Book Title: Vijay Yashodevsuriji
Author(s): Nandlal B Devluk
Publisher: Z_Shramana_Bhagwanto_Part_1_004596.pdf and Shramana_Bhagwanto_Part_2_004597.pdf

View full book text
Previous | Next

Page 19
________________ શ્રમણભગવંતો-૨ ર૪૫ – ઉપાધ્યાયજીનું એક ચિત્ર તે પ્રગટ થયું છે, પણ બીજું વિશિષ્ટ ચિત્ર તીબેચ્છા છતાં બનાવી શકાયું નથી. શ્રેષ્ઠ ચિત્રકાર મળે તે તે બની શકે. પૂજ્યશ્રીની ખાસ પ્રેરણાથી છપાયેલા ગ્રંથો : (પ્રકાશક : શ્રી મુક્તિ કમલ જૈન મોહન માળા, વડોદરા). ૧. મહાવીરચરિત્ર (ગુજરાતીમાં દળદાર ગ્રંથ) લે. શ્રી નંદલાલ વકીલ, વડોદરા. ૨. પત્રિશિકા ચતુષ્ક પ્રકરણ (નિગોદાદિ ચાર છત્રીશીઓ-ભાષાંતર સહિત) (સં. ૧૯૯૦). ૩. નવતત્વ પ્રકરણ સુમંગલ ટીકા : લે. આ. શ્રી વિજયધર્મસૂરિજી, સ્વશિખ્ય મુનિશ્રી યશોવિજયજીના ખાસ આગ્રહથી જ રચેલી ટીકા. (સં. ૧૯૦). ૪. પ્રશ્નોત્તર મેહનમાળા (સં. ૧૯૩). પ. મેહનમાળા (વનાદિ વગેરેને સંગ્રહ). બકલેટ જેન પંચાગે. છેલ્લાં બાર વર્ષથી બુકલેટ પંચાંગમાં શિક્ષણની દષ્ટિએ પૂજ્યશ્રીએ એક ક્રાંતિકારી, તર્ક અભિનવ આયજન કર્યું છે. તેઓશ્રીને લાગ્યું કે બુકલેટ પંચાંગ દ્વારા હજારે ઘરમાં રહેતાં લાખો માણસને જેન શિલ્પ, સ્થાપત્ય, મંત્રશાસ્ત્ર, પૂજનવિધિ, ભૂગોળ, ખગોળ, આયુ, મુદ્રા, તંત્ર વગેરે વિષને સ્પર્શતી બાબતનું ચિત્રો દ્વારા જ્ઞાન સંપાદન કરવાને સુલભ માર્ગ છે. તેથી એ પંચાગ વને પણ સંગ્રહી રાખવા ગ્ય બને છે. દર વર્ષે આ પંચાંગોની ખૂબ માંગણી થાય છે. સહુ કે પૂજ્યશ્રીની દૃષ્ટિને બિરદાવે છે. આ પંચાંગમાંનાં ચિત્ર, પ્રતીકે વગેરેનું સ્વતંત્ર પ્રકાશન કરવાની માંગણીઓ પણ થાય છે. લેખોનું પ્રકાશન : પૂ. આચાર્યશ્રી વસોથી જુદાં જુદાં દૈનિક, સાપ્તાહિક, પાક્ષિક, માસિક વગેરે બધા જૈન પત્રોમાં જુદા જુદા વિષય ઉપર લેખો લખતા રહ્યા છે. આ લેખે મેળવીને તેની યાદી પ્રગટ થાય એ જરૂરી અને ઉપયોગી છે. –શકય હોય ત્યાં સુધી ઉપર ને પૂરી આપવા પ્રયત્ન કર્યો છે. બાકીની નાની કૃતિઓ, શિલ્પની કૃતિઓ, કલાકૃતિઓની નોંધ કદ વધી જવાના ભયે આપી નથી. પૂ. આચાર્યશ્રી હસ્તક હાલમાં તૈયાર થઈ રહેલાં અને થનારા તેમ જ સત્વરે બહાર પડનારાં કલાને લગતાં વિવિધ પ્રકાશનોની યાદી - (આ યાદી સં. ૨૦૪૭માં યૌર કરે છેલી.) ૧. ભશ્વાન મહાવીરના ચિત્રસંપુટની ત્રીજી આવૃત્તિ : નવાં ૧૩ ચિત્રોના ઉમેરા સાથે ૪૮ ચિત્રો : વિવિધરંગી-આકર્ષક. ૨. જૈન સાધુની ૨૪ કલાક દરમિયાનની સમગ્ર દિનચર્યાનાં ૪૦ રંગીન ચિત્ર. ૩. પિપરકટિંગમાં ભગવાન મહાવીરની તથા અન્ય ડિઝાઈને સાથેનું લગભગ ૮૦ આકૃતિઓનું કેરેક્ષ પ્રકાશન. ૪. ભગવાન મહાવીરના ચિત્રસંપુટમાં ત્રીજી આવૃત્તિમાં છાપેલી ૮૦ બોર્ડ અને ૧૮૫ પ્રતીકેના પરિચય સાથેનું પ્રકાશન. Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 17 18 19 20