Book Title: Yashovijayji Jivan
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 13
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૨ પાડે છે તેથી વાંચકને નવું નવું જાણવાનું અને લેવાનું મળશે. આવી દષ્ટિ ધ્યાનમાં રાખીને જીવન ચરિત્ર લખવામેં તેર વર્ષ પહેલાં મેં અતિસંક્ષેપથી અ૫ પ્રયાસ કર્યો હતો તે આ નિબંધ વાંચવાથી માલુમ પડશે. ઉપાધ્યાયને નિબંધ લખતાં જૈનશાસ્ત્ર જનાજ્ઞા વિરૂદ્ધ જે કંઈ લખાયું હોય તેની સંઘ આગળ માફી માગું છું અને હંસદષ્ટિથી સજજને સત્ય ગ્રહણ કરે એમ ઈચ્છું છું. ઉપાધ્યાય નિબંધ રામાપ્ત થતાં છેવટે શ્રીમદ્ ઉપાયાયકૃત સંયમબત્રિશી છપાવવામાં આવી છે તેમાંથી વાંચકે, ગુરૂગમ પૂર્વક જ્ઞાન સંયમ મેળવશે એમ ઇચ્છું છું. इत्येवं ॐ अर्ह महावीर शान्ति: ३ મુ, વિજાપુર. ) વિ. ૧૯૮૧ લેખક બુદ્ધિસાગર સૂરિ, ચિત્ર વદિ ૮ ગુરૂવાર.ઈ. (ગુજરાત) www.kobatirth.org For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 ... 180