________________
વિવિધ પૂજાસંગ્રહ ભાગ પહેલો ૩. પછી, તે સાથિયાની સન્મુખ, બીજા ચાર સાથિયા કુમકુમકેસરના કરવા. આ ચાર સાથિયાઓ ઉપર નાડાછડી બાંધેલા અને પંચામૃત દૂધ, દહીં, ઘી, પાણી અને સાકરનું મિશ્રણ)થી ભરેલા ચાર કળશે પધરાવવા.
૪. પછી, સિંહાસનના મધ્ય ભાગમાં કેસરને સાથિયે કરી, તે સાથિયા ઉપર અક્ષત પુરીને, તેના ઉપર રૂપાનાણું મૂકવું અને તે પછી સાથિયા ઉપર ત્રણ નવકાર ગણીને ધાતુના પરિકરવાળા (પંચતીર્થ) પ્રતિમાજી પધરાવવા.
૫. પછી, તે પ્રતિમાજીની આગળ કેસરને બીજે સાથિયે કરી રૂપનાણું મૂકી તે ઉપ૨ શ્રી સિદ્ધચક્રજી પધરાવવા.
૬. પછી, પ્રતિમાજીની જમણી બાજુએ, પ્રતિમાજીની નાસિકા સુધી ઊંચે ઘીને દીપક પધરાવ અને પ્રતિમાજીની ડાબી બાજુએ પૂ૫ બેઠવ.
૭. પછી, બે સ્માનિયાઓએ પિતાના હાથને કાંડે નાડાછડી બાંધવી. તે પછી સ્નાત્રિયાઓએ પંચામૃતથી ભરેલે કળશ બે હાથમાં લઈ ત્રણ નવકાર ગણીને પ્રભુજીને તથા શ્રી સિદ્ધચક્રજીને પ્રક્ષાલ કરે. (અધિક સ્નાવિયાઓ પણ ઉભા રહી શકે છે. કેટલીક પૂજાઓમાં અમુક સંખ્યામાં નારિયાએ ઉભા રાખવાનો વિધિ છે.)
૮. પછી, પ્રતિમાજીને અને શ્રી ત્રિદ્ધચક્રજીને કેસ , વાળાકુંચી કરીને પાણીને પ્રક્ષાલ કરી. ત્રણ અંગલુછણાં કરી સરથી પૂજા કરવી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org