત અને ઇતર પ્રજાનું કલ્યાણ થશે, તેમ જ્યારે આપણે માની ચુકયા છીયે અને તે કાર્ય મનેજ સોંપાયું છે ત્યારે હવે મારે તમને તે કાર્ય માટે વધારે આતુર ન રાખવા જોઇએ. કેમકે હું પૃથ્વીસિ ંહ નહિ પણ અકબર અને મારાથી મારી પ્રજાને સ ંતેષ નથી તેમ હું જાણું તે તેમને શાંતિ આપવા માટે મારે પ્રાણનું પણ મલીદાન આ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #153 -------------------------------------------------------------------------- ________________ [૧૪] ધર્મ જીજ્ઞાસુ અકબર પવું જ જોઈએ.” એમ કહીને તેણે પોતાની ખુલી સમશેર પિતાની તરફ વળી પરંતુ તેને આ ખુલાસો થતામાં તે સભા જને આશ્ચર્યમુગ્ધ થઈ ગયા હતા. ખુદ બાદશાહ દિવસથી પિતાના દુઃખે સાંભળી રહ્યો છે અને તે દુર કરવાનો પ્રયત્ન કરી રહેલ છે તે જોઈને સે પોતાની ભૂલને માટે શરમદા થઈ ગયા હતા અને જેવી તેણે સમશેર ઉચકી કે તેને હાથ પકડી સે પગે પડ્યા. અને પિતાની ભુલ માટે પશ્ચાતાપ કરવા લાગ્યા. અમરસિંહ પણ તેમાં ભેળા, પરંતુ પોતાની બાજી છેક અણુના વખતે ઊંધી વળી જવાથી તે નિરાશ થઈ ગયે. પ્રકરણ ૨૨ મું. અકબરની અંતરેચ્છા. અકબર રાજપુતેના એકાંત ગ્રહથી પિતાને આવાસે આવવા પછી પ્રજકિય અસંતેષમાં રહેલી પીણુગારીઓ કેમ દૂર કરવી તે વિચારવા લાગ્યું. તેણે સ્વયં વિચાર્યું કે જે સુસ્લીમ સત્તા અસ્થીર હતી તે હું સમાનતાથી દઢ કરી શક્યો છું, માશ સેંકડો શત્રુઓને સ્નેહી બનાવી રહ્યો છું, ગીજનીના નાનાશા મુકને અધિકાર પ્રાપ્ત કરી હિંદના મોટા ભાગમાં મેં જે હકુમત જમાવી છે તે શું મારી આવી સહનશીળતાથી નભી શકશે? તેમ તેને થઈ આવ્યું. અને આવી અવિચારી પ્રવૃતિને અંકુશમાં કેમ લાવવી તે વિચારવા લાગ્યા. અકબર વિચારમાં એટલે મગ્ન થઈ ગયું હતું કે ત્યાં કેટલો વખત પસાર થઈ ગયો છે તેને પણ ખબર રહી નહિ, છતાં હજુ તે કંઈપણ નિર્ણય કરી શકે નહોતે. એટલામાં શેખ અબુલફજલ ત્યાં આવી પહોંચ્યા અને “અલ્લાહુ અકબર” ને અવાજ કર્યો, ત્યારે એકાએક ચમકીને અકબરે તેમના સામે જોયું અને જલ્લજલા હું કહીને તેમને બેસવાને નેત્ર સંકેત કર્યો. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com Page #154 -------------------------------------------------------------------------- ________________ અકબરની અંતરછા. [ ૧૪ ] અબુલફજલે પિતાના શાન્ત સ્વભાવ, નિષ્કપટતા અને નિમકહલાલીથી બાદશાહને એટલે તે પ્રેમ જીતી લીધે હતું કે તેને બાદશાહ પિતાનું અંગ સમજતે. ધાર્મિક ચર્ચાએમાં કે રાજકિય સંકલનામાં તે વિશ્વાસુ સલાહકાર હોવાથી તેને ગમે તે સમયે તેના મહેલમાં જવાને પરવાનગીની જરૂર નહતી. એટલે તેના આવવાથી અકબરને આશ્ચર્ય થાય તેમ નહતું. પરંતુ પિતાના વિચારની ગુંચવાએલી શૃંખલા ઉકેલવામાં તેમની સલાહ લેવી ઠીક પડશે તેમ માની અબુલફજલના આવવાથી તે ખુશી થયે. અકબર પિતાની જીણું–મટી ગુપ્ત વાતે પણ કેટલીક વખત અબુલફજલને કહી સંભળાવતો અને તેની સલાહ પણ લેતે. પરંતુ અત્યાર સુધી તેણે આ રાજપુત ટેળીના પરીચયથી તેને વાકેફ કર્યો નહતું અને અત્યારે પણ તે વાત તેને કેટલી હદે જણાવવી તે માટે તેણે ક્ષણવાર વિચાર કર્યો. અંતે પિતાને થતી રહેલી ગુંચવણુ માટે સલાહ તે અવશ્ય લેવી તેમ નિશ્ચય કરી, વાતની વિનદાત્મક શરૂઆત કરતાં પૂછ્યું શેખ સરદારની સ્વારી આજકાલ કેમ દેખાતી નથી?” છેલ્લા બે દિવસ હું આવ્યો ત્યારે જહાંપનાહનો મુકામ મહાલયમાં નહોતું. રાત્રીના તે પેલા અજાણ્યા ખુનના બનાવ પછી હું બહાર નીકળવા ને બદલે લખવામાંજ વધારે વખત રોકું છું એટલે આપ હજુરની કુરનસને લાભ લઈ શકા નથી” અબુલફજલે વિવેકથી ખુલાસે કર્યો. તમારે ત્યાં પથારીમાં અજાણ્યા માણસ કેણુ અને કેવી રીતે આવી પડે. અને તેનું ખુન તમારા આવાસમાં આવીને કોણ કરી શક્યું ? તે કંઈ સમજઈ શકતું નથી. આજકાલ રાજના તેમજ રાજના અંગત જનના છુપા શત્રુઓ ઉભરાઈ પડયા હોય તેમ મને લાગે છે અને તેથી હું તેવાઓની શોધમાં તથા આ છુપી હીલચાલ તપાસવાને મારે ઘણે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com Page #155 -------------------------------------------------------------------------- ________________ [ ૧૪૨ ] ધમ જીજ્ઞાસુ અમ્મર વખત રાષ્ટ્ર છું. તમે છેલ્લા બે દિવસ મને મહેલમાં મળી શકયા નિહ એનું પણ તેજ કારણ છે. આપણે આવા ખુની અને તફાનીયાને પકડી પાડવાજ જોઇએ. ” અકબર આટલું ખેલતાં લાલચેાળ થઈ ગયા. તેનુ શાય` ચમકવા લાગ્યું અને પેાતાના હાથ ખભે પારવેલી સમશેરની મુઠ તરફ વળ્યો. અબુલકજલ એકાએક બાદશાહને તપી ગયેલા જોઇને આશ્ચર્ય મુગ્ધ થયા. પાતાને ભોંયરામાં પકડી જવા પછી ત્યાં તેણે જે દશ્ય અનુભબ્યા હતા તેથી તેણે માન્યું હતુ કે તેને ઘરે થયેલ ખુન અને આ તાફાનમાં કાજીના મુખ્ય હાથ હાવા જોઇએ, પરંતુ તે તે અત્યાર અગાઉ ખુદાના દરબારમાં જવાખ દેવાને પહોંચી ગયેલ છે. એટલે હવે તે વાતને સ્પષ્ટ કરવી તે નક્કામી છે. તાપણુ ખાદશાહના પ્રકેપને શાંત કરવા વિના તેની હુ ંમેશની ચિંતાથી અગત્યના કાર્ય ને અડચણ પડશે તેવા ભયથી શાંત્વન આપતાં જણુાવ્યુ – “ જે વાતમાં કંઇ મહેતા નથી તેમાં આપ હન્નુરને આટલી ચીંતા કરવી તે મને ઠીક લાગતું નથી, બગીચાની ખારીએ ખુલી રહી જવાથી મારી ગેરહાજરીના લાભ લઇ કદાચ કાઇ અજાણ્યા તાકાની પેાતાના શત્રુના હાથથી ત્યાં ઘવાયે હશે. પરંતુ તેમાં આપણે બહુ વિચારવા જેવું નથી. વળી જહાંપનાહે પહેરાને વિશેષ દાખસ્ત કરેલ છે તે હવે તે માટે ભયનું કારણ રહેતું નથી, તેમ સામ્રાટની વિશાળ સત્તા સામે માથું ઉચકવાને પણ કાઇ હીમત કરે તેમ નથી, તેા પછી છુપા શત્રુને સંકલ્પ પણ આપના માંએથી સાંભળીને મને આશ્ચર્ય થાય છે.” નહિ, અબુલક્ઝુલ, હું ખોટા સંકલ્પ કરતા નથી. તેમ તેવા કારણથી ભય દર્શાવતા નથી. પરંતુ આવા ઝેશને કેમ સુધારવાં તે માટે હું તમારી સલાહ લેવા ઈચ્છું છું. મેં અનુભવ્યું છે કે મારી ધાર્મિક જીજ્ઞા સાના ઘણા લાકે અવળા અર્થ કરી કાવા દાવા કરે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #156 -------------------------------------------------------------------------- ________________ અકબરની અ`તરેચ્છા. [ ૧૪૩ ] ,, cr છે. હિંદુ પ્રજામાં કેટલાક મને પ્રપંચી માનતા હાય તેમ લાગે છે અને મુસલમાના ધર્મ દ્વેષી માનવાની ભુલ કરી રહ્યા છે. કહેા, શુ મારે આવી સ્થીતિમાં થતા કાવા દાવા માટે એદરકાર રહેવું ? ” અકબરે શંકા રૂપે પ્રસ્તાવ કરતાં પ્રશ્ન કર્યો. આપ હન્નુર ધારા છે તેવી સ્થીતિ મને સ’ભવતી નથી. હા, કદાચ કાઇ અલ્પજ્ઞ આપની અગાધ સત્તાના ખ્યાલ ન મળી શકવાથી અથવા આપની અગમ્ય ઉત્તમ ભાવના પ્ન સમજી શકવાથી નારાજ હાય, પરંતુ વખત જતાં તે પેાતાની ભુલ આપના ઉદાર અમલના અનુભવથી જરૂર સુધારશે. આપના હજારા હાથી, ૪૪લાખ લશ્કર અને તેને લશ્કરી અસબાબ આવા ક્ષુદ્ર વિચારવાળાને આંજી નાખે તેમ છે. ચિત્તોડ, કુ ંભલમેર, અજમેર, સમાણુ, જોધપુર, જેસલમેર, જૂનાગઢ, સુરત, ભરૂચ, માંડવગઢ, રણુથ ભાર, સ્વાલકાટ, રાહીતાસ વગેરે અભેદ્ય કિલ્લાના આપ સરદાર છે, ગોડદેશ અને ઉતરે કાબુલથી દક્ષીણે સેકડા કેશ સુધી આપની સત્તા પથરાયેલી છે. રામી, પ્રીરંગી, હિંદુ, મુસ્લીમ, પઠાણુ એ સ જાતિ આપની આજ્ઞા નીચે છે, સમ જાહાગીરદારો આપના નામ માત્રથી ધ્રુજે છે, સેંકડાનું ઝવેરાત આપના ભંડારમાં હાજર છે, એ અખૂટ સમૃદ્ધિ અને સત્તાના સામે આવા નિર્માલ્ય કાવાદાવાની વાત તા મને સૂર્ય પાસે પતગીયા જેવી લાગે છે. ” અખુલલે ખાદશાહને તેની શક્તિનું સ્મરણ કરાવતાં કહ્યું. “ તમારી ગણત્રી છેક ખાટી છે તેમ હુ કહેતા નથી. પરંતુ તેવા મદમાં બેદરકાર થવું તે મને પસંદ નથી. મેં આવા છળ–પ્રપંચ કરનારાએ મારી હુકુમતમાં છે તેમ જાતે અનુભવ્યું છે અને તેથી હું તેવાઓના નાશ કરવા માગું છું. ” અકખરે દઢતાથી પોતાના સ'કલ્પ જાહેર કર્યાં, 66 જહાપનાહ, આવી ખાખતમાં આપ જે નિણૅય કરવા ધારા છે. તે કીડીના સામે કુંજરની ચઢાઈ જેવું છે. આપ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #157 -------------------------------------------------------------------------- ________________ [૧૪] ધર્મ જીજ્ઞાસુ અકબર. દુનિયાના મોટા ભાગ ઉપર બાહુબળથી સત્તા વધારી શક્યા છે તે ખરૂં છે, પરંતુ તે વીર યુદ્ધ હતું. શત્રુ પણ સમેવડી હોય તેમાં મેટાઈ છે. ચાંચડને તે છોકરા પણ ચોળી નાંખી શકે તેથી તેમાં કંઈ માન કે શોભા નથી. તે દિવસે શ્રી હીરસૂરિ મહારાજ પાસે આપે હિંસાને તિરસ્કાર કરતાં શું કહ્યું હતું તે યાદ કરવાથી આપને નિર્ણય જરૂર ફેરવાશે. આપે ચિતોડ જીતતાં ચલાવેલ સમશેર અને ત્રાસનું વર્ણન કરતાં દુઃખી થતા હતા તે સ્મરણમાં . એ પવિત્ર ફકીરના સહવાસથી. આપે શીકાર કરવાનું અને છમાસ માંસ ભક્ષણ કરવાનું પણ છેડી દીધું છે. આપના જાતાગીરદારોમાં અને સઘળી હકુમતમાં જીવહિંસા અટકાવવાને હુકમે કાઢ્યા છે અને રાજ્યાભિષેકના દિવસની પવિત્રતા જાળવવા તે દિવસે કોઈપણ માણસ માંસાહાર ન કરે તેમ ફરમાવી દયાને ડંકો વગાડ્યો છે. તે પછી જ્યારે આપજ રંક પ્રજાજનને આવી શંકાથી નાશ કરવાને નિશ્ચય કરશે ત્યારે લેકે શું કહેશે ? એ બધી વાતને વિચાર કરીને આ૫ નિર્ણય કરશે તે વધારે ઠીક થશે.” અબુલફજલે બાદશાહને શાંત કરવાનો પ્રયોગ અજમાવ્યું. અબુલફજલને આ પ્રયોગ આબાદ નવડ્યો. હીરસૂરિનું નામ સાંભળી તેમની પાસે પોતે ઉચ્ચારેલાં વચનનું સ્મરણ તાજુથઈ આવ્યું. પરંતુ બીજી તરફ પોતે અનુભવેલ અસંતોષને છેક વિસારી મુકવા જેટલું વૈર્ય રહી શકયું નહિ, વિચારમાં થડે સમય વિતાવવા પછી પુન અકબર બેલી ઉચ્ચ- “વારૂ –અબુલફજલ, કોધથી આડેમા વહી જતા મારા વિચારને તમે રે છે તે ઠીક કર્યું છે. ગુરૂશ્રી હીરસૂરી મોટા ફકીર છે. તેની વાતમાં મને બહુ રહસ્ય લાગે છે, માટે જરૂર આ વાતમાં વિચાર કરવા જેવું છે. આપણે તેમની સલાહ લઈએ તે કેવું સારું ?” “મને પણ લાગે છે કે તેમની સલાહથી ઠીક પડે ખરું. કેમકે તેઓ સાચા ફકીર અને નિ:સ્વાર્થ ગુરૂ છે. પરંતુ અત્યારે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com Page #158 -------------------------------------------------------------------------- ________________ અકબરની અંતરેચ્છા. [૧૪૫ ] તેઓ આસપાસના મુલ્કમાં ઉપદેશ કરવાને તથા આ તરફના પવિત્ર તિર્થોમાં દર્શન કરવાને ગયેલા છે. એટલે તેમની સલાહને હાલ લાભ મળી શકે તેમ નથી” અબુલફજલે ખુલાસો કર્યો. તેમને બહાર જવાને તે ઘણા દિવસ વીતી ગયા છે, છતાં હજુ તેઓ અહીં હાલ આવવાના નથી? તેમના સમાગમથી મારા વિચારમાં જે શાંતિ અને દયાનું પરીવર્તન થયું હતું, તેમાં આટલા દિવસના વિયોગથી આજ જરા વિચાર ફેર થયે છે, તે તેમનાથી હવે વધારે દિવસે દુર રહેવું એ મને ઠીક લાગતું નથી. માટે હવે તેમને વેળાસર અહિં પધારવાને જણ અને અહીં પધારતાંજ મને ખબર આપજે.” આટલેથી વાત બંધ થતાં અબુલફઝલ સમજો કે બાદશાહનું મન શાંત થઈ ગયું છે, તેથી બીજી કેટલીક વાતો કરી તેણે રજા લીધી. અકબરને પુન: એકાંત પ્રાપ્ત થતાં પાછું તેનું ચિત્ત તેજ વિચારમાં પરેવાયું. તેણે વિચાર્યું કે-મેં ભારતના મોટા ભાગમાં મારી સત્તા યુદ્ધકળા અને બાહુબળથી વિસ્તારી છે તે ખરૂં છે, પરંતુ તેને ટકાવવામાં મારી માયાળુ અને ન્યાયી રાજનીતિ વધારે અસરકારક નીવડી છે. ભલે હું મુસલમાન હાઉં, પરંતુ જે પ્રજા ઉપર મારી હકુમત છે તે સમગ્ર પ્રજ મારે મન પુત્રવત હોવી જોઈએ; તેમાં હિંદુ અને મુસલમાનના ભેદ રાખવાથી અત્યાર સુધીમાં મારા વડીલ અને ખુટ બળ–સંપતિ છતાં ભારતમાં સ્થિરવાસ કરી શકયા નથી તેને બદલે મને હિંદુ પ્રજામાંથી ઘણું શુરાઓએ પણ પિતાની કન્યા આપી સંબંધ વધાર્યો છે અને મારું તમ્ર સ્થિર થવા પામ્યું છે. ખરી રીતે હિંદુ અને મુસલમાન એ બે મારી પાંખે છે, એટલે તેમાંથી એક પણ પાંખને કાપી નાખું, તે હું શાંતિથી ઉડી શકુંજ નહિં, હિંદુઓ પણ શુરવીર અને ટેકીલા છે. પ્રતાપ જેવા ટેકી રાજા અને તેવા અનેક અડગ લડવૈયા I8 Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com Page #159 -------------------------------------------------------------------------- ________________ [ ૧૪૬ ] ધર્મ જીજ્ઞાસુ અક્બર. હિંદુ જ છે. આવી ખળવાન અને ટેકી પ્રજાના નાશ કરવાનુ ખુદા પસંદ કરેજ નહિ. ખુદાનું ફરમાન તા પાડાશી ઉપર પ્રેમ રાખવાનુ છે, ત્યારે પછી જો હું ભારતને મારા દેશ ગણુ તા હિંદુ પ્રજા મારા પાડોશી નહિં પણુ કુટુ ખી છે એટલે મારે તેમના પ્રત્યે માયાજ રાખવી જોઇએ. ? જજીયાવેરાની રૂઢીથી અધિકારીઓ જે સ્વતંત્ર રીતે ત્રાસ આપતા હતા તે મેં નજરે જોયું છે અને આવા ખનાવથી અમરસિ ંહને દુ:ખ થાય તે બનવા જોગ છે. પરંતુ અલાના સાચા કીર હીરજીસૂરિના કહેવાથી જજીયાવેરા તા મેં કાઢી નાંખ્યા છે, છતાં તેને મારા પ્રત્યે અવિશ્વાસ અને અસ તેષ કેમ રહ્યો હશે ? શુ લેાહીના તરસ્યા અધિકારીઓ હજી પણ આવા જુલ્મ કરતા હશે ? ખેર, તે વાત હું હવે જોઈ લઈશ. અધિકારીઓના ખાટા જુલ્મથી પ્રજા દુભાય તે મારી શાનશાહતનેજ કલંકરૂપ છે. માટે મારે તા અમરસિંહજી અને રજપુત ટાળીના દરેક સભ્યને જુદા જુદા ખાતામાં ગાઢવી દેવા જોઇએ અને કમળાદેવીને જીવન નિર્વાહ માટે અલાહેન્રી વ્યવસ્થા કરી આપી સ્વતંત્ર કરવી જોઇએ. અને તે ખુશી હાય તે તેને રાજમહાલયની અધિષ્ઠાત્રી બનાવવી જોઈએ. તેણે મારા બચાવને માટે ઘા સહેલ છે. માંદગીમાં પણ તે મને મમતા ભરી દૃષ્ટિથી જોતી અને માયા દર્શાવતી હતી. ગુપ્ત સ્થાનની સભામાં પણ તેણે મારા માટે સારા શુકન ઉચાર્યા હતાં અને અમરસિંહની દરકાર કર્યા વિના સામે થઈ હતી. તેની આ મમતામાં પ્રેમ છુપાયા હેાય તે તે મારે શેાધી લઇ શીરે ચઢાવવા જોઇએ. ખસ, એજ મારી ન્યાય છે. શત્રુનું પણ ભલુ કરવું તેમાં સજ્જનતા છે. તા પછી આ ટાળીને તે મેં મીત્ર કરેલ છે એટલે તેનું ભલું કરવુ તે મારી ફરજ છે. "" .. અકબરનું આ નિશ્ચયથી સમાધાન થતાં તે ઉઠ્યો અને તુ તેના અમલ પણ કર્યા. જે રાજપુત ટાળી અકબરનાં પ્રકટ પરિચયથી ગભરાઈ ગઈ હતી, અને સવારે‘શું માં ખતા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #160 -------------------------------------------------------------------------- ________________ પ્રેમ-ચંથી [૧૭] વવું તે ચિંતામાં હતી, તેને પિતાનો ઉલટ સત્કાર થતો જોઈ અકબરના માટે મેટું માન ઉત્પન્ન થયું અને સૈ અકબરના વફાદાર સેવક બની ગયા. અમરસિંહને આ ઉદારતાથી સંતોષ થયે કે કેમ તે અમે કહી શકતા નથી. કેમકે તેનું હદયકમળાના પ્યારની ઉમેદવારી કરી રહ્યું હતું, ત્યારે નવી ઉદારતામાં કમળાને જુદી જ વ્યવસ્થા કરી સ્વતંત્ર કરવામાં આવી હતી અને તેના નિવાસ માટે પણ ખાસ જુદુજ મકાન આપવામાં આવ્યું હતું. એટલે અમરસિંહને કમળાની નજીક રહેવા કે ઉપકાર નીચે દબાવવાને તક જતી રહેવાથી તેના પ્રેમબીજને પાણી કેવી રીતે પાવું તેની ચિંતા તેને વધી પડી હોય તેમ જોવાતું હતું. પ્રકરણ ૨૩ મું. પ્રેમ-ગ્રંથી. કમળાને રહેવાને માટે જે મકાન આપવામાં આવ્યું હતું તે આપણી પ્રથમ પરિચિત ચંપાદેવીના નિવાસ સ્થાનની નજીકજ હતું. કેમકે ચંપા વૃતની કસોટીમાંથી પસાર થવાથી બાદશાહને તેના માટે બહુ માન હતું. એટલું જ નહિ પણ ચંપાના લગ્ન તેણે પસંદ કરેલ યુવક વિજય સાથે તેમના પિતા થાનસિંહને કહીને કરાવી આપ્યાં હતાં અને તેને પુત્રી તરીકે સારે દાયજે કરી અકબર તેની વખતે વખત સંભાળ લેતે હતે. ચંપાના સદગુણથી જેમ અકબર સંતુષ્ટ થયું હતું તેમ રાણું પડ્યા પણ તેની મુલાકાતથી ચંપા પ્રત્યે પ્રેમ રાખતાં શીખી હતી અને વખતો વખત તેમને મળ્યા કરતી હતી. " : પદ્માના હૃદયમાંથી અકબર પ્રત્યે તિરસ્કાર દુર ખસીગયે અને તેનું હૃદય અકબરને હાવા લાગ્યું તે વખતે અકઅરે તેના પ્રત્યેનો પ્રેમ સંકેલી નાંખ્યું હતું, તે આપણે જાણી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com Page #161 -------------------------------------------------------------------------- ________________ [૧૮] ધર્મ જીજ્ઞાસુ અકબર. ચુકયા છીયે. પ્રેમના પ્રવાહો પરસ્પર એક સરખા વેગથી અથડાય તે ભરતી ચઢી જાય તેવા ભયથી, કે પછી ગમે તેમ પણ જગતમાં ઘણા ભાગે એવીજ ઘટના બને છે કે એક બીજાને ચાહે છે ત્યારે બીજું પહેલાને ધિક્કારે છે અને બીજુ પહેલા તરફ ઢળે છે ત્યારે પહેલું બીજાથી કંટાળે છે. પદ્માને માટે તે આ વાત આબાદ ખરી પડી. જ્યારે અકબર પદ્યાના પ્રેમને ભીખારી હતું, તેના પાછળ ઘેલું હતું ત્યારે પદ્મા અકબર પ્રત્યે તિરસ્કારથી જોઈ વેગળી રહેવાને મથન કરતી. અત્યારે પડ્યા અકબરને મળવા આતુર બની છે, ત્યારે અકબર તેને મચક દેતા નથી.' | ગમે તેમ પણ સ્ત્રી હદય કોમળ અને પ્રેમાતુર હોય છે. તેથી જેમ અકબર પદ્યાને તિરસ્કાર ગળી ગયો તેમ પડ્યા તેની અરૂચીને સહન કરી શકી નહિ. હવે તેને અકબરને પિતાને કેમ કર તેજ વિચાર થવા લાગ્યું. તેનું કાર્ય તેજ થઈ પડયું. ચંપા પ્રત્યે અકબરને સારૂં માન છે અને તે ત્યાં કોઈ વખત આવે પણ છે, એ વાત પદ્મા જાણતી હતી; તેથી કદાચ પોતાનું દર્દ ચંપા પાસે કહેવાથી તે વૈદ્યનું કામ કરશે તેમ ધારી એક વખત પદ્મા-ચંપાને આવાસે ગઈ. આ વખતે કમળા પણ ત્યાં બેઠી હતી. ચંપા-કમળા અને બેગમ પદ્મા વખતે વખતના મીલનથી પરસ્પર ગોઠણે થઈ ગઈ હતી. એટલે કેઈને જુદાઈ નહતી. ત્રણે સખીયે વિનદાત્મક વાતે ચઢતાં ચંપાએ કહ્યું-“બહેન પદ્મા, ગમે તેમ તે તમે ભારતના માલેકનાં રાણું છે. ભલે તેમના જનાનામાં સેંકડે રાણી છે પરંતુ તમે પટરાણું હોવાથી તમારા ઉપર પ્રજાના હિતને માટે આધાર રહે છે તેમાં તે તમે ના કહી શકે નહિ. કેમકે સ્ત્રી એ. પુરૂષનું અંગ છે. મહાલયને મંત્રી, જનાનાનું આભુષણ અને ભવિષ્યની પ્રજાને શિક્ષક સ્ત્રી જ છે. આ સઘળી જવાબદારીને ધ્યાનમાં લઈ તમે શાનશાહ દ્વારા ઘણું કામ કરી શકે તેમ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #162 -------------------------------------------------------------------------- ________________ પ્રેમ–ગ્ર'થી. [ ૧૪૯ ] છતાં તમે હાથમાં આવેલી તક ગુમાવીને સદા ઉદાસ કેમ રહેા છે ? તે સમજાતુ નથી. “ વ્હેન ચંપા, તારૂં” કહેવુ ખરૂ છે. એક શાનશાહના પટરાણી તરીકે હું જનકલ્યાણ કરી શકું તેમાં ના નથી. પણ જનાનામાં વસવા અને સુ ંદર શણગારથી શેાભવા સિવાય પટરાણી તરીકે મારી શું સ્થિતિ છે તે મારૂં અંતરજ સમજે છે. મ્હેન, તમે મારા પોતાનાં છે, મને ચાહેા છે, તમારામાં ડહાપણ છે એટલે મારા કાઠા ઠલવી નાખવાને હૃદય ઉભરાય જાય છે. ખરૂ કહુ છુ કે વ્હેન હું પટરાણી નહિ પણ પસ્તાણી છું. ,, આટલું ખેલતાં પદ્મા રડી પડી. તેનાથી વધુ ન ખેલાઇ શકાયું. હૃદયના ઉભરા ખાલી કરવા જતાં વાકૂ શક્તિ ગળામાં રૂંધાઇ ગઇ અને પાણી રૂપે થઇને ચક્ષુવાટે બહાર વહેવા લાગી. ચંપા અને કમળા આ દશ્ય જોઇને હેબતાઈ ગયાં. જનાનામાં વસનારી શહેનશાહની માનીતી બેગમ સુધી પણ દુ:ખ પહેાંચી શકે છે તે જોઇને ચંપાના આશ્ચર્યના પાર રહ્યો નહિ. પેાતાની તપશ્ર્ચર્યોની એકાંત કસોટીના સમયે એગમે બાદશાહની ધર્મ જીજ્ઞાસુ વૃત્તિ તરફ શક ભર્યા શબ્દો ઉચ્ચાર્યો હતા તેનું સ્મરણ થઇ આવ્યું. આ ઉપરથી તેણે માની લીધું કે પદ્માનું શ ંકાશીલ હૃદય બાદશાહના પ્રેમમાં ઉપ સમજે છે અને તેથી તેનું હૃદય દુખાતુ હશે. આ ઉપરથી બેગમ પદ્માને આશ્વાસન આપતાં ચંપાએ કહ્યું–“ વ્હેન, તમારી આ નબળાઈ તમારા ઐશ્વર્ય યુકત સ્થાનને લજવાવેછે. મને લાગે છે કે બાદશાહની ધર્મ જીજ્ઞાસુ વૃતિથી તમા તેમના તરફ્ શંકાની નજરે જુએછે, અને તે શંકાજ તમારા પ્રેમના સંધિ વચે મજબુત દીવાલ રૂપે નડતાં હશે. તમે ક્ષત્રી પુત્રી છે, આ મહિલાનુ લાહી તમારી નસામાં છે. એટલે તમારે આ મહિલાના આદર્શ ધર્મને ભુલી જવા જોઇએ નહિં. શાંત થાઓ. મ્હેન શાંત થાઓ. ખાલી મનને દુભાવવાથી તમે તમારા હિતનેજ નુકશાન કરી છે. ” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com "" Page #163 -------------------------------------------------------------------------- ________________ [ t૫૦ ] ધર્મ જીજ્ઞાસુ અકબર. “તમારી માન્યતા ખરી છે, પણ અત્યારે હું તે પદ્મા નથી. તમે મને તે વખતે જે વાત કરી હતી ત્યારથીજ મેં મારી શકાઓને કાઢી નાંખી છે. હવે હું તેમને પ્રેમથી ચા ુછું, પરંતુ તેઓજ મારાથી દુર નાસે છે. વ્હેન ચંપા, આ હૃદયના ઉંડા દુ:ખની કહાણી મ્હારે કે'ને કહેવી ? તમેજ કહેા કે અનેક વૈભવ, અખુટ સંપત્તિ અને દાસ દાસીઓના ટોળાં છતાં, એમની ઇતરાજી હાય તા પછી મને એ સર્વ શું કામનાં ? ” પદ્માએ અશ્રુ લુતાં પેાતાના દુ:ખને વધારે સ્પષ્ટ કર્યું ઠંડ અહી જ પ્રેમની પરીક્ષા છે, શુદ્ધ પ્રેમના પાઠ શિખવા વિના પ્રેમની પરીક્ષામાં બેસવાથી નાઉમેદજ થવાય. સમુદ્રને પ્રેમ અપી તેમાં સમાઇ જતી નદીએ જ્યારે પુર બહારમાં ( એ કાઠામાં ) છલકાઈને તેના પતિ ( સમુદ્ર ) ને મળવા જાય છે ત્યારે સમુદ્ર કંઈ પેાતાની મર્યાદા છાંડી ઉભરાઇ જતા નથી, તેનું કારણ તમે વિચાર્યું છે? જો આ વાત તમે જાણશે તા જરૂર તમારી નિરાશા દુર થશે. કારણકે પુરૂષ એ સમુદ્ર છે જ્યારે સ્ત્રી એ નદી છે. ” ચ'પાએ બેગમને વાતે ચઢાવી શાંત કરવાના ઉદ્દેશથી કહ્યું . ચ’પાબ્વેન, તમે પુરૂષને સમુદ્રની અને સ્ત્રીને નદીની ઉપમા આપવાની વાત કરી તે ઠીક છે. પરંતુ તે દષ્ટાંતથી તે મને એવડુ દુ:ખ થાય છે. છલકાઈ જતી નદીને સમુદ્ર પોતાના હૃદયમાં સ્થાન આપી, એક રૂપે કરી નાખે છે. નદી અને સમુદ્ર મેં ભિન્ન મટી એક રૂપે થઇ જાય છે, અને મદમાતી ની સમુદ્રના પ્રેમદાનથી શાંત બને છે. આવી પ્રેમની ઉચ્ચકોટીની કર મારા જીવનમાં હાય તેા પછી મારે રડવાનુ શા માટે રહે ? વ્હેન ચંપા, મને એમની ( ખાદશાહની ) ધર્મ જીજ્ઞાસા માટે લેશ પણ શંકા નથી. હું તેમને અંત:કરણથી ચાહું છું, મળવાને આતુર છુ, હમેશાં તેમની પાછળ ઘેલીની માફક ફરૂ છું; પરંતુ તેમના દર્શનજ થતાં નથી. તેા પછી મારે મારા મહેલે તેમના પધારવાની કે પ્રેમ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com 66 Page #164 -------------------------------------------------------------------------- ________________ પ્રેમ-પ્ર'થી. [ ૧૫૧ ] સર્યા એ વચના સાંભળવાની તે। આશાજ કયાં રહી? જે સમુદ્ર, નદીને હૃદયમાં ચાંપી પ્રેમનું આલિંગન આપે છે તેનું દષ્ટાંત આપી છ્હેન ચંપા, તું શું બળતામાં ઘી હાવમા માગે છે ? પદ્માએ હૃદયના ઉભરો કાઢતાં પોતાની લાગણીનું ભાન કરાવ્યું. " “ વ્હેન, સ્વામાં મેાટાએ પણ ભીંત ભુલે છે તે વાત હવે મને ખરાખર લાગે છે. સમુદ્ર નદીને હૃદય સરસી ચાંપે છે તે સમજવામાં તમારી ભુલ થાય છે. નદીના પ્રેમમાં મગ્ન થયેલા સમુદ્ર જ્યારે ઉન્હાળામાં તે દેખાતી નથી ત્યારે વિહ્વળ થઇ પોતેજ મળી જવા લાગે છે, ને સૂર્ય માં તપ તપતાં તેના કિરણા દ્વારા પાતાની પ્રિયાની શોધમાં ઉંચે ચઢે છે. આ રીતે આકાશે ચઢેલા સમુદ્ર શ્યામ મુખે ચાતરફ દોડ દોડ કરી મુકે છે અને પેાતાની સાથેની વિધુત રાશની પ્રકટાવી નદીના માર્ગને જોતાં ત્યાં આખા મીંચીને ઉતરી પડે છે. નદી, સમુદ્રના અગાધ પ્રેમ જોઇને એકદમ ગતિમાન થાય છે અને પ્રેમની પ્રાસાદીથી મુગ્ધ બનીને ઘેલી થઇ ગયેલી દેખાય છે. પરંતુ પતિગ્રહે જતાં સુકાઇ દુળ થઇ ગયેલ સમુદ્ર, તેની આ ઘેલચ્છામાં ફરી ન લેાભાતાં તેના સામે થાય છે; ઘુઘવાઇ છે, પછાડા મારી પાછી ધકેલે છે. અને જ્યારે તેના શુદ્ધ પ્રેમની ખાત્રી થાય છે ત્યારેજ તેને હૃદયમાં સ્થાન આપી પોતે શાંત બને છે, એગમ સાહેબા, તમે અહીંયાંજ ભુલ્યાં છે, જે સમયે ખાદશાહ તમારા રૂપ-ગુણુ ઉપર મુગ્ધ હતા. તમારા માટે દિવસ કે રાત્રીની દરકાર ન કરતાં, તમારા સ્નેહ મેળવવા આતુર હતા; તમારા શબ્દને ઉચકી લેવામાં આનંદ માનતા હતા, ત્યારે તમારા હૃદયમાં પેઠેલા શંકાના શલ્યથી તમે દુર નાસતાં રહી તેમના પ્રેમને શુષ્ક અનાવી મુકયા હતા. તે વાતનું સ્મરણું કરો. અને તમેજ કહેા કે, જ્યાં સુધી તેમની હૃદય વાટીકામાંથી * વૈશાખ માસમાં, સમુદ્ર પોતાની સપાટીથી નીચે જાય છે. અને વર્ષોંની શરૂઆતમાં તાફાને ચઢવા પછી શ્રાવણ માસની અ ંતે શાંત મને છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com 14 ; Page #165 -------------------------------------------------------------------------- ________________ { îપર ] ધમ જીજ્ઞાસુ અકબર. સુકાઇ ગયેલ પ્રેમવૃક્ષને પુ:ન નવપદ્ધવિત કરવાને માટે તમે રાત્રી દિવસ શ્રમ કરીને તમારા શંકાતાપનું પ્રાયશ્ચિત પુરૂં ન કરો ત્યાં સુધી તમા તેવાજ પવિત્ર પ્રેમ-કયાંથી મેળવી શકે ? અત્યારે તમારે નિરાશ થઇ અશ્રુ સારવાના સમય નથી, પરંતુ પતિના હૃદયમાં સુકાઇ ગયેલ પ્રેમ બગીચાને તમારા અખુટ પ્રેમ પ્રવાહથી પાણી પાઇ પાછે કેળવવાના છે. આ કાર્ય તમે સતત ખંત–શ્રદ્ધા અને લાગણીથી કરતા રહેા તેા પછી જોશે કે તમે કેટલાં સુખી અને સર્વોત્કૃષ્ટ સ્થાને છે. ” ચંપાએ સમજાવટથી માર્ગ દર્શાવ્યેા. પદ્મા આ વાત સાંભળી પોતાની અશ્રદ્ધા અને અધિ રાઈ માટે પસ્તાવા લાગી. પેાતે જોઇ શકી કે ખાદશાહને અપૂર્વ પ્રેમ ગુમાવવામાં પોતાનીજ ભુલ હતી અને તે માટે તેણે સહન કરવુંજ જોઇએ. અત્યારથી તેણે ખાદશાહના સુખમાંજ પેાતાનુ સુખ, તેમના આરામમાંજ પોતાના આરામ માનવાને ધાર્યું; તેમના પ્રેમને પુન: પ્રાપ્ત કરવાના મહાન તપ શરૂ કરવા નિશ્ચય કર્યો અને,ચ'પાની આ શીખામણમાટે ઉપકાર માની રાજમહાલય તરફ વિદાય થઇ ગઈ. કમળા આ વાતચિત પ્રસંગે ત્યાં બેઠી હતી. પરંતુ તે વચ્ચે કઇ એલી શકીજ નહિ, પાતે અકબરના માંદગીમાં પરીચય કર્યો હતા ત્યારે તે તેને પ્રેમમૂર્તિ તરીકે જોઇ શકી હતી, પૃથ્વીસિંહના રૂપે એકાંત કુટીરમાં સત્યપ્રેમી અને કા દક્ષ તરીકે પીછાણ્યા હતા, પરંતુ તેમાંએ પ્રજાપ્રેમની ગંધ હતી. ત્યારે શું તેજ અકબર પોતાની ધર્મપત્નિ પ્રત્યે . આટલે નિષ્ઠુર હશે ? એ વિચારે તેને દિગ્મુઢ કરી મુકી હતી. તે પદ્મા અને ચપા વચ્ચેના વાર્તાલાપ જેમ જેમ સાંભળતી ગઈ તેમ તેમ તેને નવા નવા વિચાર થવા લાગ્યા. વાતની શરૂઆ તમાં અકબર નિષ્ઠુર હાવાના જે તેને ભાસ થયા હતા તે અંતમાં આછા થયા. પરંતુ તેને એમતા જણાયુ કે અનેક સ્થાનેામાં પ્રેમ વહેંચી રહેલા અકબર એક સ્થાને પ્રેમનુ પુરૂ પ્રદર્શન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #166 -------------------------------------------------------------------------- ________________ પ્રેમ-પ્રથી. [ ૧૫૩ ] ભરી શકે એ મિથ્યા છે. સ્ત્રી પ્રેમવસ્રના તાણેા છે અને પુરૂષ વાણા છે. એટલે તાણાના દ્વારમાં એક સરખી વાણાની વણાટ ગુંથાય—સાહસ થાય તેાજ સુ ંદર વસ્ત્ર બની શકે–એકતાર થઈ શકે. આવી સુંદર વણાટ થવામાં તાણાવાણાના પ્રેમ ત ંતુ ( સુતર ) કાચાં નહિ જોઇએ અને વણકરનુ દીલ તેમાં રસખસ થઇ ગયેલુ જોઇએ. અકખરનુ` ચિત સેકડા સાળા ઉપર વણાટ કરવા લાગી રહ્યું હાય ત્યાં તેનાથી એક સુંદર પ્રેમાંબર વડ્ડાઇ જવાની આશા શા કામની ? અકબર મને ચાહે છે, મારા પ્રત્યે પ્રેમ દર્શાવે છે એ પણ ત્યારે શુ આવા વહે ચાઅલેાજ પ્રેમ હશે કે ? હા, તેમજ. જે પેાતાની એક વખતની પટરાણીને પાછી યાદજ કરતા નથી તે હું રાંકની શું સાર કરે ? અમરસિંહુ મને ચાહે છે. પરંતુ તેમના પ્રત્યે પતિ તરીકેના પ્રેમ આપી શકતી નથી. મારૂં હૃદય કબરની પ્રેમ ચેષ્ટાએ ચાટયું છે. પર ંતુ તેમાં મુખતા છે. ત્યારે મારે શું કરવું ? - જન્મથીજ નીરાધાર થયેલી ખળાના કર્માંમાં રાજપત્નિનું સુખ માનવાની કલ્પના કરવી તે મારી ભુલ છે. મારે અકબરની આશા છેાડીજ દેવી જોઈએ. ce ચંપા અને પદ્માની વાતચિત દરમિયાન કુમળા આમ નવી નવી કલ્પના સૃષ્ટિના તરગામાં ગાથાં ખાતી ખેડી હતી. તે વિચાર નિદ્રામાં એટલી તેા રોકાઈ ગઈ હતી કે, પદ્માના જવાની પણ તેને ખબર રહી નહિં. પરંતુ તું ચંપાએ “ કેમ કમળા હેન, તમે અમસ્થાં તે પ્રેમ સુત્રની અહુએ આંટીએ ઉકેલવામાં રસ લ્યે છે ને આજે તદન માન કેમ બેસી રહ્યાં?” એવા પ્રશ્ન કર્યો, ત્યારેજ કમળાએ ચમકીને ચ`પા સામે જોયું તેની વિચારસૃષ્ટિ હવામાં ઉડી ગઇ ને ઠાવકી મની જઇ ખુલાસે કરવા લાગી. “ચંપા હેન, હું શું મેલુ. તમે તેા રાજ મારા પાસે વૈરાગ્યની વાતા કરી છે, અને જાણે સંસારની માયાજાળને ભેદીને કાઇ સાધવી શિરામણી સ્વર્ગ માંથી ઉતરી આવ્યાં હાય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #167 -------------------------------------------------------------------------- ________________ [ ૧પ૪] ધર્મજીવાણુ અકબર તેમ દેખાઓ છે, ત્યારે આજનું તમારું પ્રેમશાસ્ત્ર સાંભળીને હું તે ઠરી જ ગઈ છું. વૈરાગ્ય શાસ્ત્રમાં આવી રાગની વાત પણ રહેલી હશે તે તે મેં આજેજ જાણ્યું. હું તે એજ વિચાર કરતી હતી કે આ સઘળા પ્રેમ પાઠે વિજય કુમારે તમને કયારે શીખવ્વા હશે?” ઘેલી કમળા, તું તેં મને પણ ટપી જાય તેવી છે. છે?” ચંપાએ કમળાના ગાલે ચીટકી ભરી હાસ્ય કરતાં કહ્યું“એતે અવસરના ગીત કહેવાય, બહેન, તું જ કહે કે રાગને પાઠ ભણ્યા વિના વિરોગ તે શેનો હેય? અને વળી અમારી તે પ્રેમ શાસ્ત્રની વાત હતી. એ પ્રેમના પાઠ તે બધે એ હેય છે. કાયાને અને માયાને પ્રેમ કહેવાય છે, તેતો મિથ્યા પ્રેમના ઝાંઝવાં છે. ત્યારે વૈરાગીના પ્રેમ પાઠમાં તે પ્રભુ પ્રત્યેના પ્રેમથી જોડાવાનું હોય છે એટલે તેમાં માયાવી ભયજ નથી. અકબરને પ્રેમ પ્રકટા અને સુકાયે, પદ્માને પ્રેમ શંકા અને પાછા કેળ્યો. એમ વિરાગીના પ્રેમની દિશા ચળ વિચળ નથી હોતી. તે તે: ગામમાં કે વનમાં, વસ્તીમાં કે એકાંતમાં, દિવસના કે રાતના, જાગૃતિમાં કે નિદ્રામાં એક સરખે રહે છે. એ જ પ્રેમની નિશાળ તે અંતિમ વર્ગ છે ને તેમાં પાસ થવા પછી જન્મ મરણના ફેરા ટળી મેક્ષની - તમાં ભટકતા આત્માની જ્યોત મળી જાય છે.” “ચંપા બહેન, તમે તે જાદુગરી લાગે છે, ક્યાં ઘડી પહેલાનાં સંસાર પ્રેમના ચિત્રામણને, કયાં ઘડીમાં સ્વર્ગ મોક્ષની સફર? તમે આ શુદ્ધ સાહિત્ય પ્રેમના પૂજારી છે, છતાં પદ્મા હેનને સંસાર પ્રેમને પાઠ કેમ ભણા ? તે તે કહો.” કમળાએ નવી શંકા ઉપન્ન કરી પૂછ્યું. દાદરના અકેક પગથીયાં ચઢાય તેજ માળ ઉપર ચઢી શકાય. બેગમ સાહેબા પહેલા પગથિયેથી લપસી પડયાં છે. તેને સીધાં ઉપર લઈ જાઉં તે ત્યાં સ્થિર ટકી શકે કે કેમ? તે મને શંકા છે. સ્ત્રીઓને સ્વર્ગિય પ્રેમના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #168 -------------------------------------------------------------------------- ________________ પ્રેમ-પ્ર'થી. [ ૧૫૫ ] પગથિયે ચઢવા પહેલાં પતિ પ્રેમને જીતવા જોઇએ. સ્ત્રી એ પતિની છાયા છે–ચહુચરી છે. નજીકના નાથને રીજવવાની તે તેનામાં શક્તિ ન હોય તેા દુરના નાથને તે કેમ પસંદ કરી શકે ? પ્રભુમાં શુદ્ધ પ્રેમ પ્રકટવા તે કંઇ ખાળ ચેષ્ટા નથી તેથીજ ત્યાગીઓના જીવન શિરસાવદ્ય છે. એ પવિત્ર ભૂમિકામાં પગ મુકવાના અધિકાર ત્યારેજ મેળવી શકાય, કે જ્યારે હૃદયને ખુણે-ખાંચરેથી પણ મિથ્યા રાગ ભુસાઇ ગયે। હાય. સંસારની ક્ષણીક માહનીમાં ઇન્દ્રજાળનું શુદ્ધ દેન થઇ ચુકયુ હાય, તેની જાળમાંથી મમત્વ છુટી ગયુ. હાય. ખાલી ઉત્તર ભરવાને મુંડમુંડાવવી કે કથા ધરવી તે તે પ્રભુના દરબારને છેતરવાની શતર જ છે. મારી સલાહ શેાધવા આવેલી પદ્મા મ્હેનને હું આગળ ખેંચી જઇને ઉભય ભ્રષ્ટ સ્થિતિમાં કેમ મુકી શકું ? મેં તેા કયારનેાયે સંસાર રાગને રગદોળી નાખ્યા છે, છતાં હજુ મારા પતિ દેવ મારા પ્રભુ પ્રેમને અ પકવ કહે છે, ને તેથી હું હજી ત્યાગ નથી સ્વીકારી શકી, ત્યાં શાહનશાહુમાં ચકચુર થયેલી પદ્માને હું તે પવિત્ર ક્ષેત્રમાં કેમ ધકેલી શકું ? ” વાર્તાલાપમાં છેક અપેાર ઢળી ગયા તેની ખબર રહી નહિ અને જો વિજય ત્યાં ન આવી ચઢત તેા વાતાની ધારા કયાં સુધી લંબાત તે કલ્પના કરવી નકામી છે. ચંપા અને કમળા પ્રેમચર્ચા કરી રહ્યાં હતાં તેવામાં વિજય ત્યાં આવી ચઢયા ને તેણે ચાલતી વાતામાં ટાપશી પુરતાં કહ્યું “ દેવી, તમે ગેરહાજર વ્યકિત ઉપર આરોપ મુકે છે તે શું વ્યાજબી છે ? જે પ્રભુની આજ્ઞાને ચરણે તમારૂ જીવન મુકવા માગેા છે, તે આજ્ઞા ઉઠાવવાને તમારે પહેલાં તૈયાર થવું જોઇએ. કહેા જોઇએ, એ ઘડી દિવસ છતાં તમેા ભાજન કરી શકે એ માટે રસેાઇમાં જોડાવાના સમય તમે નથી ચુકયાં ? વાતાના રસમાં કન્ય ધર્મ ચુકી જવા છતાં તમે તમારા પ્રભુ પ્રેમને પકવ થયેલા માના એટલે શું મારે તમારી હામાં હા ભેળવી દેવી?” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #169 -------------------------------------------------------------------------- ________________ [૫૬] ધર્મ સુરાજી અકબર. - વિજય કુમારના આવવાથી કમળા શરમાઈને ચાલી ગઈ અને ચંપા તેમને વળાવવાને વિવેક ભુલી, વિજયના બાહુમાં ઢળી પડી. . પ્રકરણ ૨૪ મું. આહુતિ. આજે કમળા સવારના બહુ મેડી ઉઠી હતી. કેમકે આગલા દિવસે ચંપાને નિવાસેથી આવવા પછી તેને શાંતિ થઈ નહતી, અને તે જ વિચારમાં મોડી રાત્રી સુધી નિદ્રા પણ આવી નહતી. એટલે અસુરે ઉઠવા છતાં નિદ્રાનું ઝેર ગયું ન હોવાથી આંખ લાલ થઈ ગઈ હતી. પોતાના મકાનમાં તે એકલી જ રહેતી હોવાથી પથારી ઉપર જ્યારે સૂર્યના કિરણે આવ્યાં ત્યારે તે બેબાકળી ઉઠીને નિત્ય કાર્યમાં ગુંથાઈ, પણ તેમાં તેનું ચિત ચુંટયું નહિ, ચંપાના સહવાસથી પોતે હમેશાં સવેળા ઉઠીને ઘર કામથી પરવારી એક સામાયિક કરી લેવાને ટેવાયેલી હતી. આજે આટલા કાર્યોથી ફારેગ થવા જેટલો સમય ઉંઘમાંજ ખાવા માટે તે કચવાઈ, અને પિતાનું કાર્ય પિતાને આપેજ છુટકે છે તેમ સમજી તેણે લથડતે હાથે પણ સાફસૂફ અને પાણી ગળવું વગેરે નિત્ય કાર્યોને ઉકેલી મૂકીને સામાથકમાં બેસવાને વિચાર કર્યો. પરંતુ પિતાના ચિત્તને શાંતિ ન હતી, અને જ્યાં એકસ સમયનું ઐક્ય કરવા તથા સભ્ય ભાવ ધરવાને છે તેવા સામાયકના કાર્ય માટે જરૂરની સમતાશાંતિ ન હોવાથી ચંપાને આવાસે જવાને તૈયાર થઈ અને જેવી પ્રવેશ દ્વારા પાસે પહોંચી, ત્યાં શહેનશાહ અકબરને પિતાને આંગણે આવતા જોયા એટલે વિવેથી કુરનસ બજાવી તેમના સાથે મકાનમાં પાછી ફરી. બાદશાહ કઈ વખત આ તરફ નીકળી જતાં ચંપા અને કમળાના ખબર લેતે હતા એટલે તેમણે એક બેઠક ખંડ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com Page #170 -------------------------------------------------------------------------- ________________ આહુતિ. [૧૫] આગળના ભાગમાં રાખ્યું હતું. અને ત્યાં સ્વચ્છ બેઠક રાખવામાં આવી હતી. એટલે વિશેષ માર્ગતિતિક્ષાની રાહ ન જેતા બાદશાહ બેઠકના ખંડ તરફ વળ્યો, ને ત્યાં જઈ ગઠવી રાખેલ ગાદી ઉપર બેઠો. અને કમળા વિવેકથી નીચું મેં કરી આજ્ઞા ઉઠાવવા સામે ઉભી રહી. કમળાએ પિતાની આંતરગ્લાનિ છુપાવવાને ખાસ કાળજી રાખી હતી, પરંતુ તેની લાલ આંખ અને ચહેરાની ફીકાશ બાદશાહ તુર્ત કળી ગયા હોય તેમ પૂછયું-“કેમ ! કમળા, આજે જ્યારે હું ચાહીને તમને અમૂલ્ય ભેટ આપવા માટે આવ્યો છું ત્યારે તમારા ચહેરા ઉપર ઉગ કેમ દેખાય છે! આમ ઉદાસ છતાં અત્યારમાં બહાર જવાની તૈયારી કેમ કરી રહ્યા છે?” મહારાજ, ગઈ રાત્રે સહેજ મેડે સુવાથી આપને તેમ જણાયું હશે. બાકી શહેનશાહના પગલાં થાય, ત્યારે ઉગ તે શાને હેાય? આપ દયાળુએ હું અનાથને અનેક ભેટ આપી છે, અને વખતેવખત મારી ખબર છે. તે પછી એવી કઈ ભેટની મને ન્યૂનતા રહી છે કે જે મેળવવાને હું કલ્પના કરી શકું? મારે તે આપની મીઠી દ્રષ્ટિ અને પવિત્ર દર્શનને લાભ છે તે અમૂલ્ય ભેટ છે. કૃપાળુ, મને અહીં એકાંતમાં ન ગેછે, ત્યારે ચંપાબહેન પાસે જઉં છું એટલે વિશેષ આનંદ રહે છે. અને અત્યારે પણ નિવૃત્તિ હોવાથી ત્યાંજ જતી હતી. તેવામાં આપના દર્શન થવાથી હું મને ભાગ્યશાલીની સમજુછું. આજ્ઞા હોય તે ચંપાબહેનને આપ હજુરના દર્શનને લાભ લેવા અહીં બોલાવું.” કમળાએ લંબાણથી ખુલાસે કરતાં ચંપાને તેડી લાવવાને રજા માગી. . - કમળા અહીં એકલી રહેવા આવવા પછી મેટો ભાગ ચંપા સાથે ગાળતી હતી અને વિશેષત: બાદશાહની મુલાકાતમાં ચંપા સાથે જ રહેતી એટલે અત્યારે અનાયાસે ઉપસ્થિત 14 ? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com Page #171 -------------------------------------------------------------------------- ________________ [ ૧૫૮ ] ધર્મ જીજ્ઞાસુ અકબર. થયેલ એકાંતના પ્રસ’ગ દુર કરવાને તેણે આ વિવેકભરી યુક્તિ કરી હતી, પરંતુ અકબરને તે વાત ન રૂચી હોય તેમ એક્લ્યા—“ નહિં, કમળા! ચ'પાને ખેલાવવાને તમારે તસ્દી લેવાની જરૂર નથી. તમારા અત્યારસુધીના પરિચયથી હું એઈ શક્યાણું, કે તમે એક નિરાધાર ખાળા છતાં ઉચ્ચકુળના ઓલાદનાં છે. કુળ અને જાતિની પરીક્ષા વચને-પંચે અને પડેાથે થાય છે. તમે જ્યારથી મને બચાવવા જતાં આડા ઘા જીત્યા હતા ત્યારથીજ હું તમારી ઉત્તમતા પારખી ગયા છું, અને તમારી માંદગીમાં તથા એકાંત કુટીરમાં રાજપુતટાળી સાથે થયેલા સમાગમથી મારી ખાત્રો થઇ છે કે તમે સદ્ગુણીસમજી અને શાંત સ્ત્રીરત્ન છે. તમે મેદાનમાં આડા ઘા જીલીને મારા ઉપર ઉપકાર કર્યો છે, એટલુ ંજ નહિ પણ આપણી છેલી સભામાં તમે જીવના જોખમે મારા પક્ષ કરવામાં જે બહાદુરી અને લાગણી બતાવી છે, તે સઘળું હું ભુલી જાઉ તેટલા એકદર નથી. તમારા મારા પ્રત્યેના આ સઘળા ઉપકારના શુ બદલેા આપવા તેજ હું વિચાર કરતા રહ્યોછું, અને આજે તમારા પાસે આટલેા વહેલે આવવાનું પણ તેજ કાર છે, અત્યારે તમારી અહીં એકાંત હાજરી છે તેથી આ ખાઞતમાં હું તમારી ઈચ્છા જાણવા માગુ છું. કહા, કમળા ! તમારા ઉપકારના બદલામાં હું તમારી કઈ સેવા ઉઠાવું ? ' 99 “ પ્રભુ, આમ ઘેલાં કાઢી મને શરમીંદી ન કરો. મેં આપના ઉપર કંઇ પણ ઉપકાર કર્યોજ નથી. છતાં આપ તેમ માના છે તે આપનીજ માટાઇ છે. ખરૂં કહું તે આપેજ મારા પ્રજા ધર્મના બદલામાં મને પૂરા ઉપકાર નીચે દબાવી નાખી છે. મારી માંદગી વખતે સુશ્રુષામાં આપે જે કાળજી અને ખંત દર્શાવ્યાં છે. તેના બદલા હું મારી જીંદગીભરની સેવાથી પણ વાળી શકું તેમ નથી. આપના શબ્દોમાં અત્યારે દેખાએલા ભાર અને માન મારી યાગ્યતાની હદ ઓળંગી ગયાં છે, ને મને ઉલટાં શરમાવે છે. રકની કાઢે રત્ન ન શોભે, માટે–” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #172 -------------------------------------------------------------------------- ________________ આહુતિ. [૧૫] " આટલું બોલતામાં કમળાનું હૃદય ભરાઈ આવ્યું. તે અકબરના માનવાચક શબ્દોમાં આશંકા થતાં થરથરવા લાગી, પિતાની માંદગીમાં તેને બાદશાહ પ્રત્યે પ્રેમ જાગૃત થયે હત, એકાંત કુટીરના સમાગમમાં તે પોષાય હતે અને અહીં ના વસવાટ પછીની મુલાકાતેમાં તે નવપલ્લવિત થયે હતે; છતાં આગલા દિવસની પદ્યાની કહાણીના આતાપથી તે છેક સુકાઈ ગયું હતું, તે બાદશાહ કયાંથી સમજી શકે! કમળાના વર્તનમાં આટલું ન ધારેલ પરિવર્તન જોઈ અકબર આશ્ચર્ય પામે. તેના થરથરાટમાં કંઈ દૈવી બળ જોયું. તેના ખરતાં અમૃઓ જાણે મેતી ઢળી પડતાં હોય તેમ વહેમાયે. અને જે કમળાના પાછળ હઠવાથી ખડખડાટ ન થયો હોત તે, પોતાની પાસેને રૂમાલ પાથરીને ખરતાં મોતી જીલી લેવા અને તેના ચરણે ઢળી પડવાની ઉતાવળ પણ કદાચ તે કરી નાખત, પરંતુ કમળાના પાદસ્પર્શથી થયેલા અવાજે તેને સાવચેત કર્યો. કમળાની પ્રેમ દષ્ટિમાં આ જાદુઈ ફેરફાર કેમ થઈ ગયો હશે? તે સમજી શકે નહિ. તેણે મારી જીલવાના કામમાં ખીસામાંથી ખેંચી કાઢેલ રૂમાલ કમળા તરફ ફેંકતાં કહ્યું. “કમળા, આ તું શું કરી રહી છે? લે, રૂમાલથી તારું માં લુછી નાંખ. રાજપુતેની મંડળીને તલવારની ધારે નચાવતી, અને નેક તથા ટેકને માટે અડગ હૈય–બળ અને બુદ્ધિ આપનારી કમળા, કદી પણ રડી શકે જ નહિ. કમળા,હમેશની તારી મીઠી વાણી, હસમુખો ચહેરે, અમૃત વર્ષાવતાં પ્રેમ નયને અને ભલભલા રાજકુશળને પણ હંફાવે તેવી વાતને સ્થાને આ હું શું જોઉં છું? રાજમહાલયમાં માંદગીના બિછાને તે અપેલ હદય, સમય આવ્યે કયાં છુપાઈ ગયું? પૃથ્વીસિંહ તરીકેના સારા તરફના હદયેગારને સ્થાને અત્યારે અશ્ર અને અધૂર્ય કેમ દેખાય છે? તારી આ લાગણીઓને માન આપવા, તારા ઉપકારના બદલામાં તેને સર્વદા મારીજ કરી લેવાને આજે હું તારે આંગણે આવ્યો છું, ત્યારે તારામાં આ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #173 -------------------------------------------------------------------------- ________________ [ ૧૬૦ ] ધર્મ જીજ્ઞાસુ અકબર. અજમ ફેરફાર હું કેમ જોઉં છું? કમળા, સાવધ થા. આજથી તુમ્હારા હૃદયની અધિષ્ઠાત્રી થઇ ચુકી છે. મ્હારા સઘળા વિચારા અને કૃતિનું કેન્દ્રસ્થાન હવે તુજ છે. કમળા, મ્હારી સાથે એક પ્રેમ ભર્યા શબ્દોચ્ચાર તા કર. "" કમળાએ ઉંચું જોયું અને અકબર પ્રત્યે કરૂણાભરી દ્રષ્ટિ ફેંકી. તેના નેત્રમાં હવે અશ્રુનુ ખુદ પણ નહાતુ. cr - “ મહારાજ ! ” કુમળા ગંભિર સ્વરે ખેલવા લાગી. આપ નામવર અમારા શહેનશાહ છે એ વિસરી ગયા કે ? ” હું શહેનશાહ છું એટલે શું મારૂ પ્રયણ ક્ષેત્રજ ન હાઇ શકે ? કુટુંબ, સ્ત્રી, સ્નેહી અને આપ્તજનમાં પણ શુ મારે શહેનશાહના સ્થાને રહેવુ જોઇએ ? જરા વિચાર કર, મ્હારૂં હૃદય હવે ત્હારા હૃદયની સાથે જડાઇ ગયુ છે. તુ સ્તુને ચાહે છે, છતાં મ્હારી પત્ની થવામાં ત્હને કઇ અડચણ જણાય છે તે કહી દે. ” અકબરની અધીરાઈ વધી જતાં તેણે પેાતાનું હૃદય ઠલવી નાખ્યું. cu કમળાએ પાતાની છાતી ઉપર હાથ મુકયા. મનમાંના વિચાર બહાર નહિ દર્શાવવાની તેની ઇચ્છા હતી. પરંતુ તે તેના મ્હાંમાંથી ઉદ્ગાર નીકળી પડ્યા “ પણ-પશુ—પદ્મા ....” સર્પદંશ થયેા હોય તેમ ચમકીને અકબરે પ્રતિધ્વનિ “ પદ્મા ! પદ્મા ! તેનું શું?” કર્યાં. tr “ &; 99 કમળા પુન: ખેલી “ પદ્મા આપની પટરાણી છે. એટલે મારા પ્રત્યેના પ્રેમ પ્રવાહ તેમના તરફ વાળવાને હું પ્રાર્થના કરૂં છું. આપના પ્રત્યેના મ્હારા પ્રેમ અમર્યા દિત છે એ ખરૂં. પરંતુ આપની અને મ્હારી પરિસ્થિતિ વચ્ચે આકાશ જમીનનું જે અંતર રહેલ છે તે હું પૂર્ણ પણે જાણુ છું. આપ સાર્વભામ ભૂપાલ છે, અને હું એક ભિખારિણી છું. క મ્હારાં માત પિતા ક્રાણુ છે તે પણ અદ્યાપિ હું જાણી શકી નથી. આપની પત્ની બનવાથી હું સુખી થઈશ, પર ંતુ મ્હારી ખાતર આપને ઉચ્ચ સ્થાનેથી ભ્રષ્ટ થયેલા જોઈ શકીશ નહિ. કમ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #174 -------------------------------------------------------------------------- ________________ આહુતિ. [૧૬] ળા નામની એક અજ્ઞાત જ્ઞાતિની છોકરીના પ્રાણનાથ સમ્રાટ અકબર! ના, ના ! કાલત્રયે પણ એમ બની શકનાર નથી ! તમારા મુખ દર્શનથી મારી અભિલાષા પૂર્ણ થઈ છે. હવે તમારી સાથે લગ્ન કરીને હું આપને કલંકિત નહિ કરૂં. આપના ઉચ્ચસ્થાને આપ અચલ વિરાજી રહે ! આપ ભ્રષ્ટ ન થાઓ એજ હારા પ્રેમની આહુતિ છે. જે મહારાથી આટલે અંશે આત્મસંયમ ન થઈ શકે તો પછી હારે પ્રેમ સાત્વિક નજ ગણાય!” બાદશાહ કમળાની આ વેગભરી વાણી સાંભળી સ્તબ્ધ બની ગયે, તેનાથી વધારે બેલી શકાયું નહિ, તેણે ખિન્ન વદને મુશ્કેલીથી કમળાને પૂછયું. કમળા! તું મને સદા આમ દૂરજ રાખીશ કે?” હા, તેમજ. પરંતુ હું નિરંતર આપની નજીકમાં રહીશ. શરીરથી જેટલી દૂર તેટલી જ અંતરથી નિકટ રહીશ. જે કે આપ મહારાથી વિભકત હશે તથાપિ આપના વિચાર, આપનાં મનેભાવ, આકાંક્ષા અને આપના આત્માની સાથે રહેનારૂં મહારૂં એજ્ય નિરંતર અભંગ રહેશે. ઈશ્વરપર શ્રદ્ધા રાખીને આપણે નિરંતર આપણું જીવન પવિત્ર રાખવું જોઈએ. આપણું પ્રેમને કલંકિત ન થવા દેવું જોઈએ. બાદશાહનામવ૨ના જનાનખાનામાં સેંકડે સ્ત્રીઓ છે, તે જ પ્રમાણે હું એક વધારે થઈશ તેથી વિશેષ શું છે? આપને પ્રેમ જે નિર્મળ લાગણુવાળે હેાય, તે આ વાત પુન: નહિ છેડવા હું વિનંતી કરું છું.” કમળાના મુખમાંથી આ શબ્દો નીકળતા હતા, ત્યારે તેના નેત્રમાં અગ્નિ ઝરતો હોય તેમ દેખાતું હતું. '' બાદશાહ આ દશ્ય જોઈને વિચારમાં પડી ગયે, કમળા ના સતિત્વની પ્રભામાં તે અંજાઈ ગયા હોય, તેમ તે સ્તબ્ધ થઈ ગયે. અને અહીંથી નીકળી જવાનો નિશ્ચય કરી ઉભે થતાં બોલ્યા. “કમળા, મારે ઉદ્દેશ તને સુખી કરવાને છે. એટલે જ્યારે તું મારા સાથે સ્નેહલગ્નની ગાંઠ બાંધવા ખુશી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com Page #175 -------------------------------------------------------------------------- ________________ [૧ ] ધમ જીજ્ઞાસુ અકબર. નથી, તે તે માટે મારે હઠ કરવાની જરૂર નથી. તું નિરાધાર છે, છતાં તારું ચારિત્ર્ય ઉચ્ચ છે; એટલે તારી જાતિ માટે મને હલકે પડવાને ભય નથી. જે તું મારી પ્રતિષ્ઠાના રક્ષણ માટેજ આત્મસંયમ આદરી રહી છે, તે તે ભીતિ કાઢી નાંખજે. અને જે હજુ પણ તારું હદય મારા પ્રત્યે ખેંચાય તો વિના સંકેચે યાદ કરજે. તું બાળા છે, એટલે એકાંત જીવનને ભય દુર કરવા, તારા સ્ત્રી જીવનને સંરક્ષિત કરવા તથા સંસાર યાત્રાને સાથી શોધવાની તને જરૂર પડશેજ. આ પ્રસંગે નારા મનને ફરી પુછી જોજે. અને જે તે સ્થાન માટે અકબર તને વિશ્વાસ પાત્ર જણાય તે બોલાવજે. હાલ તે જઉં છું.” આટલું કહી અકબર ત્યાંથી રવાના થઈ ગયે. અકબર બહાર ગયે ત્યાં સુધી કમળા તેના પાછળ જોઈ રહી, પરંતુ તે દષ્ટિથી દૂર થયે એટલે તેને આવેગ ખસી ગયે. તેનું હૃદય ભરાઈ આવ્યું. આખામાં અશ્રુધારા વહેવા લાગી અને કપાળે હાથ દઈ શૂન્ય અવસ્થામાં બેસી ગઈ. પવનની કેટલીક લહેરીઓ પસાર થઈ જવા પછી જ્યારે તે સચેત થઈ, ત્યારે લગભગ દિવસને પ્રથમ પ્રહર વીતી ગયે હિતે. અસ્વસ્થતામાં વિખરાઈ ગયેલા વાળ સમા કરી તે ઉઠી, અને ગઈ ગુજરી ભૂલી જઈ રઈમાં જોડાવા ધાર્યું. પરંતુ તેની ભૂખ મરી ગઈ હતી. ઉત્સાહ મંદ પડ્યો હતો અને ચિત્ત વ્યગ્ર બન્યું હતું; તેથી રસોઈ કરવાનું માંડી વાળી એારડામાંજ બેસી રહી અકબર આટલે ઉતાવળે તેના શબ્દને માન આપી ચાલ્યો ગયે તેથી તેને આશ્ચર્ય સાથે માન ઉત્પન્ન થયું. તેણે વિચાર્યું કે–“ભારતને સરદાર ધારે, તે મને ક્ષણ માત્રમાં પિતાને આધીન થવાને ફરજ પાડી શકે તેમ હતું. વર્ષ અત્યારે તે તેની મદદ અને સ્વાનુભૂતિ ઉપરજ મારું જીવન છતાં કેવળ મારી લાગણીને માન આપીને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com Page #176 -------------------------------------------------------------------------- ________________ આહુતિ. [ ૧૬૩ ] તે ગયા, ને મારા ક્રોધ ભર્યા શબ્દો સામે સહેજ પણ રાશ ન દર્શાવતાં જતાં જતાંએ મને મારી થિતિનું ભાન કરાવી, વિચાર કરવાની તક આપી, એ તેમની સજ્જનતા જોતાં પદ્મા તરફની તેની અરૂચિ માટે તેને દોષિત સમજવામાં શું ભુલ થતી નહી હાય ? અકબરના પ્રેમ વડે ચાએલા છે તે ખરૂં, પરંતુ તેથી તેના મારા પ્રત્યેના સદ્ભાવમાં કંઇ ઉણપ દેખાતી નથી. પદ્મા કહેતીજ હતી કે એક વખત જ્યારે અકખર મારા પાછળ દિવાના હતા ત્યારે હું તેનાથી દૂર નાસતી હતી. તેમ હું પણ તેના પ્રેમને ઠાકર મારી પદ્માની સ્થિતિમાં મુકાઇ છું. પરંતુ હવે શાચ શું કામના? પદ્મા અંતે અકખરના પ્રેમને શોધે છે, તેના પાછળ ઝુરે છે, પેાતાની ભુલને માટે પસ્તાય છે, છતાં તેવી ભુલ મેં કરી. કદાચ હવે તે ભુલ માટે હું પસ્તાઉં, તે પણ લાભ શે ? એક પરિણિતા સ્ત્રી તરીકે પદ્માને હજી પણ શહેનશાહને રીઝવવાના અવકાશ છે, ત્યારે મારે તે અવકાશજ કયાં છે ! તે જતાં જતાં પણ વિચારવા અને ખેલાવવાથી આવવાને વચન આપી ગયેલ છે; પરંતુ તેમ કહેવરાવવાને માટેા અધિકાર શૈા ! કંઇ નહિ, વિરાગી જીવનમાંજ સતાષ માનીશ. સંસારના માયા ધ નામાં મારે મેહ શામાટે રાખવા જોઇએ ? માયાવી પ્રેમના ક્ષણિક સુખાને માટે મારૂ જવનહું પરત ંત્ર નહિજ થવા ૪ઉં.” આટલી વિચારમાળના અંતે તેનામાં કંઇ નવું ખળ આવ્યુ હાય તેમ બેઠી થઇ ગઇ. પણ તે નવું ખળ ક્ષણમાત્ર પણ ટકી શકયું નહિ, ઘડી ઘડી એકાકી જીવનમાં ભાગવવી પડતી મુશ્કેલીએ અને નિરાશા તેની આંખ સામે તરી આવ્યાં. અકબરના છેલા શબ્દો તેની સામે ખડા થઈ ગયા, ને તે જાણે વાંચતી હાય તેમ ખેલી—“ તુ ખાળા છે, એટલે એકાંત જીવનના ભય દુર કરવા, તારા સ્ત્રી જીવનને સંરક્ષિત કરવા તથા સંસારયાત્રાના સાથીશેાધવાની તને જરૂર પડશેજ” આદશાહના જતી વખતના આ શબ્દો તે ફરી ક્રીને ખડખડવા લાગી. વળી પાછે વિચારના વેગ વધી ગયેા. હવે તેને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com Page #177 -------------------------------------------------------------------------- ________________ [૪૧] ધર્મ શાસુ અકબર એક નવો પ્રશ્ન ઉભે થયે કે શું સ્ત્રીઓથી સાથી વિના સંસાર રથ નહી ચલાવી શકાતા હેાય? શું સ્ત્રીઓનું એકાંત જીવન ભયમાં છે? અને તેને રક્ષણની જરૂર છે? બાદશાહની આ વાત જરૂર વિચારવા જેવી છે. જે મને પતિનું છત્ર હેતતે બાદશાહ મારા પ્રેમની યાચના નજ કરી શક્ત. જે હું નિરાધાર ન હેત તે અમરસિંહના ઉપકાર નીચે મારે ન દબાવું પડત.” કમળાને પોતાની નિરાધાર અવસ્થા અને કુમારી જીંદગીને ભય ખુલ્લે દેખાતાં મગજ ભમવા લાગ્યું. અમરસિંહનું નામસ્મરણ થતાં તેના મેરમ કંપી ઉઠયાં. તેના પ્રેમમાં રહેલી સ્વાર્થની ગંધ અને તેના અંગે પાથરેલી જાળનું સ્મરણ થતાં તેનું ચિત્ત સ્થિર રહ્યું નહિ. જાણે તે અમરસિંહને ત્યાં ઉભેલ જેતી હોય તેમ ઘેલાં કાઢવા લાગી. અને અમરસિંહને પિતાની સામેથી હાંકી કાઢતી હોય તેમ ક્રોધથી બેલી– “જા–જા અમરસિંહ, મારા ઉપરના તારા ઉપકારને ભુલી જઈને હું તને વધારે કહી શકતી નથી, પરંતુ કમળા કદી પણ પ્રપંચી પ્રેમને તાબે થાય તે આશા છેડી દે. અકબરે તારી નીચ યુક્તિઓ જાણવા છતાં તે ભુલી જઈવેરને બદલે ઉપકારથી વાળે છે તે યાદ કર.:કમળા નિરાધાર છતાં તારા જેવી કૃતનિ કે વિષયાંધ નથી. જે અકબરના પ્રેમનું બલીદાન આપી શકે છે તેના સામે તારે આ પ્રયત્ન શું કામને છે?—” આટલું બેલીને માન રહી. તેની આંખો લાલચોળ થઈ ગઈ હતી. પિતાની સ્થીતિ કે શરીરનું ભાન ભૂલી ગઈ હતી. તે અમરસિંહને અહીંથી કાઢી મુકવા જતી હોય તેમ સિંહણની પેઠે ઉછળીને સામે દેડી અને સામેની દીવાલ સાથે અથડાઈ બેભાન ધરણી ઉપર ઢળી પડી. કમળ પડી તે પડી જ. તે પછી તેને એકપણ અવ જ કે ચેષ જેવાયાં નહિ. પણ આજે કમળાને ન જેવાથી ચંપા બપોર પછી જ્યારે તેને બોલાવવા આવી ત્યારે કમળાને નિજીવ દેહ જોઈ તે હેબતાઈ ગઈ. ” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #178 -------------------------------------------------------------------------- ________________ અકબરની જીવદયા. પ્રકરણ ૨૫ મુ. [ ૧૬૫ ] અકબરની જીવદયા. કમળાના મરણુના ખબર બાદશાહને, આપ્યા ત્યારે તેના હૃદયને સખ્ત આઘાત થયા. તે કમળાની ટેક અને મનેાનિશ્ચહની પ્રશંસા કરતાં જીવનની ક્ષણિક ઘટનાના વિચારમાં ઉતરી ગયા. સવારના વાતા કરતી કમળા સાંજ પહેલાં ખુદાના દરખારમાં ચાલી ગઇ, એ ઘટનાએ તેના હૃદયને જીવનની ક્ષણભગુરતાનું ભાન કરાવ્યું. અત્યારે તેને રાજમહાલયના વૈભવામાં આનંદ જોવાયા નિહુ. જીવને કઈ ચેન પડયું નહિ. તેથી ધાર્મિક ચર્ચા કરવાને તે અબુલફજલ પાસે જવા નીકળ્યા. જ્યારે અકમર અબુલફજલના આવાસે ગયા ત્યારે અબુલફલ શ્રી હીરવિજયસૂરિ સાથે જ્ઞાનગોષ્ટિ કરી રહ્યો હતા. ખાદશાહને આવતાં જોઇ અમુલલ ખારણા સુધી સામે ગયા, ને માનપૂર્વક આવકાર આપ્યા. ખાદશાહ એકાએક આચાર્ય શ્રીને ત્યાં આવેલા જોઇ બહુ ખુશી થયા, અને પેાતાના ઉદ્વેગમાં જે આશ્વાસનની તે આશા રાખી રહ્યો હતા; તેવે વખતે સૂરિજીના અજાણ્યા સમાગમથી તેમને એવડી શાંતિ મળતાં મન ઉપરના ભાર ઓછા થઇ ગયા હાય તેમ ઉચિત આસને એસતાંજ કહ્યું. “ અમુલજલ, સૂરિજી મહારાજ અંહી પધારવા છતાં તમે મને ખખર કેમ કર્યો નથી ? ” 66 જહાંપનાહ, મહારાજશ્રી આજેજ આગ્રંથી પધાર્યા છે. આ ખખર હું આપને જાતેજ કહેવા આવવાના હતા, પર ંતુ જ્ઞાનગોષ્ઠિમાં ઉડી શકાયુ ં નહીં, તેટલામાં આપ હન્નુરના મુખારફ કદમ અહીંજ થવાથી હું ઠપકાને પાત્ર ઠરૂં છું. અને તે ભુલ માટે મારીી ચાહું છું ” અખુલલે ખબર નહિ પાયાનું કારણ જણાવતાં કહ્યું. tu “ મહારાજ, આપ અહીંથી અ ગ્રા તરફ પધારવા પછી આપના કિમતી મેધ માટે મારૂ મન ઘણી વખત આતુર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #179 -------------------------------------------------------------------------- ________________ [૧૬] ધમાં જીજ્ઞાસુ અકબર. બન્યું છે. મારા જીવનક્ષેત્રમાં અનેક પ્રસંગે ધર્મબોધ માટે આપના જેવા નેક ફકીરની બહુ જરૂર જણાય છે. માટે આપઅહીંજ હમેશાં રહે તેમ ચાહું છું. શું આપને અહીં વસવામાં કંઈ અગવડ જણાય છે? કૃપા કરી આપને જે કંઈ અડચણે પડતી હોય તે જણાવશે, તે હું તેને દુર કરવાને પ્રયત્ન કરીશ” અકબરે હીરવિજયસૂરિને વિનય ભાવે પૂછ્યું. નહિ, બાદશાહ અમારે સાધુને જગતની કોઈ જંજાળ આડે આવી શકતી નથી. તે પછી તમારા પાસે રહેવામાં કંઈ અગવડે નડતી હશે તેમ આપે માનવાને કે ચિંતા કરવાને જરૂર નથી. પરંતુ અમારે એકજ સ્થળે સ્થિરવાસ કરવાની અમારા ધર્મમાં મના છે અમારે ઘરબાર કે સગા સંબંધીને સ્નેહ ક્ષણિક અને માયાવી જાણીને ત્યાગવા છતાં ઈતર વસ્તુમાં મમત્વ શા માટે જોઈએ? અમારું કામ તેભૂતમાત્રથી નિરાળા રહી આત્મકલ્યાણ સાધવાનું છે, ને તેમ કરતાં બની શકે તેટલું જનકલયાણ કરવાનું છે. તે પછી અહીં સ્થિર રહેવું, તે અમારા આચાર બહારની વાત છે. આપજ વિચાર કરે, કે મારા અહીં નિત્યના વસવાટથી તમારા સાથે રાગ વધે, તમારા બહુમાનથી મદને અવકાશ રહે અને સ્થિર શાંતિથી પ્રમાદ ઘર કરે; એટલે અમે જે જે શત્રુઓને નાશ કરવાને સાધુ થયા છીએ તેજ બલાઓને અમે હાથે કરીને નોતરૂં કેમ આપી શકીયે? અમારે તે હિંસા, મૃખાવાદ, ચેરી, અબ્રહ્મ અને પરિગ્રહથી દુર રહેવાનું છે. રાત્રીજન ન કરવું, પૃથ્વી, પાણી, તેજ, વાય, વનસ્પતિ, અને ત્રસ જીવેને તકલીફ ન પડે એ અમારે જેવાનું છે. રાજપીંડ અમારે ન કરે, તે રાજાને પ્રેમ ક્યાંથી જ કલ્પી શકે? કાંસા કે ધાતુપાત્ર, પલંગ એવા મોહના કે આરામના સાધનો અમારે શું કામનો ? ગૃહસ્થના ઘરે પણ * આ બાબતમાં ઋષભદાસ કવિએ લખ્યું છે કે સ્ત્રી પહિયર વર સાસરઈ સંયમિયા સહિવાસ; એ ત્રિને અલવામણું, જે મંડઇ ચિરવાસ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com Page #180 -------------------------------------------------------------------------- ________________ અકબરની જવાયા. [ ૧૬૭ ] નિવાસ કરવાના અમારે માટે નિષેધ છે. ત્યાં માયા જાળમાં સંપડાવાની વાતજ ક્યાં રહી ? સ્નાન શણગાર પણ અમને તે નિરથક છે. પ્રભુના દરબારમાં બાદશાહ અને ફકીર, અમીર અને ગરીબ સૈાના માટે એકજ ઈન્સાફ છે. ત્યાં સંસારની સાહેબી કે સત્તાને માન અપાતું નથી, પરંતુ કર્મ ના ઇન્સાફ થાય છે. એ નેક અદાલત પાસે જવાબ આપવા માટે આત્માને ચેતતા રાખવા એ અમારી ફર્જ છે. ખીન ભરૂ સાદાર જી ંદગીના એશ આરામમાં ફસાઇ જનારાઓને જગાડવા એજ અમારા ધર્મ છે, એટલે અહીં મારાથી સ્થીરવાસ કરી શકાય નહિ. ” શ્રી હીરવિજ્યસૂરિએ પેાતાને અહીંથી વિહાર કરવાનું કારણુ સમજાવ્યું. મહારાજ, જીંદગીના ભરોસા નથી, એ વાત મને ખરાખર સમાઇ છે. પરતુ અત્યારે એક પાલખીમાં બેસે અને આજે પાલખી ઉપાડે તેમ જે જગતમાં જોવાય છે, તેવા અમીર અને ગરીબના એકજ ઇન્સાફ ખુદાના દરબારમાં કેમ હાઇ શકે ? ” બાદશાહે શંકા કરી. (6 66 રાજન્, અહીંજ સંસારમાં ભુલાવે છે. ભૂત માત્રની પીછાણુ કરનારા ચેાગીએની સ્થિતિજ તે વાત સમજી શકે છે. તમે ધર્માંના જીજ્ઞાસુ છે, તેથી આ વાત વધારે સ્પષ્ટ કરવા જેવી છે. જગતમાં લેાકેા દરેક સારા કાર્યા કરતાં નથી. એટલે જે જેવાં કાર્ય કરે છે, તેને તેવાં ફળ ભાગવવાં પડે છે. બાજરો વાવનાર મકાઈ મેળવી શકે નહિ. તેમ દુ:ખ આપનાર સુખની આશા રાખી શકે નહિ. આ વહેવારને ન્યાય છતાં લેાકા આ વાત સમજતા નથી. અમીરા આગલા સત્કાર્યના બદલામાં પાલખીએ બેસે છે, તે પાતાના કાર્યના બદલેા મેળવે છે. પર'તુ તે સત્કાર્ય ના ખલા મેળવવામાં આનંદમાની જો નવુ વાવેતર સારૂં ન કરે તે પછી તેને નવા પાક કયાંથી મળી શકે ? જગતના પ્રાણીમાત્રમાં એક સરખી પતિના જીવાકનુ ફળ ભોગવી રહ્યા છે. પછી તે મનુષ્ય રૂપે રહીને ભાગવતા હાય, કે હરીણુ, રાજ અથવા કીડી, મકોડીના સ્થૂળ દેહમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #181 -------------------------------------------------------------------------- ________________ [ ૧૮ ] ધર્મ જીજ્ઞાસુ અકબર. વસતા ડાય. એટલા માટે સર્વ પ્રાણી માત્ર ઉપર પ્રેમ રાખવા એ દયાધર્મનુ પહેલું ક્રમાન છે. ” શ્રી હીરવિજયસૂરિએ ખુલાસા કર્યો. “ થ્રુ હરીણ, રાજ જેવા પ્રાણીનાં પણ એકજ પ્રકારના જીવન હશે ? ” ખાદશાહે આશ્ચર્ય પામતાં પૂછ્યું. “ યા અલ્લાહુ, આ વાત જાણતાં મને બહુ દુ:ખ થાય છે. જગતની સવે લીલા એ ખુદાની નવાજેશ છે, એમ તે મને પણ થતુ હતું. પરંતુ તેમાં મારાપણું કે ભુતયા વિના મે અનત જીવાને આ હાથથી મારી નાખ્યા છે. શેાલાને ખાતર સેકડા પ્રાણીના પ્રાણ લીધા છે. એના માટે ખુદાના દરબારમાં હું શું જવાબ દઇશ ? ' ,, રાજન, પશ્ચાતાપ એ ભુલનું પ્રાયશ્ચિત છે. તમારા માટે હજુ વખત ગયા નથી. તમે સેંકડા પ્રાણીને જીવત દાન આપી તમારી ભુલને બદલેા વાળી શકે તેમ છે. આગ્રાના મારા સંદેશાને માન આપી તમે ત્યાં અમારા ગયા પન્નુસના દિવસેામાં જીવહિંસા બંધ કરવાને ક્રમાન કર્યું હતું, તેથી સે ડા પ્રાણી ખેંચી ગયાં હતાં. એ રીતે તમારી એક આજ્ઞા લાખા પ્રાણને જીવાડી શકે તેમ છે. ડાખરના તળાવમાં થતી હિંસા તમે ક્ષણ માત્રમાં અટકાવી, લાખા જીવાનું રક્ષણ કરી શકે તેમ છે. તમારી વિશાળ હુકુમતમાં હિંસા અટકાવીને ભુતદયા ફેલાવી શકે તેમ છે. માટે શોચ ન કરતાં ભુલ સુધારવામાંજ જીવનની સાર્થકતા છે. ” આચાયે દયાના માર્ગ દર્શાવ્યેા. અબુલક્જલ, સૂરિજીના આ આધથી મને મારા પાપ ધાઇ નાખવાનું સુઝયું છે. આ દયાળુ કીરના ઉપકારના બદલે આપણે કેમ વાળી શકીશું, તે સમજાતુ ં નથી. ખરેખર તેઓ જગદ્ગુરૂ છે. લેાકેા તેમને તેવી રીતે ઓળખે, 'માટે હું તેમને જાહેરમાં ‘ જગતગુરૂ ' નુ મિરૂદ* આપવા ઈચ્છું છું. * ઇલ્કાબ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com 66 Page #182 -------------------------------------------------------------------------- ________________ અકબરની જીવદયા. [૧૬] વળી ડામરના તળાવની હિંસા બંધ થાય તથા મારી હકુમતમાં લોકે જીવહિંસા ન કરે તેવા ફરમાન અત્યારે જ કાઢવાની જરૂર લાગે છે. માટે પહેલાં તે કામ તમે હાથમાં લે. મારી પ્રજાને અનાજની ખોટ નથી. એક રૂપીયામાં અગીયાર હજાર તોલા બાજરી અને સાડા આઠસે તોલા ઘી મળે છે. દૂધ તે એક કડામાં એક શેર વેચાય છે, તે પછી જીભની લાલચ, કે મનના શેખને ખાતર બીજાને પ્રાણ હરી લેવાય તે મને બીનજરૂરી લાગે છે. માટે તેવી હિંસા સત્વર બંધ થવી જોઈએ” અકબરે અબુલફઝલને ફરમાવ્યું. અબુલક્ઝલે ત્યાંજ અહિંસાનું ફરમાન બાદશાહની આજ્ઞા પ્રમાણે લખવું શરૂ કર્યું. તેમાં હાલના અને ભવિષ્યના હાકેમ, જાગીરદારે, કરેડી અને સુબા તથા મુસદ્દીઓને અનુલક્ષીને ગાય, ભેંસ, આખલા તથા પાડાને બીલકુલ ન મારવા તથા વર્ષના લગભગ ઘણા દિવસે સુધી હિંસા બંધ કરવાને ફરમાન લખી તેના ઉપર મહોરછાપ નાખી. અને તેની પાંચ નકલે કરાવી એક ગુજરાત અને સેરઠમાં, બીજી દીલ્હી ફતેહપુર જીલ્લા માટે, ત્રીજી અજમેર નાગપુર, ચેથી માળવા અને દક્ષિણ તથા પાંચમી લાહોર અને મુલતાન તરફ મોકલવા ફરમાવ્યું. તથા મુળ લેખ થાનસિંહ મારફત સૂરીજીને માન પૂર્વક પહોંચાડવા જણાવ્યું. હવે બાદશાહે હીરવિજયજી સૂરીને ઉદ્દેશીને નમ્ર ભાવે કહ્યું:–“મહારાજ, આપના બેધથી મારા હૃદયને ભાર ઓછા થઈ ગયા છે. આપના આવા અનેક ઉપકારના બદલામાં હું આપને માટે કંઈ કરી શકતો નથી. મારું અન્ન પણ આપ સ્વીકારી શક્તા નથી, પરંતુ આપ જ્ઞાનના સાગર છે અને જ્ઞાન એ આપને સાથી છે, તે મારા પાસે પદ્મસુંદર નામના એક યતિ પાસેથી મળેલ જ્ઞાનભંડાર સાચવી રાખેલ છે તે આપ સ્વીકારશે, તે મારા મનને આનંદ થશે.” 15 Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #183 -------------------------------------------------------------------------- ________________ [ ૧૭ ] ધર્મજીજ્ઞાસુ અકબર. “રાજન, અમારાથી ઉચકી શકાય તે કરતાં વધારે પુસ્તક કે કંઈ ઉપાધિ અમે રાખી શકતા નથી. પુસ્તકે એ જ્ઞાન છે તે ખરૂં, પરંતુ તેમાંએ અમારે મેહ સ્થાપવા તે ત્યાગને લજાવનારું છે. માટે એ સંગ્રહ હું જવાને લાભ લઈશ પરંતુ મારે તે રાખી લેવાની જરૂર નથી.” સૂરીજીએ આચાર સમજાવ્યું. સૂરીજીના આ જવાબથી બાદશાહને સંતેષ વળ્યો નથી તેમ અબુલફજલ સમજી ગયા, તેથી તે વચ્ચે બેલી ઉઠયે. “સૂરી મહારાજ, આવા ઉત્તમ જ્ઞાનના ગ્રંથને એગ્ય પાત્ર વિના બીજાને બતાવવા તે પણ નકામા છે. એટલે જે આપ તેને નહિ સ્વીકારે, તે આટલા વખતથી ભંડારમાં પડી રહેલા પછી શું કામના ? આપ જેવા પાત્રના હાથમાં તે વસ્તુ મુકાવાથી જરૂર લાભનું કારણે થશે; અને નામવર બાદશાહની એક માગણી સ્વીકારવાથી તેમને પણ બહુ સંતેષ થશે. માટે કૃપા કરી આ વાતમાં આનાકાની છેડી દેવા મારી નમ્ર પ્રાર્થના છે.” શ્રી હીરવિજ્યસૂરિએ અંતે તે ગ્રંથ ભંડાર એવી રીતે સ્વીકારવાને જણાવ્યું કે-“ભલે, એ ભંડાર હું સ્વીકારીને થાનસિંહને વ્યવસ્થા માટે સેંપીશ અને તે આગ્રામાં શહેનશાહ અકબરના નામથી જ તેને લાભ સર્વ કેઈ લઈ શકે તેમ ખુલે મુકવામાં આવશે.” આજનાથી બાદશાહને બેવડે સંતોષ થયે અને સૂરિ મહારાજની નિઃસ્વાર્થવૃત્તિ માટે પ્રશંસા કરતાં સે છુટા પડયા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com Page #184 -------------------------------------------------------------------------- ________________ નેહ સંધાન. [૧૭] પ્રકરણ ૨૬ મું. સ્નેહ સંધાન. કમળાના અચાનક મરણ થવાના ખબર પદ્માને પણ મળ્યા હતા. તેને એ ખબર નહોતી કે આગલા દિવસની હકીકત જાણીને કમળાએ પદ્માના પ્રેમને પુનઃજીવન આપવાની યાચના સાથે પોતાના પ્રેમની આહુતિ આપી છે. તે નહોતી જાણતી કે આ મરણ એ પદ્માના પ્રેમયજ્ઞમાં કમળાનું થયેલું બલીદાન છે. તે પણ એક સખીતરીકે આ ખબરથી તેને દુઃખ થયું. બાદશાહની ઈતરાજી વચ્ચે આશ્વાસનનું એક બારણું બંધ થયું તેટલું તે તેને જરૂર લાગી આવ્યું. અને તેના ગુણ સ્મરણની ધૂનમાં નિદ્રા પણ આવી નહિ. લગભગ અર્ધરાત્રિ પસાર થવા છતાં તેની આંખે ન મળવાથી તે બેઠી થઈ, ને દાસીને બુમ મારતાં કહ્યું “જુલેખાં !” દાસી લેખાં ત્યાં પદ્માની પથારી નજીકજ બેસી રહી હતી, તે બેલી ઉઠી. “જી, બેગમસાહેબા ! કેમ આપની નીંદ ઉડી ગઈ છે? કંઈ આજ્ઞા હોય તે ફરમાવે.” બાદશાહ હજુરની સ્વારી મહેલમાં છે કે?” પદ્માએ પૂછયું. નહિ, હમણાંજ પહેરેગીરથી મેં જાણ્યું છે કે નામવર બાદશાહ હજુ મહેલમાં પધાર્યા નથી. ” દાસીએ ખુલાસો કર્યો. પદ્મા પુનઃ પથારીમાં પડી–પડી વિચાર કરવા લાગી. અનંત સત્તા અને વૈભવ છતાં બાદશાહ જરૂર આજકાલ બેન્ન રહે છે. તેઓ હમેશાં મેડી રાત્રી સુધી, કે કઈવાર આખી રાત્રી મહેલમાં પધારતા નથી, તે પછી મને નહિ મળી શકવામાં તેમને દોષ દે એ મારી ભૂલ છે. મારે જેમ તેના સુખ વૈભવમાં ભાગ છે, તેમ તેમના દુ:ખ કે ચિંતામાં પણ મારે લેગ આપવો Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #185 -------------------------------------------------------------------------- ________________ [૧૭] ઘમ જીજ્ઞાસુ અકબર એ મારી ફર્જ છે. તેઓ રાત્રી દિવસ ચિતા વેઠીને સુખે નિદ્રા પણ ન લ્ય, અને હું શાંતિથી બેસી રહું, તે પછી મારો સ્ત્રીધર્મ ચુકું છું. હું તેમની સહચરી સેવિકા કે અર્ધાગના ત્યારેજ હાઈ શકે કે તેમના સુખે સુખી, ને તેમના દુઃખે દુઃખી થતી હોઉં. આજથી મારે તેમના આરામ વિનાને આરામ નક્કામે છે. હું તેમને પગે પડીને પણ તેમની ચિંતા જાણી લઈ, તેમને ભારે ઓછો કરવામાં મારે પ્રાણ આપીશ, ત્યારે જ મને શાંતિ થશે.” આટલો વિચાર થતાં તે ઉઠીને કપડાં સમાં કરવા લાગી. રાણુને એકાએક આમ તૈયારી કરતાં જોઈ જાલેખાં આશ્ચર્ય પામી. અને ઘુટણુએ પડી અરજ કરવા લાગી–“નામવર મહારાણ, અત્યારે અર્ધરાત્રિએ આ શી તૈયારી કરે છે ? આપ આરામ લે. નહિતો સવારના તબીયત બગડી જશે. આપનું શરીર આટલું બધું ચિંતામાં મુકાઈ ગયું છે, તેમાં ઉજાગરા કરવાથી વધારે નુકશાન થવાને ભય રહે છે. માટે આપ સુઈ જાઓ, હું આપની ચરણચંપી કરૂં છું.” પાએ કંઈ જવાબ આપે નહિ, પરંતુ અત્યારે કયાં જવું, તેનહિ સુઝવાથી પાછી પથારીમાં પડી. એટલે જુલેખાં તેની સારવાર કરવા લાગી અને પંખે લઈને વાયુ ઢળવા લાગી. શારીરિક અને માનસિક નિર્બળતાને લીધે ડીવારે રાણીની આંખે મિચાઈ, એટલે જાલેખાએ તેના અંગપર એક 'શાલ ઓઢાડી દીધી. પવાની આવી સ્થિતિ શાથી થવા પામી હતી તે ચતુર લેખાં જાણતી હતી. તેથી તેણે પદ્માને સુવાડીને બાદશાહ આવી પહોંચ્યા છે કે કેમ તે બદલ પુન: એકવાર ખાત્રી કરી આવવાને પિતાના મનમાં વિચાર કર્યો. કદાચ દેવગે બાદશાહને મેળાપ થાય તે પદ્યાની પરિસ્થિતિ તેને સ્પષ્ટ કહી સંભળાવવાને વિચાર પણ લેખાએ કર્યો અને તેમ કરતાં બાદશાહ ગુસ્સે થાય તે સહન કરવાનો નિશ્ચય કરીને, તેણે અકબરના ખાનગી દિવાનખાના તરફ જવા માટે નીકળી પડી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com Page #186 -------------------------------------------------------------------------- ________________ સ્નેહ સધાન. [ ૧૯૩ ] ખરાખર આજ સમયે મહાલયના પ્રથમ દરવાજાપરની ચાકીપર કાઇ ખેલ્યું. “ દ્વાર ઉઘાડ. ” “ કાણુ ! ” પહેરેગીરે પુછ્યુ. cr “હું, અકબર ” ઉત્તર મળ્યો. તરતજ દ્વાર ઉઘાડવામાં આવ્યું. આ પ્રમાણે સઘળી ચાકી વટાવીને બાદશાહ પોતાના ખાનગી એરડામાં આવી પહેાંચ્યા. તેણે કપડાં ઉતારતાં પોતાના એરડા સામેના ઉદ્યાનમાંના એક ઉંચા વૃક્ષ ઉપરથી કંઇ આકૃતિ સરીજતી જોઇ, ૫રંતુ આ માડી રાત્રીના મિથ્યા ભ્રમ હશે એમ માનીને અકખરે તેને વિશેષ મહત્વ આપ્યું નહિ. અને કપડાં ફેરવીને પલંગપર જઇને બેઠા. તેવામાં તેની દ્રષ્ટિ સ્વાભાવિકરીતે દ્વાર તરફ્ ગઇ, એટલે ત્યાં તેણે જુલેખાંને ઉભેલી જોઇને પૂછ્યું “ કાણુ ! જુલેખાં ? ” ,, “ જી હુઝુર ! ” “ અત્યારે કેમ ? ” “નામવર, અમારાં બેગમસાહેબાની પ્રકૃતિ અસ્વસ્થ છે. અને તેઓ આપને મળવા આતુર છે. ” 99 tr “હું આવતી કાલે સ્હવારે આવીશ. ” ખાદશાહે ટુંકમાં પતાવ્યું. પ પણ–” ભુલેખાએ ફરી દલીલ કરવાના પ્રયત્ન કર્યાં. “ અત્યારે મ્હને વિશ્રાન્તિની જરૂર છે. ” એટલું આલીને બાદશાહે પોતાની ષ્ટિ તેના તરફથી ફેરવી. જુલેખાં વધારે ખેાલી શકી નહિ, પરંતુ બાદશાહ અત્યારે મહાલયમાં છે તે ખામતની પદ્માને સત્વર ખબર પહોંચાડવા ઝડપથી પાછી ફરી. દરવાજા પાસે આવી પહોંચતાં તે એકાએક ચમકી. કાળા વસ્ત્રમાં લપેટાએલી આકૃતિ તેણે મહેલના તરફ તાકી રહેલી જોઈ. પણ તે કદાચ ભુત હશે એવી કલ્પના કરીને તે ભયભીત થતી પદ્માના ઓરડા તરફ દોડી ગઇ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #187 -------------------------------------------------------------------------- ________________ [ ૧૭૪ ] ધર્મ જીજ્ઞાસુ અકબર. અકબર પલંગપર જઇને સૂતા તે ખરે, પરંતુ કમળાના શબ્દો તેના સામે તરી આવ્યા. “ મ્હારા પ્રત્યેના પ્રેમપ્રવાહ પદ્મા તરફ વાળવાને હું પ્રાર્થના કરૂં છું” એ કમળાના વચનાનું સ્મરણ થતાં પદ્માની માંદગીના ઝુલેખાં ખબર આપી ગઇ હતી તે વાત તરફ ધ્યાન ખેંચાયું; પણ પ્રેમના વિવિધ પ્રવાહમાં તણાઈને અનેક પ્રેમવ્યાપારમાં અકબરને આજદિન સુધીમાં જે નિરાશા થઇ હતી તેથી તેની યાચનાને તે તુર્ત આદર આપવા જેટલા ઉત્સાહી થઇ શકયા નહિ.વળી તેના મનમાં વિચાર આવ્યા કે:—“ જ્યારે હું પદ્મા પાસે પ્રેમ યાચના કરતા હતા, ત્યારે તેણે દરકાર ન કરી. પરંતુ તે પછી તેના વર્તનમાં ફેરફાર તા થયેાજ છે. તે પછી મારે તેની ભુલને શું વળગી રહેવું ? નહિજ, તે સ્ત્રી છે, તેથી અલ્પજ્ઞ ગણાય, એટલે મારે તેની કસુર માટે ક્ષમા આપવી જોઇએ, હજી પણ હું તેને નિરાશ કરૂં તે। કદાચ તેની સ્ત્રી બુદ્ધિની મુર્ખાઇમાં બીજી સ્ત્રીહત્યાનું પાતક મ્હારા શિરપર સ્ફુટશે. “ અલ્લા હા અકબર ! ... પદ્માના અપરાધ વિસરી જઇને તેને સુખી કરવી એવીજ અહ્વાની ઈચ્છા છે ! ત્યારે હું અત્યારેજ તેની પાસે જાઉં, પર ંતુ અત્યારે મધ્યરાત્રિ વીતી ગઇ છે. એ ત્રણ કલાકમાં તેા પ્રાત:કાલ થશે. માટે સ્હવારે જ જઈશ. ” આ પ્રમાણે વિચાર કરતાં ખાદશાહને નિદ્રા આવી ગઈ. જુલેખાંએ પદ્મા પાસે આવીને તેને જાગ્રત કરી. અને બાદશાહુ મહાલયમાં પધાર્યાની ખાતમી આપી. એટલે તે ઉડીને બાદશાહના દિવાનખાના તરફ જવાને તૈયાર થઇ. જુલેખાંએ તેને તૈયાર થયેલી જોઇ ક’પીત સ્વરે કહ્યું. “ ખાઇ સાહેબ, તમે આ સમયે ન જાઓ તે ઠીક છ te .. “ કેમ ?” જીલેખાં તરફ તાકી રહીને પદ્માએ આશ્ચર્ય પામતાં પૂછ્યું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #188 -------------------------------------------------------------------------- ________________ સ્નેહ સધાન, [૧૯૫] ૬ સ્ટુને એમજ લાગે છે કે તમે અત્યારે ત્યાં ન જાઓ તા ઠીક. મ્હારા મનમાં અભદ્ર કલ્પનાએ થાય છે, ” “ પણ તું શું કહેવા માગે છે ? ” “ હું જ્યારે આવતી હતી ત્યારે એક કાળા વસ્ત્રમાં લપેટાએલી આકૃતિ મહેલ તરફ તાકી રહેલી મ્હે જોઇ હતી. તમને પગે લાગું છું કે તમે અત્યારે ત્યાં ન જાએ. ભૂતપિશાચ— '' પણ ગાંડી, અત્યારે હું નિહ જાઉં તે ફરીને કયારે મેળાપ થશે તે કઇ નિશ્ચય છે! આવી મળેલી તક ગુમાવવી એ એક પ્રકારની મૂર્ખાઈ નહિ તે ખીજું શું ? જુલેખાં, પોતેજ અત્યારે ભૂત ખની ગઇ છું તેા પછી ભૂત Rsને શું કરી શકનાર છે 27 આટલું ખેલતાં પદ્માના કંઠ રૂંધાઇ ગયા. જુલેખાં પણ રડવા લાગી. જુલેખાંના ઉત્તરની રાહ નહિ જોતાં પદ્મા બાદશાહ પાસે જવા નીકળી પડી. • બાદશાહના એરડા પાસે પહેાંચતાં તેણે કાળા વસ્ત્રમાં છુપાએલ આકૃતિને ખાદશાહના ઓરડામાં દાખલ થતાં જોઇ. જુલેખાંએ ભૂતની કહેલી હકીકત તેને પુન: સાંભરી આવી. તેનું ધૈર્ય ડગમગી ગયું. પરંતુ તે આકૃતિ ભૂતની હાય કે ગમે તે તેની હાય, તે પણ તેને અર્ધ રાત્રિએ ખાદશાહના ઓરડામાં જવાના શે। હેતુ છે, તે જાણવાને દઢ નિશ્ચય કરી આગળ ચાલી, મધ્યરાત્રિ વીતી ગઇ હાવાથી મહાલયમાંના ઘણા ખરા દ્વીપકો મુઝાઇ ગયા હતા. છતાં હિંમતથી તે આગળ જતી હતી તેવામાં તેના પગમાં કંઇ અથડાયું. માર્ગમાં આ શું છે? તેની તેણે નીચી વળીને ખાત્રી કરી તેા ત્યાં એક પહેરેગીરનું શમ પડયું હતું. પદ્માને આ કઇ મહાન સંકટના ચેાગ છે. તેમ જણાયું. તુ તેણે પહેરેગીર પાસે પડેલી સમશેર પેાતાના હાથમાં લીધી, અને ધીમે પગલે તે ચુપકીદીથી બાદશાહના શયનમંદિરના દ્વાર પાસે આવીને અંદર જોવા લાગી. · Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #189 -------------------------------------------------------------------------- ________________ [૧૭૬] ધર્મ જાણું અકબર. તેણે જોયું કે આ અંધારપી છોડીમાં છુપાએલ વ્યક્તિ બાદશાહ તરફ તાકીને જોઈ રહી હતી. અને બાદશાહ શાંત નિદ્રામાં પડ્યા હતા. પદ્માએ સાવધ થઈને પિતાના હાથમાંની સમશેર મજબુત પકડી. એટલામાં “હારી વ્હાલી પદ્મા ! ઉભી રહે! આ હું આવ્યે!” એટલા શબ્દો નિદ્રાધીન અકબરના મુખમાંથી નીકળી પડ્યા. આ શબ્દો સાંભળીને પેલી છુપાએલી વ્યક્તિ ચમકી, પરંતુ પદ્માને તે તેથી બેવડું જોર મળ્યું. બાદશાહે સ્વમુખે પોતાના નામને ઉચ્ચાર કર્યો એ તેને દષ્ટિભ્રમ સમાન લાગ્યું. પિતાનું ભાગ્ય આજે કંઈ ઓર જ જણાતું હતું એવી તેની ખાત્રી થઈ. પરંતુ પદ્મા આ પ્રમાણે વિચારે કરતી હતી એટલામાં તે વ્યકિતએ પોતાને જમણે હાથ ઉંચે કર્યો. તેના જમણા હાથમાં કટારી જોઈને પડ્યા કંપી ઉઠી, પરંતુ તુર્ત સાવધાન થઈ પેલી વ્યકિત પોતાના હાથમાંની કટારી અકબરની છાતી તરફ લઈ જાય છે તે પહેલાં પાછળથી પડ્યાએ તેના હાથ ઉપર પિતાની સમશેરને ફટકે એ તે સફાઈથી લગાવ્યો કે તે વ્યકિતને હાથ કટાર સાથે દુર જઈને પડે. અને તેનો ખણખણાટ થતાં બાદશાહ ચમકી ઉઠયે. છુપાએલી વ્યકિતને અણને વખતે આ અજાયે ઘા આવવાથી તે ગભરાઈ જવા છતાં કપાએલહાથની વેદના ન ગણકારતાં પાછું વાળી જોયું.એટલામાં તો પડ્યાએ બીજીવાર પોતાની સમશેરફેરવીને તેના ખભા ઉપર એવો તે મજબુત ફટકે લગાવ્યો કે હાય”ના છીતકાર સાથે તે જમીનપર ઢળી પડયે. અને તે જ ક્ષણે પડ્યા પણ લેહી તપી જવાથી એક ચીસ પાડીને મુછિત થઈ ગઈ. અકબરે એકદમ ઉઠીને જોયું તે ત્યાં પડ્યા અને એક કાળાં વસ્ત્રમાં લપેટાએલ દેહને બેશુદ્ધ અવસ્થામાં જમીન પર પડેલાં જોયાં. અકબર આ દશ્ય જોઈને ગભરાયે. આનો મર્મ તે કળી શો નહિ. પવાની પ્રકૃતિ અસ્વસ્થ હોવાનું જુલેખાંએ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com Page #190 -------------------------------------------------------------------------- ________________ સ્નેહ સંધાન. [૧૯૭] જણાવ્યું હતુ, અને તે અત્યારે અહિં કયાંથી ? એવા પ્રશ્ન અકબરના મનમાં ઉદ્ભવ્યા. તે હમણાંજ આવી' હાવી જોઇએ અને બેશુદ્ધ થઈ પડેલી વ્યકિત સાથે તેણે ઝપાઝપી કરી હાવી જોઇએ, એવી તેના હાથમાંની સમશેર પરથી ખાત્રી થઈ. એશુદ્ધ થઈ પડેલી વ્યકિત ઉંધી પડી હાવાથી તે કાણુ હતી તે ઓળખી શકાય તેમ નહેાતું. પરંતુ પાતે રાજમહાલયમાં પ્રવેશ કર્યો ત્યારે જે આકૃતિ ઉપરથી સરકતી તેણે જોઈ હતી તેજ આ હતી એવી અકમરની ખાત્રી થઇ. અત્યારે વિચાર કરીને બેસી રહેવાના સમય નહાતા. તુ તેણે પદ્મા પાસે જઈને તેને કયાં ઈજા થઈ હતી તે જોવા માંડયું. પદ્મા ચતી પડી હતી. અકબરે તેના હાથમાંની સમશેર લઈને દૂર મૂકી અને તેના ભાલપ્રદેશપર ફરકી રહેલા તેના કેશકલાપ સમારીને વાયુ ઢાળવા લાગ્યા. પદ્માની કાન ફાડી નાંખે તેવી ચીસ સાંભળીને રાજમહાલયમાંના કેટલાક માણસા અકમરના એરડા પાસે ત્વરિત ગતિમાં આવી પહોંચ્યા. રાજા માનસીંગ અને ખીરખલ પણ આ રાજમહાલયમાં જ રહેતા હતા. તે મને પણ પોતપોતાની સમશેરી હાથમાં લઇને દોડી આવ્યા. તેમણે જોયુ કે અકબરના એરડાના પ્રવેશદ્વાર પાસેના ચેાકીદાર શખવત્ પડેલા હતા. એરડામાં અકખર બેશુદ્ધ અવસ્થામાં પડેલી પદ્માને વાયુ ઢાળતા હતા. અને અકખરના પલંગની નજીકમાં એક મૃતક દેહ પડયે હતો. બીરખલ આ દેહને સીધા કરતાં ચમકીને ખેલ્યા, “ અમસીંહું ! ” “ ખરાખર ! આતા અમરસિંહુજ ! ” રાજા માનસીંગ પણ અમરિસંહ પડેલા હતા ત્યાં જઈને તેને ઓળખી કાઢતાં મેલ્યા. અમરસિંહનું નામ સાંભળતાંની સાથેજ અકબરે પાછુ વાળીને જોયુ અને આશ્ચર્ય પામતાં પૂછ્યું. “ ઓહો ! અમરસિંહ ? અજ્ઞાન દ્વેષના ભાગ થઇ પડયા. જો પદ્મા ન હેાત તા આજે હું તે કયારનેયે ખુદાના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #191 -------------------------------------------------------------------------- ________________ [૧૮] ધર્મ જીજ્ઞાસુ અકબર. દરબારમાં પહોંચી ગયો હોત. વારુ, બીરબલ, અત્યારે તમે અમરસિંહના શબને અહિંથી ઉપડાવી ચેકીમાં રાખે. હને અત્યારે ચેડી વિશ્રાન્તિની જરૂર છે.” તરત જ માનસીંહ અને બીરબલ અમરસિંહના શબને ત્યાંથી ઉપડાવીને લઈ ગયા. ત્યારપછી બાદશાહ પદ્માના મુખપર ગુલાબજળનો છંટકાવ કરવા લાગ્યું. ગુલાબજળના સિંચનથી પવાને સહજ શાનિત વળી હેય એમ જણાયું. જો કે હજી સુધી તેણે પોતાનાં નેત્રે ઉઘાડયાં નહોતાં તથાપિ તેના કપાળમાં કરચલીઓ પડી અને તેણે એક મંદ નિઃશ્વાસ મૂક્યું. પદ્યા, ન ગભરા.” અકબર બે . પરંતુ પવાના મુખમાંથી ઉત્તર નજ મળે. તેની મૂચ્છ ગાઢ હોય તેમ તેને લાગ્યું. એટલે ફરીથી અકબર પવન ઢાળવા લાગે. થોડીવાર પછી પદ્માના કપાળમાં પુન: કરચલીઓ પડી; કેટલીકવાર પછી તેણે નેત્ર ઉઘાડયાં અને તે અકબર પ્રત્યે તાકી રહી. પરંતુ હજી તેણી શુદ્ધિમાં તે નહતી જ. તેની દષ્ટિ અકબરને ઓળખી શકી હોય તેમ જણાયું નહિ. દેવિ ! હુને ઓળખે કે ?” અકબરે યમાના કપાળ પર હાથ ફેરવતાં પૂછ્યું. પડ્યા હવે શુદ્ધિમાં આવતી જતી હતી. અકબરના શબ્દો સાંભળીને તે સહજ ચમકી અને તેના તરફ સૂક્ષ્મદષ્ટિથી જોવા લાગી. પતિને ઓળખતાંની સાથે જ તેની આંખમાં ઝળઝળી ભરાઈ આવ્યાં. પરંતુ તેનામાં બોલવાની શક્તિ નહતી. દેવિ! સ્વસ્થપણે ઉંઘી જાઓ!” અકબર પહ્માનાં અશ્રુ લૂછતે બોલ્યો. પદમાએ પોતાનાં નેત્રો મીચ્યાં. કેટલીક વાર પછી પમાએ પુન: નેત્ર ઉઘાડતાં બાદશાહ તરફ જોઈને બેલી: “નાથ! હવે હું જીવવાની નથી!” “આવું હદયવેધક ન બેલ. હને જન્મ થયે નથી. મૂર્છા વળતાંજ આરામ જણાશે.” અકબરે આશ્વાસન આપ્યું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #192 -------------------------------------------------------------------------- ________________ નેહ સંધાન. [૧૭] “જો આરામ આવશે તે હું જીવીશ ત્યાં સુધી આપની સેવા કરીશ. પણ નાથ, હુને લાગે છે કે હું મરણ પામીશ. મૃત્યુ પામતાં પહેલાં મહુને મ્હારા અપરાધ બદલ ક્ષમા મળે તે હું સુખેથી મરીશ. કદાચ આપને હારા પર કંટાળો આવ્યું હશે, આપ મને ધિક્કારતા—” “આવું બોલીને મહારા હદયને વધારે દુ:ખિત ન કર!” અકબર વચેજ બોલી ઉઠયે. “હાલી ભૂત કાળને વિસરી જા ! હવે હારા અને મહારા હદયનું ઐક્ય થાય એ ઈશ્વરી આદેશજ છે. દેવિ, આજે તે હવે પ્રાણુદાન આપીને હું મારી આંખ ખોલી નાંખી છે. એટલું જ નહિ, પરંતુ હું મારા પર અનંત ઉપકાર કર્યો છે. હવેથી આપણે ભિન્ન રહી શકીશું નહિ.” એટલું બેલીને બાદશાહ શાન્ત રહ્યો એટલે પદ્મા સંતેષપૂર્ણ સ્વરે બોલી. “હાશ! હવે મને નિરાંત વળી. હવે હું સુખેથી મરીશ. આપની સેવા કરવાની હારા અંતરમાં રહેલી ઈચ્છા આજે પાર પડી છે. આપના પ્રાણ બચાવવાની ઉત્તમ તક હુને ઈશ્વરે જ આપી!” પહ્માથી આગળ બોલાયું નહિ. તેના ચક્ષુ અશ્રુથી ભરાઈ આવ્યાં. અકબરે તેને હાલિંગન આપીને કહ્યું “પમા ! તું અત્યારે નિદ્રા લે! તારા મન અને શરીરને જે આઘાત થયા છે તેને શાંત નિદ્રાના આશ્વાસનની જરૂર છે.” એ ખરું છે, નાથ! પણ આપને અત્યાર સુધી આ રામજ માન્ય નથી. દિવસ રાત્રીના સતત પરિશ્રમથી આપને પણ આરામની તેટલી જ જરૂર છે. માટે આપ પલંગે પધારે, હું આપની સેવા કરી પાવન થાઉ” એમ પદ્માએ પ્રાર્થના કરી. નહિ, અત્યારે તને આરામની જરૂર છે.”એમ કહી અકબરે તેને પલંગમાં સુવાડી અને પોતે પણ નિદ્રામાં પડે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com Page #193 -------------------------------------------------------------------------- ________________ [ ૧૮૦ ] ધર્મ જીજ્ઞાસુ અકબર. પ્રકરણ ૨૭ મુ. ચ’પાની દીક્ષા. પ્રાત:કાળે અકખર પથારીમાંથી ઉઠયા પછી, પદ્મા તેમની આજ્ઞા લઈ પોતાના નિવાસસ્થાને ગઇ, તે પછી અકબરે મહાર · આવી અમરસિંહના શબને દહનક્રિયા કરવાને ફરમાવ્યું. માનસિંહ અને ખીરખલ વગેરે અંગત અધિકારી વર્ગ ત્યાં હાજર હતા. અકખરે અમરસિંહનુ શખ જોયું કે તુ તેના મગજમાં ગઇ રાત્રિની ઘટના તાજી થઈ આવતાં તેણે મહાર જવાનું બંધ રાખ્યું, અને પેાતાના એકાંતભુવન તરતૢ પાછા ક્રૂરતાં માનિસંહ તથા ખીરખલને ઉદ્દેશીને કહ્યું. “ આ શખની વ્યવસ્થા થઈ જવા પછી તમે બન્ને અખુલજ્જલને ખેલાવી મારી પાસે આવી જજો. હું તમારી સાની રાહ જોતા એકાંતભુવનમાં બેઠી છું. ,, અકબર આટલી આજ્ઞા કરીને એકાંતભુવનમાં આવી એઠે એટલે તેની વિચારમાળા પુન: શરૂ થઇ. એકતરફથી તેને પદ્માની સેવા જોતાં આ તેમના સ્વભાવના અણુધાર્યો ફેરફાર માટે મહુ આશ્ચર્ય થયું, અને ખીજી તરફથી અમરિસ’હુના દોષ ન ગણકારતાં બદલામાં સારી જાગીર અને માન આપવા છતાં તે આ રીતે પાતાનુ જ ખુન કરવા આવ્યા, તેમાં કાંઇ ઊંડા ભેદ હાવા જોઇએ, તેમ તેને લાગ્યું. અમરસિંહના આ વનથી તેને એમ પણ થઇ આવ્યું કે કમળાના પ્રેમ સંકુચિત થવામાં અને તેનું અચાનક મરણ થવામાં અમરસિંહને કમળાને થયેલા કડવા અનુભવ જ કારણભુત હોવા જોઇએ. આ કલ્પનાથી તેને અન્નરસિંહુ તરફ્ વિશેષ તિરસ્કાર છૂટ. તે વિચાર કરવા પા કે—“ ખુદાના દરખારમાં અદલ ઈન્સાફ છે તે વાતની બનાવથી પુરેપુરી ખાત્રી થાય છે. અમરસિંહ અરે હાલ મૂ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #194 -------------------------------------------------------------------------- ________________ [ ૧૮૧] કંપની દીક્ષા. મરણ પામે તે તેની બુરાઈને બદલેજ હોય તેમ ખુલું જણાય છે. સારી જહાનપર અધિકાર જમાવવામાં એજ ખુદાની કરામત અને મહેરને જ અહેસાન માનવો જોઈએ. જે એ અજબ શક્તિની મહેર ન હતી તે પડ્યા તરફ મારી ઇતરાજી છતાં તેને અત્રે મોડી રાત્રિએ પણ મારા મહેલે આવવાની બુદ્ધિજ કેમ સુજત? હીરજી મહારાજે કહ્યું હતું કે કર અને જે ” એજ કર્મને ઈન્સાફ છે, તે વાતમાં હવે મને લેશ પણું સંદેહ રહ્યો નથી. મેં પ્રાણહિંસા બંધ કરવાનું ફરમાવ્યું તેના બદલામાં મારા પ્રાણનું રક્ષણ થયું તેમ માનવું શું ખોટું છે! તેમની નેક સલાહનું આટલું ફળ જેવા પછી મારે તેમને ભુલી જવા જોઈએ નહિ.” અકબર ગઈ રાત્રિના બનાવ ઉપર આ પ્રમાણે અવનવા વિચાર કરી રહ્યો હતે તેટલામાં અબુલફજલ, રાજા માનસિંહ અને બીરબલ ત્યાં દાખલ થયા. તેઓએ અલ્લા હ અકબર’ કહીને કુરનસ બજાવી. અકબર, આ શબ્દ કાને અથડાતાં સચેત થયો અને તેમને સામેના આસને બેસવાને ઇસારત કરતાં બે – “અબુલફઝલ, આજે રાત્રીના મારા ઉપરથી જે આફત પસાર થઈ છે એ વાત તમે રાજા માનસિંહ અને બીરબલથી સાંભળી હશે. આ બનાવથી મને લેશ માત્ર પણ ખેદ થત નથી. પરંતુ ખુદાની અજબ શક્તિ અને નેક ઈન્સાફને માટે માન થાય છે. હીરજીસૂરિએ ભલાં કામ કરવાનું તેટલા માટે કહ્યું હતું. તેમના કહેવા પ્રમાણે બીજાના પ્રાણે બચાવતાં મારો પ્રાણ બચે છે એમ મને લાગે છે. તેથી મારી ઇચ્છા તેમને મળીને વધારે બેધ સાંભળવાની અને તેમના ઉપકારના મરણમાં કંઈ સેવા ઉઠાવવાની થાય છે. આટલા માટે વિચાર કરવાને અત્યારે તમને બોલાવ્યા છે તે કહે, તમારે તે સંબંધમાં શું અભિપ્રાય છે?” 16 Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #195 -------------------------------------------------------------------------- ________________ ધર્મ જીજ્ઞાસુ અકબર '' જહાંપનાહનું માનવું મુનાસિબ છે ” અમુલલે સ્ટાનુભૂતિ દર્શાવતાં કહ્યું. “હેરવિજયસૂરજી સાથેના મારા અહેાળા સહવાસથી તેમની વાણીમાં પરાપાર અને પવિત્રતાજ હું જોઈ રહ્યો છે. આવા મહાત્માની મુલાકાત અને સેવામાં પણ લાભજ છે. કમનસિબે આવા લ ભ હવે આપણને વધારે વખત નહિ મળે તેમ મને જણાયુ છે. એટલે તે ખબર પશુ— “શું! સૂરિજીના સમાગમને લાભ વધારે વખત નહિ મળવાનું કઇ મરણુ છે ? ” અક્બરે અધિરાઇથી વચેજ પુછ્યું . [૧૨] “ જી, હા, હું આપનામવરને એજ વાત કહુ છુ કે સૂરિજી ગુજરાતમાંથી આ તરફ આવ્યાં. લગભગ ત્રણ વર્ષ ચવાથી તે તરફના લેાકેા તેમના દર્શન માટે તલસી રહ્યા છે. અને વખત વખત ત્યાં પધારવાને કહેણ આવ્યા કરે છે, વળી સુરિજી પણ એક વખત કહેતા હતા કે મારી ઉમર લગભગ વન વટાવી જવા આવી છે એટલે ગુજરાતમાં રહેલા મારા બહેાળા સમુદાયને ધમ ક્ષેત્રને ભાર સોંપવાને મારે વેળાસર જવુ જોઇએ. ગઇકાલના તેમના વિદ્વાન શિષ્ય વિજયસેનસૂરિના સદેશે। આવતાં તેમણે તુ માં ગુજરાત તરફ જવાના નિર્ણય મને વાતવાતમાં સંભળાવી દીધા હતા, એટલે આ વાત આપ નામવરની હજુરમાં હું આજે રાશન કરવાનેા હતેાજ. કેમકે આપે સૂરિ મહારાજને ‘ જગતગુરૂનું પદ આપવા માટે જાહેર દરબાર ભરવા ઇચ્છા બતાવી હતી તે કામ તુ જ અમલમાં મુકવાને અનુકુળ દિવસ મુકરર કરવાની આપની આજ્ઞા લેવાની છે. જહાંપનાહની ઇચ્છા વિશેષ સત્કારની છે તે તે પણ આ પ્રસંગે અમલમાં મુકી શકાશે. તે આપનામવર જે આજ્ઞા ક્રમાવશે તે પ્રમાણે વ્યવસ્થા કરીશ ” અમુલ લે ખુલાસા કર્યા. “ આટલી પકવ ઉમરે સૂરિજી ગુજરાતમાં જવાની તસ્દી સૂડાવે તે માટે આપણે નમ્રતાથી સમજાવવાની જરૂર છે. H. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #196 -------------------------------------------------------------------------- ________________ ચ'પાની દીક્ષા. [ ૧૮૩] કેમકે તેમના સહવાસથી આપણી ધર્મસભામાં પણ બહુ તાત્વિક લાભ થાય છે. ” ખીરખલે જણાવ્યું. “ તેઓશ્રી નિ:સ્પૃદ્ધિ હાવાથી આપણી માગણી સ્વીકારશે તેમ દઢતાથી માની શકાય નહિ. એટલે આપણે તેમની પકવ ઉંમરે સે’કડા કેશ જવામાં તકલીફ્ ન પડે તે માટે પુરતી રયાસત અને આરામના સાધના પુરાં પાડવાને છેવટના વિચાર પણ કરી રાખવા જોઇએ. ” રાજા માનસિહે પેાતાના વિચાર દશાવ્યા. cr • અકબર, અબુલક્ઝલની વાત સાંભળી વિચારમાં પડી ગયા હતા. દરમિયાન બીરબલ અને માનસિંહના અભિપ્રાય જાણતા તેણે કહ્યું, “ માનસિહજી, તમને સૂરિજીના આચાર-વિચારના શું અનુભવ નથી થયા કે, તેએ શરીરના જતનના માટે આરામનુ એક પણ સાધન વાપરવાની વિરૂદ્ધ છે. હું એજ વિચાર કરી રહ્યો છું કે આટલી ઉમરે તેઓશ્રી ગુજરાત સુધી કેવી રીતે પહોંચી શકશે ? માટે આપણે એક વખત મુલાકાત લઈ આચાર્ય શ્રીને અહીંજ શકાવા આગ્રહ કરવા જરૂર છે. તમે આવતી કાલેજ મુલાકાત કરવાના વખત મુકરર કરી મને જણાવશે। અને પરમ દિવસ ‘ જગત ગુરૂ ' નું પદ્મ આપવાના જાહેર દરબાર ભરવાને તમે સાથે મળીનેજગાડવણુ કરશેા. ” અકખરે હુકમે। ફરમાવતાં કહ્યુ. “ જેવી આજ્ઞા ” ત્રણે એક સામટાં ખાલી ઉઠયા. અકબરે તેમને સોંપેલ કાર્ય ની વ્યવસ્થા કરીને ખબર આપવાનું જણાવી રજા આપી, પરંતુ હીરજીસૂરિ ગુજરાત તરફ જવાના છે, તે ખબરથી તેને રોકી રાખવાના વિચારમાંજ તે વિચાર કરતા બેસી રહ્યો. * * પદ્મા જો કે સવારના ઉઠીને પેાતાના આવાસે ગઇ પરંતુ તેનુ મન ત્યાં સ્થિર થઈ શકયું નહિ. ? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com હતી... Page #197 -------------------------------------------------------------------------- ________________ [ ૧૮૪] ધર્મજીજ્ઞાસુ અકબર. અબુલફઝલ વગેરે મુસદ્દી વર્ગ અકબર પાસેથી બહાર નીકળે એટલે તુર્ત તે અકબરના એકાંતભૂવનમાં દાખલ થઈ અને નમ્ર ભાવે બેલી–“નાથ, આવી રીતે આપ ઉદાસ બેસી રહ્યા છો તે જોઈ મેં આપની પાસે વગર પરવાનગીએ આવવાને અવિવેક કર્યો છે તે માટે ક્ષમા માગુ છું. ગઈ રાત્રીના બનાવમાં કઈ ઉદાસ બની બેસવા જેવું નથી. ઉલટે ખુદાની મહેર માટે આજે આનંદમહોત્સવમાં દિવસ પસાર કરે જોઈએ. તેને બદલે આપ ઉદાસ બેસી રહીને શું ચિંતા કરી રહ્યા છે, તે જાણવાને હું આતુર છું.” હાલી તારાં અહેસાન અને અંત:કરણની લાગણી જોતાં રાજમહાલયના કેઈ ભાગમાં મારી મુલાકાત કરવાને તારે જાને વિવેક દર્શાવવાની જરૂર નથી. ગઈ રાત્રીએ તેં બતાવેલી શક્તિ અને હિમ્મત ક્ષત્રી તેજનું બરાબર ભાન કરાવી શક્યાં છે. તારા એ ઉપકારના સ્મરણમાં આજનો દિવસ મહત્સવ તરીકે ઉજવાય તે માટે હું જરૂર હમણાજ હુકમ કાઢીશ. બીજા અગત્યના કાર્યમાં હું અત્યારસુધી તારી ખબર કાઢી શક્ય નથી, તે માટે દિલગીર છું. કહે પદમા, તારી તબીયત તે હવે સ્વસ્થ છે ને?” અકબરે કેટલાક ખુલાસે કરતાં લાગણીભર્યો પ્રશ્ન કર્યો. પ્રભુ, મને તો લેશ માત્ર ઈજા થઈ હતી એટલે મારા આરામ માટે આપને ચિંતા કરવા જેવું રહેતું નથી. પરંતુ આપ ઉદાસ દેખાઓ છે તેની મને ચિંતા થાય છે તે મારી એ ચિંતા દૂર કરવાને આપની ઉદાસિનતાનું કારણ જણાવશે તે કૃપા થશે.” પદ્માએ પુન: એજ પ્રશ્ન કર્યો. પદ્મા, તારા જેવી સગુણ બેગમના સહવાસમાં મને ચિંતાનું કશું કારણ હોયજ નહિ. હું તે ફકત રજીસૂરિ ગુજરાતમાં પાછા ચાલ્યા જવાના છે તેવા ખબર મળવાથી તેમના વિયાગની કપના થતાં ઉદાસ થઈ રહ્યો છું. માટે તમે ==ાં ચિંતા ન કરતાં સુખેથી આરામ લ્યો.” અકબરે મૂરો કર્યો. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #198 -------------------------------------------------------------------------- ________________ ચંપાની દીક્ષા [૧૯૫] નાથ, મારે આરામ આપના આરામમાં જ રહે છે. નહીરજીસૂરિ ગુજરાત તરફ જવાના છે એ ખબરથી એવા સંત પુરૂષને લાભ ખાવા માટે ઉદાસીન થવાય તે સ્વાભાવિક છે. જો કે એવા વિરાગીઓને આપણે હમેશાં રેકી શકીયે તે અસંભવિત છે પરંતુ હજી અહીં થેડે વધારે વખત રોકી રાખીને આપની ઈચ્છા વિશેષ લાભ મેળવવાની હોય તે તેમ હું કરી શકીશ, એમ મારું માનવું છે.” પદ્માએ હિમત આપી. વાહ, પદ્મા, તું ખરેખર કેઈ અજબ દેવાંગના છે. પરંતુ આ મહાપુરૂષ પાસે તારી શક્તિ નક્કામી છે. જે મહાત્મા જગતની કઈ પણ મેહજાળથી ફસાયા નથી કે કોઈ પણ લાલચમાં લપટાયા નથી તેમજ કંચન-કામિનિથી તે તદ્દન વિરક્ત છે, તેના પાસે તારી બુદ્ધિ શું કામની?” અકબરે નિરાશાનું કારણ દર્શાવ્યું. નાથ, સૂરિજીના સદ્ગણે અને આચારધર્મને હું જાણું છું, છતાં તેમને છેડે વખત રેકી શકાય તેવી મારી પાસે ચાવી છે તેમ આપ હકીક્ત જાણશે ત્યારે કબુલજ કરશે.” પડ્યાએ પિષ્ટપેષણ કરી વાતમાં આકંક્ષા ઉત્પન્ન કરી. પદ્મા, જે તારી પાસે એવી ચાવી હોય તે જલદી મને બતાવ. તારી બુદ્ધિમાં મને શ્રદ્ધા છે. બેલ જલદી કહી દે.” અકબરે અધિરાઈથી પુછયું. જહાંપનાહ, વાત સાદી અને આપની દષ્ટિ મર્યાદામાં હેવા છતાં આમ અધિરાઈ કેમ બતાવે છે? આપે માની લીધેલી પુત્રી ચંપાદેવી સંસાર છોડી આર્યા થવા માગે છે તે શું આપ જાણતા નથી?” પદ્માએ ખુલાસે કર્યો. હા, ચંપાદેવી પહેલેથી કોઈ યોગીની જેવી હતી. નાનપણુ જ તેણે છ મહીના સુધી એક સામટાં રાત્રી દિવસનાં રાજા ( ઉપવાસ ) ર્યા હતા. અને લગ્ન કરવા પછી પણ ખુદાની બંદગીમાં ઘણે વખત કાઢે છે. તેવામાં વીકમળાનું અચાનક મરણ થતાં તેને બહુ દુઃખ થઈ ગયું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com Page #199 -------------------------------------------------------------------------- ________________ [ ૧૮૬ ] ધર્મ જીજ્ઞાસુ અકબર. હમેશાં ઉદાસ રહેછે અને આ સંસારની સગાઈ–સ'ખ'ધને છેડી દેવાને હઠ કરી રહી છે. તે વાત હું જાણું છું પણ તે વાતનુ અત્યારે શુ કામ છે ? સૂરિજીને રાકી રાખવાની ચાવીને બદલે ચંપાની વાતને શું સબંધ છે. ” અકખરે મધુર ટકાર કરી. વ્હાલા, આટલી વાત કરવા છતાં આપ હજી ચાવી જોઈ શકયા નથી. તે કેવુ આશ્ચય ! જુએ, ચપા વ્હેનને સંસારથી છુટા થવાનુ છે અને આચાર્ય શ્રી સસારથી છુટી જે માર્ગે ઉભા છે તે માગે જવું છે એટલે જો આચાર્ય શ્રીને ચંપા બેનના ગુરૂ થવાને આગ્રહ કરીએ તે તેમનાથી એક ધર્મ ને માર્ગે ચાલતા આત્માને રજળતા રહેવા દઇ ચાલ્યું જવાય નહિં. કહા, આ વાતમાં આપના શું મત છે? ” પદ્માએ પૂછ્યું. “ વાહ, બેગમ સાહેબા તમે તેા મુખ ચાતુરી દર્શાવી, ઘેાડા દિવસ પહેલાં ચંપાદેવીના પીતા થાનસિંહજી મને કહેતા હતા કે ચંપા પેઠેમારા દરબારમાં રહેલા શ્વેતાશાહ પણ સંસારના રાગથી છુટીને સાધુ થવા માગે છે. તે આ કા માટે આચાર્ય શ્રીને જરૂર રોકી શકાશે. ધના લાભના કારણે રાકાવામાં તેમનાથી ના કહી શકાશે નહિ તે વાત બરાબર છે.” અકબરે આનદ દર્શાવતાં કહ્યું. એટલુ જ નહિ પરંતુતુ જૈતાશાહ, થાનસિંહ અને ચંપાને ખેલાવવાને માણસા મેાકલી દીધાં. * જૈતાશાહ, થાનસિંહ તથા ચંપા રાજમહાલયમાં આવ્યાં ત્યારે પણ અકખર એકાંતભૂવનમાં બેસી પદ્મા સાથે વાતા કરી રહ્યો હતેા. પેાતાની આવી મુલાકાતના પ્રસંગે જનાનાને હાજર રહેવાના અત્યાર સુધી પ્રસંગ મન્યા નહેાતા, પરંતુ આજે તે પદ્માની લાગણી—શાય અને બુદ્ધિના પ્રશ્નએમાં એટલે તેા આફ્રીન બની ગયા હતા, કે તેણે પદ્માને રજા સૂપવાનું દુરસ્ત ધાર્યું નહિ. tr Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #200 -------------------------------------------------------------------------- ________________ ચપાની દીક્ષા. [ ૧૮૭ ] ચાપદાર દ્વારા રજા મેળવીને સઘળા અંદર દાખલ થયાં અને કુરનસ બજાવી ઉભાં એટલે અકખરે તેમને બેસવાને ઇસારત કરી. ચંપાએ ત્યાં પેસતાંજ પદ્માને અકબર પાસે ઉભેલી જોઇ, એટલે તેને આશ્ચર્ય થયું, અને જાણે પદ્માની જીત માટે તેને મુબારકખાદી દેતી હાય તેમ નેત્રસ કેતથી હ જાહેર કરી નાંખ્યા, અને પદ્માએ પણ તે હના સંદેશાને મંદ હાસ્ય કરતાં વધાવી લીધેા. '' સઘળાએ પેાતાની બેઠક લીધા બાદ અકબરે વાતની શરૂઆત કરતા કહ્યું “જૈતાશાહ, રાજસભામાં તમારૂં સારૂ માન છે. અને સર્વ વાતે સુખી છે, છતાં તમે સ’સારથી છુટા પડી ફકીરી લેવા માગેા છે તેમ થાનસિંહ કહેતા હતા, એ વાત શુ સત્ય છે ? "" “ જહાંપનાહ, આપની હજુરમાં ખેાટા ખખર કાણુ આપી શકે ? થાનિસંહ શેઠે આપને જે કહ્યું છે તે ખરૂ છે.” શ્વેતાશાહે ટુકમાં ખુલાસા કર્યા. cr પણ એમ કરવાનું કંઇ કારણ? તમને એવું શું દુ:ખ છે કે જેથી તમે આટલેા અધિકાર છેાડીને ફકીર થવા ચાહા છે ? ” અકબરે ઉંડા ઉતરતાં પૂછ્યું. “ સારા ભારતના સરદારની કૃપા છે ત્યાં મને કઇ વાતની ઉણપ છે તેમ કહેવાયજ નહિ. પરંતુ હું આ સઘળું છેાડવા માગુ છું,” તેનું કારણ એજ છે કે હું સરદારના પણ સરદારની નાકરીમાં જોડાવા માગુ છું. શ્વેતાશાહે જણાવ્યું. શ્વેતાશાહ, તમે વધારે લાલચથી અકબરના પણ સરદાર શેાધવામાં ભુલ્યા હા તેમ મને લાગે છે. થાનસિંહે તેા તમે કીરી લેવાના છે તેમ કહ્યું હતું. પણ જો તમારે સારી નાકરી માટેજ છુટા થવુ હાયતા તમારા કામથી હું પસંદ છું માટે કહેશે। તા સરદારી, સુબેદારી, કે જમીનદારી, કે જે તમને “ ઇચ્છા હશે તે આપીશ. કહેા શુ જોઈએ છે ? ” અકબરે સ આશાઓ આપતાં કહ્યું, 66 Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #201 -------------------------------------------------------------------------- ________________ [૧૮૮] ધર્મ છાસુ અકબર “ખુદાવિદ, હું જે નોકરી કરવા ઈચ્છું છું તે કઈ દેશના બાદશાહની નહિ, પણ તે સારી જહાનમને માલેક છે. જેને આપ ખુદા કહે છે, કઈ પ્રભુ કહે છે અને હું તેમને “અરિહંત” ના નામથી ઓળખું છું. આ નોકરીમાં જમીન, પૈસો કે સત્તા મેળવવાની નથી, પરંતુ તેને છોડીને આત્માને સ્વતંત્ર કરવાનું છે. કેમકે જમીન, પૈસો વા સત્તા એ સર્વે માયા બંધન છે, એટલે તે બંધનમાંથી મુક્ત થવું એજ સાધુ સ્થિતિ છે.” જેતાશાહે ખુલાસે કર્યો. હું, કહોને કે હીરજીસૂરિના જેવા તમે પણ ફકીર થવા માગો છો; વારૂ, તેતે ઠીક, પરંતુ હીરસૂરિ મહારાજ તે ગુજરાતમાં જવાના છે, ત્યારે તમે ફકીરી કોના પાસેથી શીખશો ?” અકબરે નો પ્રશ્ન કર્યો. આપે એ વાત કરી મને ઠીક સાવચેત કર્યો છે. મારે સાધુ થવાના સમયને હજુ ત્રણ માસને વિલંબ થશે તે તેટલે વખત તેઓશ્રીને અહીં રોકાઈ જવા હું વિનંતી કરીશ. કેમકે મારી સાથે ચંપા બહેન પણ આર્યો થવાના છે.” જેતાશાહે જણાવ્યું. “ચંપા બહેન, કેમ તમે પણ સંસારથી છુટા પડી જવા માગે છે! ત્યારે વિજયનું શું થશે? તે તમને રજા આપશે કે! ” અકબરે ચંપાને આતુરતાથી પૂછ્યું. ખુદાવિંદ, કમળા બહેન એકાએક ગુજરી ગયા તે જેવા છતાં ખેટા મેહમાં હવે હું ફસી રહેવા રાજી નથી. મારા પતિદેવ પણ આ બનાવથી સંસારની અસારતા સમજી ગયા છે અને તેથી તેઓ પણ સંસારથી વિરકત થવા ધારે છે.” ચંપાએ નીચું જોઈ નમ્રતાથી ખુલાસો કર્યો. ) આક્રીન બેટી ચંપા, તારા ધર્મપ્રેમને માટે મને બહુ આનંદ થાય છે. તારા જેવડી બાળકી ખુદાને આટલી હદે -ળખી જાય અને પોતાના પતિને પણ તે માર્ગે પ્રેમથી સાથે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com Page #202 -------------------------------------------------------------------------- ________________ સૂરિ સેવા. [૧૮૯] લઈ જાય તે કઈ ઓછી તાજુબી નથી. ચંપા, તું ખરેખરી દેવી છે.”અકબરે ચંપા પ્રત્યે લાગણી દર્શાવી. આચાર્યશ્રીને છેડે વધારે વખત રેકી રાખવાનો ભાર હવે જેતાશાહ તથા થાનસિંહને સેંપી દેવાનું અકબરે ઠીક ધા અને તેથી હમણાજ આચાર્યશ્રી પાસે જઈને તે નિશ્ચય કરી લેવાનું જણાવી સિને રજા આપી. પદ્મા, ચંપાને દરવાજા સુધી વળાવવા ગઈ, ને ત્યાં ગઈ રાત્રીને ઈતિહાસ ટૂંકમાં કહીને એ સર્વ સાનુકુળતા માટે પરસ્પર હર્ષિત થઈ છુટા પડયાં. પ્રકરણ ૨૮ મું. સૂરિ સેવા. અબુલફજલ, અકબરની આજ્ઞા પ્રમાણે બપોરના આચાર્ય શ્રી પાસે ગયે, ત્યારે જેતાશાહ તથા થાનસિંહ ત્યાં આવી પહોંચ્યા હતા. અને સૂરિજીને રેકાવાને અરજ કરતા હતા. એટલે અબુલફજલ આ વાત સાંભળીને ખુશી થયે. તેને લાગ્યું કે નામવર બાદશાહ સૂરિજીને રેકવાને અરજ કરવા ચાહે છે, એ હેતુ પાર પાડવામાં આ પ્રસંગ બરાબર અનુકૂળ થઈ પડશે તેમ ધારી ચાલતી વાતમાં તેણે દખલગીરી કરતાં કહ્યું. “મહારાજ, જેતાશાહ તથા ચંપાદેવી અને તેના પતિ જ્યારે આપના ચરણે આવવા માગે છે, ત્યારે આપે તેમને આદર આપે એ પહેલી ફરજ છે. આપને ગુજરાતમાં જઈને પણ ધર્મની સેવા કરવાની છે, તે તેવાં સેવાના કાર્ય માટે સેવકોની વૃદ્ધિ થ તેમાં આપે ખુશીથી રેકાવું જોઈએ. નામવર શાનશાહ આપને રોકવાને આતુર છે અને તેટલા માટે આપને મળવાનો સમય નક્કી કરવા હું આવ્યો છું. તે કૃપા કરી.... જેતાશાહના ઉત્સાહને માન આપી થોડો વખત રેકાઈ જવા નિર્ણય કરશે તેમ મારી પણ વિનંતી છે.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #203 -------------------------------------------------------------------------- ________________ [ ૧૯૦ ] ધર્મ જીજ્ઞાસુ અકબર. અત્યાર સુધીમાં આ વાત ઉપર બહુ ચર્ચા થઇ ચુકી હતી. અને વિચાર કરતાં આ નવા ભાવીકાને દીક્ષા આપવા રાકાવું તેમાં વધારે લાભ છે તેમ આચાર્ય શ્રી જોઇ શક્યા હતા. તેથી વધારે ચર્ચામાં ન ઉતરતાં તેમણે દીક્ષામહેાત્સવ સુધી રાકાવાને પેાતાના નિર્ણય જાહેર કર્યાં, અને તે માટે મુહૂર્તો નક્કી કરી આપ્યાં. * અખુલલે તે પછી બાદશાહને મળવાના અવકાશ જાણવા માટે પુન: પુછતાં સૂરિજીએ છું–“ શાનશાહ અક્બરના ધર્મપ્રેમ જોઇ મને બહુ આન ંદ થયા છે. તેમના જેવા નિર્મળ હૃદયના બાદશાહને ધર્મ —ઉપદેશ સંભળાવવા તે માટા લાભનુ કારણ છે. માટે કાલે સવારમાં આપણે તેમના મહાલયેજ જઇશું.” અમુલલે આ ખખર બાદશાહને સાંજના પહોંચાડી દીધાં અને બીજે દિવસે સવારના અબુલક્જલ, સૂરિજીને એલાવીને રાજમહાલયે પહેોંચ્યા. તે સમયે અકમર તેમની રાહ જોઇને ગ્રંથાલયમાં બેઠા હતા. પહેરેગીરે તેમને સૂરિજી તથા અબુલક્ઝુલ આવી પહેાંચવાના ખખર આપતાં તે દરવાજા સુધી સામે ગયા અને માનપૂર્વક ગ્રંથાલયમાં પધારવા કહ્યું. સૂરિજી તથા તેની સાથે આવેલ એ શિષ્યા પાત પેાતાની ચાદર પાથરી બેઠા અને બાદશાહ તથા અબુલક્ઝુલ સામેના સાદા આસને બેસી ગયાં. એટલે અમુલ–લે વાતની શરૂઆત કરતાં કહ્યું, “ જહાંપનાહ, આપણા શહેરમાં જૈતાશાહ, વિજયકુમાર તથા ચંપાદેવી, સૂરિજી મહારાજ પાસે દિક્ષા લેવાનાં છે, તેથી આચાર્ય શ્રી હાલ ત્રણ માસ અહીંજ સ્થિરવાસ કરવા કબુલ થયા છે. એ ખખર આપની સેવામાં રાશન કરવા રજા લઉં છુ. ર "" “ વાહ, વાહ, બહુ ખુશ ખખર. આચાર્યશ્રીના વિશેષ રહેવાથી આપણને બહુ લાભ થશે. ” અકમરે અનુલક્ઝલના ખબરને વધાવી લેત કહ્યું, અને પછી આચાર્ય શ્રી તરફ ફ્રીને છ્યું. “ સૂરમહારાજ, ત્રણ માસ પછી શું આપ ગુજરાત ; જવા ધારા છે? ” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #204 -------------------------------------------------------------------------- ________________ સૂરિ–સેવા. [ ૧૯૧ ] પ રાજન, મને આ તરફ આવવાને ત્રણ વર્ષ થવા આવ્યાં છે; એટલે મારે હવે અહીં રાકાઇ રહેવુ નહિ જોઇએ; પરંતુ અબુલક્ઝુલે જણાવ્યું તેમ દીક્ષામહે।ત્સવના કારણે હજી ત્રણેક માસ અહીં સ્થિરતા થશે. ” સૂરિજીએ ખુલાસા શરૂ કર્યાં. ” “ પરંતુ આપન આટલી ઉમ્મરે ગુજરાત સુધી પહેાંચવામાં બહુ તકલીફ પડશે; માટે અહીંજ રોકાઈને ત્યાં ખીજા કાઇને માકલી આપે। તા કેમ ? ” અકબરે આતુરતાથી પૂછયું. “ નહિ, રાજન, અમારાથી એક સ્થળે વધારે સ્થિરવાસ કરી શકાય નહિ. વળી અમને ક્ષણભ’ગુર શરીરની આળ પંપાળની જરૂર નહિ હાવાથી વિહારમાં તકલીફ રહેતી નથી. ’’ હીરવિજયજીસૂરિએ ખુલાસા કર્યાં. “મહારાજ આપને તકલીફ્ના ભયનšાય, પરંતુ અમાને તા ચિતાજ રહે. તેમજ આપ મહીંથી પધારા એટલે મને જે ધર્માંના આધ મળે છે તે પણ બંધ પડી જાય; માટે આપને અહીંજ રાકાઇ રહેવા મારી વિન ંતિ છે. ” આચાર્ય શ્રી બાદશાહને જવાબ આપે તે પહેલાં વચ્ચે અબુલક્ઝુલાવી ઉઠયા——“ સૂરિજી મહારાજ, આજકાલ આપના સમાગમથી નામવર હુન્નુરને મહુ આનંદ મળે છે. તેમજ તેમના વિચાર યા ધર્મ તરફ વધતા જાય છે. કેટલાક લેાકેા તે નામવર શાનશાહને ‘ જૈન ’ સિદ્ધાંતના અનુયાયી * રીકે આળખે છે તેા પછી આપને અત્રે રોકાવુ વધારે લાભકારક છે. ” \ હું “શેખ મહાશય, તમારૂ કથન સત્ય છે, પરંતુ તા જગતમાં જ્યાં દયા, સત્ય, પ્રમાણિકતા, અબ્રહ્મ અને મનેાનિગ્રહ જોઉં છું, ત્યાં જૈનજ સમજુ છું. છતાં ' * ડા. સ્મીથકૃત ‘ અકબર ‘ માં પોર્ટુગીઝ પાદરી ‘ પિતા ' ને પત્ર પ્રકટ થયા છે. તેમાં લખ્યું છે કે He Follows the seet of the jains અર્થાત્ અકબર જૈન સિદ્ધાંતના અનુયાયી " Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #205 -------------------------------------------------------------------------- ________________ [૧૯] ધર્મ જીજ્ઞાસુ અકબર. સામ્રાટના ધર્મપ્રેમને પિષવાને મારા શિષ્ય શાંતિચંદ્રજીને અહીં મુક્ત જઈશ, ને બનતા સુધી ગુજરાતમાં જવા પછી મારા ટધર શિષ્ય વિજયસેનસૂરિને પણ બનશે તે આ તરફ મોકલવાનું કરીશ” આટલો ખુલાસે અબુલફઝલને કરવા પછી આચાર્યશ્રીએ અકબરને કહ્યું. “રાજન, આ વાતથી આપને પણ સંતોષ થશે અને હાલ ત્રણ માસ એટલે વખત અત્રે રહેવાનું બનશે તે દરમિયાન વિશેષ ધર્મચર્ચા થશે, એટલે હવે આપ વિશેષ આગ્રહ છેડી દેશે તેમ ઈચ્છું છું.” અકબરે આ ગઠવણથી સતિષ પામતાં અબુલફઝલને પૂછયું. “પણ વારૂ અબુલફઝલ, આવતી કાલે સૂરિ મહારાજને “જગદ ગુરૂ” નું પદ આપવાને દરબાર ભરવા માટે સઘળી તૈયારી થઈ છે કે ?” “જી, હા. ગઈ રાત્રે રાજા માનસિંહ તેમજ બીરબલ મને મળ્યા હતા ત્યારે તેઓ તે માટે તૈયારીમાં છે તેમ કહેતા હતા.” અબુલફઝલે ખુલાસે કર્યો. “મહારાજ, આવતી કાલે સવારના આપના અનેક ગુણાનો પ્રજાને પરીચય કરાવવા દરબાર ભરવાને છે, તેમાં આપના શિષ્યવૃંદ સાથે વેળાસર પધારવા કૃપા કરશે.” અકબરે સૂરિજીને આમંત્રણ કરતાં કહ્યું, “ રાજન, તમે મારા પ્રત્યેના પ્રેમથી મને જે માન આપવા ધારે છે તે માટે હું લાયક નથી. જગત પ્રત્યે મૈત્રીભાવના રાખીને પ્રાણી માત્રનું હિત ઈચ્છવું તે અમારો કર્તવ્ય ધર્મ છે; પણ તેથી આપ જે માન આપવાની વાત કરે છો તે અમારી ફરજમાં અભિમાનનું બીજ રોપવા જેવું છે. આવા માનથી મેહ, મમત્વ અને હું પદ વધવાને સંભવ રહે છે; માટે આ વિચારને બંધ રાખવા મારો આગ્રહ છે.” વિજયસૂરિએ દરબાર ભરવાની હકીકત જાણું કહ્યું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com Page #206 -------------------------------------------------------------------------- ________________ સૂરિની સેવા. [૧૩] “મહારાજ, આપનું માનવું સામાન્ય પ્રાણુ માટે સાચું માની શકાય, પરંતુ આપ જેવા સમતાના સાગર માટે એવી અનેક નદીયો આવી મળે તે પણ આવી ભીતિને સંભવ રહેતો નથી. એટલે તે બાબતમાં આપને આગ્રહ કરવા જેવું લાગતું નથી. આ પ્રસંગે આપને તસ્દી આપવાને મારે હેતુ જુદે જ છે.” અકબરે જવાબ આપતાં નવી વાત ઉપાડી. કહો ખુશીથી કહે, જ્ઞાનગોષ્ટી કરવી એ અમારું કર્તવ્ય છે.” સૂરિશ્વરે જણાવ્યું. “મહારાજ, આપને તસ્દી આપવાને મારે હેતુ આપને અત્રે હમેશના માટે રેકી રાખવાને આગ્રહ કરવાને હતું, પરંતુ તે માટે આપે ખુલાસે કરી નાંખ્યો છે. તે હવે મારી એક અભિલાષા તૃપ્ત કરશે તે મને સંતોષ થશે.” અકબરે નવી માગણી કરવાની ઈચ્છા દર્શાવી. “રાજન, અમારા આચારને ખાધ ન આવે તેવું કઈ પણ સેવાનું કાર્ય કરવાને હું સદા તતરજ છું; આપને માટે તેમાં શંકા ન લાવતા ખુશીથી કહે.” સૂરિજીએ જણાવ્યું. સૂરિ મહારાજ, આપે મને ધર્મબોધ આપીને અનેક ઉપકાર કર્યા છે. હવે જ્યારે આપ ગુજરાત તરફ જવાને નિશ્ચય ફેરવી શક્તા નથી, તે મને કંઈ એવી સેવા ફરમાવે કે જેથી મારી ઈચ્છા તૃપ્ત થાય અને આપના સમાગમનું હમેશાં સ્મરણ રહી શકે.” અકબરે માગણી કરી. રાજન, તમે પ્રાણરક્ષાનાં તથા મનુષ્ય પ્રત્યેની સરલતા વધારનારાં જે જે કાર્યો કરી રહ્યા છે તેથી મને સંતોષ થાય છે. તમારી આ સેવા કંઈ ઓછી નથી કે જેથી હવે મને કંઈ વિશેષ કહેવાનું રહેતું હોય. છતાં તમારી ઈચ્છાને વધારે આદર મળે તે માટે અને તે તિર્થોનું રક્ષણ કરવા હું ભલામણ કરૂં છું.” આચાર્યશ્રીએ માર્ગ દર્શાવ્યું. 17 Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #207 -------------------------------------------------------------------------- ________________ ધર્મ જીજ્ઞાસુ અકબર મહારાજ, આપની ભલામણને હું શીરે ચઢાવુ છુ. હવે જો આપ મારી હુકુમતમાં જૈન ધર્મનાં એવાં ક્યા ક્યા તિર્થો આવેલા છે તે જણાવશેા ત ઉપકાર થશે” અકખરે પૂછ્યું. [ ૧૯૪ ] "L “ રાજન, તમારી હુકુમતમાં જૈન ધર્મના ઘણાં તિર્થા છે. તેમાં પુંડરીક ( સિદ્ધાચળ ), તારંગા, આબૂ, કેસરીયાજી, રાજગૃહીના પહાડા અને સમ્મેતશિખર વગેરે વધારે પ્રસિદ્ધ છે.” હિરવિજયજીસૂરિએ ખુલાસા કર્યા. સૂરિમહારાજ, આ તિર્થોના રક્ષણ માટે હું જરૂર મારાથી મનતું કરીશ, પરંતુ મને હજી એક વાત જાણવાની ઇચ્છા છે કે આવાં તિર્થોમાં યાત્રાએ જનાર લેાકેાને રાજ તરફથી કંઇ ખાસ મુશ્કેલી તે। પડતી નથી કે ?” અકખરે વધારે હકીકત જાણવા માગી. રાજન, યાત્રિકાની મુશ્કેલીના અનુભવ અમને પુરે ક્યાંથી હાય ? પરંતુ કાઇ કાઇ સ્થળે યાત્રિકાને કરના નામે ત્રાસ ભાગવવા પડે છે, તેમ મેં જાણ્યું છે. ” te ። “ એહ ! પ્રભુના દરબારમાં જનાર પાસેથી કર લેવા તે તા જયાવેરા કરતાં પણ વધારે જુલમની વાત છે. આ વાતથી આપે મને વાકેફ કર્યા તેબહુ ઠીક થયું' છે.” અકબરે સૂરજીને ઉદ્દેશીને આટલું કહ્યા પછી અબુલફેઝલને જણાવ્યું. “ અખુલક્રૂઝલ, કાલે દરખાર પ્રસ ંગે આ તિર્થોનાં રક્ષણના ખરીતે પણ સાથે સાથે આપવા અને મુંડકાના કર કોઇ સ્થળે લેવાતા હાય તા બંધ કરવા હું જરૂર ધારૂ છું; માટે તમે ખપારના આવો. અત્યારેતેા બહુ માડું થયુ છે, માટે આચાર્ય શ્રીને તેમના ઉતારે મુકી આવેા. અને કાલે સવારના દરબારમાં સાથે તેડી લાવવાના ભાર તમારા શીરે છે તે ભુલી જશેા નહિ.” ' ખીજે દીવસે ખાસ દરખારમાં આચાર્ય શ્રી હિરવિજયસૂ જગદગુરૂ ' નું ખિદ આપવા પછી તિરક્ષણને ’ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #208 -------------------------------------------------------------------------- ________________ સૂરિની સેવા. [ ૧૯૫] * ખરીતા સોંપવામાં આવ્યા અને તે પ્રસ ંગે અકબરે એ પણ જણાવ્યું કે આવી પવિત્ર ભૂમિને હંમેશાં સ્વતંત્ર રાખી તેની પવિત્રતાને માન આપવામાં મારા સરદારા–જહાગીરદાર પુને દરબારીઓ ખરાખર કાળજી રાખશે તેમ મારા વિશ્વાસ છે. છતાં તે ઉપર ખરાખર દેખરેખ રહી શકે તે માટે મારા મંત્રી કમઁચંદ્ર કે જેઓ જૈન છે તેમને આ હુકમનું પાલન તપાસવાની ખાસ સત્તા આપું છું. ” * આ ખરીતા ખે છુટ લાંબા અને લગભગ દોઢ પુટ પહાળા સફેત કપડા ઉપર સોનેરી હૉથી લખાએલા છે, અને તે ખાદશાહી મહારસીક્કા–સહી સાથેનું અમદાવાદમાં શે આણુંદજી કલ્યાણજીની પેઢીમાં અત્યારે માજીદ છે, આ ખરીતા ઉર્દુમાં છે, તેનું અક્ષરસઃ ભાષાંતર નીચે મુજબ થાય છે. જલાલુદીન મોહમ્મદ અકબર બાદશાહ ગાજીનુ ક્રમાન સુખે માળવા, શાહજહાનાબાદ, લાહાર, મુલતાન, અહમદાવાદ, અજમેર, મેરટ, ગુજરાત, ખ`ગાળ તથા મારા તાબાના બીજા મુલકા કરેાડિયા અને જહાગીરદારાને સૂચના કરવામાં આવે છે — અમારા મુખ્ય ઉદ્દેશ અમારી પ્રજાને ખુશી કરવાના તથા તેના દીલને સતાષ આપવાના છે, તેમજ અમારૂં અંતઃકરણુ, પવિત્ર હૃદયવાળા તથા ઇશ્વરભક્ત સજ્જતાની શોધ કરવામાં હમેશાં રાકાઇ રહે છે તેથી અમારા રાજ્યમાં રહેનારા એવા સાધુ પુરૂષનું જ્યારે પણ અમે નામ સાંભળીએ છીએ ત્યારે તુત તેમને માનપૂર્ણાંક અમારી પાસે ખેાલાવવામાં આવે છે અને તેમનેા સત્–સમાગમ કરી આનંદ પ્રાપ્ત કરવામાં આવે છે. 1 ગુજરાતમાં રહેલા જૈન શ્વેતાંબર સંપ્રદાયના આચાર્ય હીરવિજ યસૂરિ અને તેમના શિષ્યાના સંબધમાં અમે ઘણી વખત સાંભળ્યું હતું કે તે ઘણા પવિત્ર મનવાળા સાધુ પુરૂષ છે, તેથી અમે તેમને અમારા દરબારમાં આવવાને આમ ત્રણ કર્યું, ને તેમના દર્શીનથી અમે બહુ ખુશી થયા. જ્યારે તેમને પાછુ ગુજરાતમાં જવાનું ઠર્યું ત્યારે મર્જ કરી કે “ ગરીબ નવાજ તરફથી એક એવા ખાસ હુકમ થવા જોઇએ કે સિદ્ધાચલજી, ગિરનારજી, તાર ગાજી, કેશરીયાનાથજી અને આખુજીનાં તીર્થ જે ગુજરાતમાં છે તથા રાજગૃહજીના પાંચ પહાડ તથા સમ્મેતશિખરજી.ઉર્ફે પાર્શ્વનાથ પહાડ જે ખંગાળમાં છે એ સઘળા પહાડાની નીચે ખ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #209 -------------------------------------------------------------------------- ________________ (૧૬ ધર્મ જીજ્ઞાસુ અકબર. આચાર્ય શ્રી હીરવિજયસૂરિ તે પછી ત્રણ માસ અહીં કયા દરમિયાન મોટા આડંબરથી જોતાશાહ, વિજયકુમાર તથા ચંપાદેવીને દીક્ષા આપવામાં આવી. દીક્ષામહોત્સવને અંગે અકબરે પણ દ્રવ્ય તથા જાતિથી ઉત્સાહભર્યો ભાગ લીધે અને જેતાશાહનું નામ અજીતવિજયજી, વિજયકુમારનું નામ વિમળવિજયજી અને ચંપાનું નામ ચંપાશ્રીજી રાખવામાં આવ્યું. એ પછી આચાર્યશ્રીએ ત્યાંથી વિહાર કરી સં ૧૬૪૨ નું ચાતુર્માસ અભિરામાબાદમાં કર્યું હતું. મંદિરની કેડીઓની પાસે તથા બધી ભક્તિ કરવાની જગ્યો, જે વેતાંબર ધર્મની છે, તેની ચારે તરફ કોઈપણ શમ્સ કોઈપણ જાનવરને ન મારે” તેઓશ્રી દુર દેશથી આવ્યા છે, તેમની અર્જ વ્યાજબી છે, તેમની માગણી મુસલમાન ધર્મથી પણ વિરૂદ્ધ નથી, કેમકે મોટા પુરૂ ને નિયમ હોય છે કે તે કોઈ ધર્મમાં પિતાની દખલગીરી ન કરે, તેથી અમારા માનવા પ્રમાણે એ અરજ વ્યાજબી લાગે છે. તપાસ કરવાથી પણ માલુમ પડે છે કે એ બધા સ્થળો લાંબા કાળથી જેને “વેતાંબર ધર્મના છે તેથી તેમની એ અર્જા મંજુર કરવામાં આવી છે અને સિદ્ધાચળ, ગિરનાર, તારંગા, કેશરીયા આબ અને સમેત શિખર ઉ પાર્શ્વનાથ પહાડ જે બંગાળામાં છે, તથા બીજા પણ જેના વેતાંબર સંપ્રદાયના ધર્મસ્થાને જે અમારા તાબાનાં મુલકમાં છે તે સઘળા જેન શ્વેતાંબર સંપ્રદાયના આચાર્ય હીરવિજયસૂરિને સ્વાધીન કરવામાં આવે છે કે જેથી શાંતિપૂર્વક તે પવિત્ર સ્થાનમાં પિતાના ઈશ્વરની ભક્તિ કરી શકે. જો કે આ પ્રસંગે એ સ્થળે હીરવિજયસૂરિને સ્વાધીન કરવામાં આવે છે, પરંતુ વાસ્તવિક તે એ સઘળા જેની વેતાંબર ધર્મવાળાના અને તેમની માલકીના છે. જ્યાંસુધી સૂર્ય અને ચંદ્ર તપે ત્યાં સુધી આ શાશ્વત ફરમાન જેને તાંબર પાસે કાયમ રહે. કેઈ પણ મનુષ્ય આ ફરમાનામાં દખલ ન કરે, આ પર્વતની જગાની નીચે ઉપર–આસપાસ સઘળાં યાત્રાના સ્થળોમાં અને પૂજા કરવાની જગ્યાઓમાં કઈ પણ કોઈ પ્રકારની જીવહિંસા ન કરે. આ હુકમને ધ્યાન પૂર્વક અમલ કરે, કોઈ " તેનાથી વિરૂદ્ધ વર્તન ન કરે તથા બીજી નવી સનંદ ન માગે..લખી. - મી માહે ઉર્દીઓહેસ્ત મુતાબિક રવીઉલ અવલ સન ૩૭ જુલસી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com Page #210 -------------------------------------------------------------------------- ________________ સૂરિની સેવા. [૧૯૭] આ વાતને દશ વર્ષ વીતી ગયાં. દરમિયાન સૂરિજીએ અનેક નાના મેટા જહાગીરદારને ધર્મ પમાડયો હતે. અને મારવાડમાં થઈને ગુજરાત, કાઠિયાવાડમાં વિચરતાં છેલ્લા ઊનામાં પધાર્યા. ત્યાં સં. ૧૬પરના ભાદરવા સુદી. ૧૧ના રોજ કાળધર્મ પામ્યા. તેમને જ્યાં અગ્નિસંસ્કાર કર્યો, ત્યાં તે રાત્રીમાં વૃક્ષો નવપલ્લવિત થઈ ગયાં અને આંબાને કેરીઓ આવી હતી તેમ પણ ઉલ્લેખ છે. અહીં તેમની ગાદી તથા પગલાં વગેરે સ્મરણ ચિન્હ અત્યારે પણ છે. - આચાર્ય શ્રી હીરવિજયસૂરિના સ્વર્ગવાસના ખબર અકબરને મળ્યા ત્યારે તે તથા અબુલફઝલ વગેરે પરિચિત જને પણ બહુ ખેદ પામ્યા. તેમને અગ્નિસંસ્કાર થયો તે વાડી બાદશાહે પવિત્ર ભૂમિ તરીકે જાળવી રાખવા જેના શંઘને અર્પણ કરતાં કહ્યું કે – ધન જીવ્યું જગત ગુરૂનું કર્યું જગ ઉપગારરે. અસ્યા ફકીર નવિ રહ્યા કાલે, બીજા કુણ નર નામરે. આ ઉપરાંત બીજા ખરતા જીવદયા અને તિર્થરક્ષણના છે તેમાં એક ફકરે નીચે પ્રમાણે છે. “આ ઉપરથી ગાભ્યાસ કરનારાઓમાં શ્રેષ્ઠ હીરવિજયસૂરિ સેવા અને તેમના ધર્મને પાળનારા, કે જેમણે અમારી હજુરમાં હાજર થવાનું માન મેળવ્યું છે, અને જેઓ અમારા દરબારના ખરા હિતેચ્છુઓ છે, તેમના ગાભ્યાસનું ખરાપણું, વધારે અને પરમેશ્વરની શોધ ઉપર નજર રાખી હુકમ થયો કે તે શહેરના રહેવાસીઓમાંથી કેઈએ એમને હરકત કરવી નહિ, અને એમનાં મંદિરે તથા ઉપાશ્રયમાં ઉતારે કરવો નહિ, તેમ તેમને તુચ્છકારવા પણ નહિ. વળી જે તેમાંનું કંઈ પડી ગયું કે ઉજજડ થઈ ગયું હોય, અને તેને માનનારા, ચાહનારા કે ખેરાત કરનારાઓમાંથી કઈ તેને સુધારવા કે તેને પાયે નાંખવા ઈછે તે તેનો કોઈ ઉપલક જ્ઞાનવાળાએ કે ધર્માધે અટકાવ પણ કરે નહિ” વગેરે– Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #211 -------------------------------------------------------------------------- ________________ [ ૧૯૮] ધમ જીજ્ઞાસુ અકબર ત્યારપછી અમર નવ વર્ષે ગુજરી ગયે. તેને પાછળ સમય દયા અને સરલતાથી ભરપૂર પસાર થયે હતે. અને તેણે છેવટ સુધી જૈન યતિએને સમાગમ રાખ્યું હતું. જ્યારે સંવત. ૧૬૫૮ માં અબુલફઝલ યુદ્ધમાં દગાથી મરવાને ખબર અકબરને પડ્યા ત્યારે તેને સખ્ત આઘાત થયે. તેમના પુત્ર સલીમની નીતિ-રીતિ માટે તેના મનને અસંતોષ હતું, પરંતુ અંત સમયે સલીમ, અકબરને ચરણે ગયો એટલે તેને સમશેર–મુકુટ અને સત્તા સેંપી તેને પ્રજા રક્ષણની ભલામણું કરતાં દેહમુક્ત થયે. B : * ના સમાપ્ત. ' જ 2, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #212 -------------------------------------------------------------------------- ________________ जैन बन्धुने सूचना. अमारे त्यांथी खास जैन मंदीरामां वापरवा लायक केसर, बरास भीमसेनी, दशांगी धुप, सुगंधी अगरबती, सोना चांदीना पाना, मलबारी सुखंड, अगर उंचा मावरधी ते सीवाय कस्तुरी नेपाळी, अंम्बर जंगबारी, शुद्ध शेलारस, शुद्ध चंदननुं तेल, मोम्माई, गोरुचंदन, शीलाजीत, हरडे, धी जहांगीर बाम, धातु पौष्टीक टोनीक पील्स, वीगेरे वगेरे माल जथ्थाबंध तेमज छुटक कफायत भावे मळशे. भावने माटे प्राइसलीष्ट मंगावो. शा. फुलचंद गोपाळजी - हेरीसरोड - भावनगर. જૈન બધુઓને સૂચના. અમારે ત્યાંથી ખાસ જૈન મદીરામાં વાપરવા લાયક કેસર, ખરાસ ભીમસેની, દશાંગી ધુપ, સુગ`ધી અગરબતી, સાના ચાંદીના પાનાં, મલખારી સુખડ, અગર ઉંચા માવરધી, તે સિવાય કસ્તુરી નેપાળી, स्मभ्यर मंगणारी, शुद्ध सेवारस, शुद्ध हननुं तेव, भोम्भाघ, गोइय हन, शीसालत, हरडे, 'धी महांगीर भाभ, धातुपोष्टीङ टोनी पीट्स, વીગેરે વીગેરે માલ જથાબંધ તેમજ છુટક નૈફાયત ભાવે મળશે. ભાવતે માટે પ્રાઈસલીષ્ટ મગાવા. શા ફુલચંદ ગોપાળજી—હેરીસ રોડ–ભાવનગર 4ADVERTISEMENT TO JAINS: ! Saffron, Baras Bhimseni, Dashangi Incense, Incense sticks, Gold and Silver leaves, sandalwood Malbari used in Jain Tamples, Musk Nepalese Amber Fanghari, Pure shelaras, Pure chandanoil, Mummis, Gooruchandan Shilajit, My rob - olams, The Jahangir Balm Tonis Pills etc., etc.. can be had from us at moderates. rates Call For Price-list.. SHA FULCHND GOPAI Haris road-BHAVNAG Shree Sudharmaswami Gyanbhandar - Umara, Suratwww.umaragyanbhandar.com Page #213 -------------------------------------------------------------------------- ________________ ઉત્તમ સગવડ. કેસર, કસ્તુરી, અમર, ખરાસ, કપુર ઉંચી અગરબતી અગર, દશાંગીપ, સેાના ચાંદીના પાના, સુખડ, અતર, હીંગ, હરડે, ખાપરીયું, મામાઇ, સીલાજીત, મેાતીના સુરમા વીગેરે ખાત્રીદાર માલ કીફાયતથી વેચનાર ખાસ એકજ દુકાન. ડી. શાન્તીલાલ કાન્તીલાલની કું જીમામસીદ, નં. ૧૨૭ મુંબઇ. વીસમી સદીની નવીન શેાધ. સંગ્રહણી ( ગળતી ) માટે અમૃતમય ઉપાય. પ્રતિષ્ઠિત અને વિદ્વાન વદ્ય દાક્તરોની દવા ખાઈ કંટાળેલા સંગ્રહણી ( ગળતી), મુંબઇના ઝાડા, અતિસાર અને આંતરડાના ક્ષયથી પીડાતા નિરાશાજનક દર્દીને આશીર્વાદ થઇ પડેલી ત્રીસ વરસના અનુભવની રામબાણ દવા માટે રૂબરૂ મળેા યા સવાલપત્ર મંગાવા. પત્રવ્યવહાર નીચેના સીરનામે કરવા. મેળાપ દર રવીવારે અમદાવાદ. માસ્તર કે. જે. પટેલ એન્ડ સન્સ, કાલુપુર ડાંગરાની પાળ—ત બુ રાગરાની ખડકીમાં ઘર નબર-૩૫૬ સ્પ્રે સ્પેશીચ્યાલીસ્ટસ; ( મહીકાંઠા ) માણસા. અમારૂં બાલાનંદ બચ્ચાંને રૂપુષ્ટ, આનંદી અને; સુંદર બનાવે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com Page #214 -------------------------------------------------------------------------- ________________ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com