Book Title: Vijay Yashodevsuriji
Author(s): Nandlal B Devluk
Publisher: Z_Shramana_Bhagwanto_Part_1_004596.pdf and Shramana_Bhagwanto_Part_2_004597.pdf
View full book text
________________
શાસનપ્રભાવક
૧. એન્દ્રસ્તુતિ (સં. ૨૦૧૮) ૩. યશદહન (સં. ૨૦૨૨) ૩. વૈરાગ્યરતિ (સં. ૨૦૨૨) ૪. સ્તોત્રાવલી–હિન્દી ભાષાંતરસહિત, ૧૧ ઑત્ર-સ્તુતિઓને સંગ્રહ; જેમાં વિજય પ્રભસૂરિક્ષામણુક પત્ર અને વિજ્ઞપ્તિકાવ્ય સામેલ છે. (સં. ૨૦૩૧ ). ૫. વિશ્વપ્રસિદ્ધ કાવ્યપ્રકાશ સટીક : બીજા-ત્રીજા ઉલ્લાસની ટીકા-હિન્દી ભાષાંતર સાથે. (સં. ૨૦૩૨) ૬. આર્ષભીયચરિત મહાકાવ્યમ, વિજલ્લાસ મહાકાવ્યમ તથા સિદ્ધસહસ્રનામકેશ (ત્રણેય કૃતિઓ સાથે) (સં. ૨૦૩૪) ૭. ૧૦૮ બેલસંગ્રહ (સં. ૨૦૩૬) ૮. શ્રદ્ધાનજલ્પપટ્ટક (સં. ૨૦૩૬) ૯. અઢાર સહસશીલાંગર (ગુજરાતી) (સં. ૨૦૩૬) ૧૦. કુપદષ્ટાંતવિશદીકરણ (સં. ૨૦૩૬) ૧૧. કાયસ્થિતિસ્તવન (સં. ૨૦૩૬). નવ્ય ન્યાયના માધ્યમથી લખાયેલી ઉપાધ્યાયજીની શ્રેષ્ઠ રચનાઓ : ૧૨. આત્મખ્યાતિ (સં. ૨૦૩૭) ૧૩. વાદમાલા ઃ પહેલી (સં. ૨૦૩૭) ૧૪. વાદમાલા : બીજી (સં. ૨૦૩૭) ૧૫. વાદમાલા : ત્રીજી (સં. ૨૦૩૭) ૧૬. વાયુષ્પાદે : પ્રત્યક્ષા પ્રત્યક્ષત્વવિવાદરહસ્યમ્ (સં. ૨૦૩૭) ૧૭. વિષયતાવાદ (સં. ૨૦૩૭) ૧૮. ન્યાય સિદ્ધાન્તમંજરી શબ્દખંડ ટકા (સં. ૨૦૩૭) ૧૯. યતિદિનકૃત્યમ્* (સં. ૨૦૩૭) ૨૦. વિચારબિન્દુ (સં. ૨૦૩૭) ૨૧. એકાઠિયા સ્વરૂપ (ગુજરાતી) (સં. ૨૦૩૭) ૨૨. સ્યાદ્વાદરહસ્યમ્ (ત્રણ ટીકાઓવીતરાગતેત્ર, અષ્ટમ પ્રકાશ ઉપરની) (સં. ૨૦૩૮) ૨૩. તિડ-ન્તાન્વયેક્તિ (સં. ૨૦૩૮) ૨૪. પ્રમેયમાલા (સં. ૨૦૩૮) ૨૫. ચક્ષુરપ્રાધ્યકારિતાવાદ (પદ્યમય).
૩૦ વર્ષ પહેલાં પૂજ્ય ઉપાધ્યાયજીના હસ્તલિખિત ગ્રંથ કયા કયા ભંડારમાં છે તેની યાદી તૈયાર કરવા માંડી. આઠેક ભંડારેની યાદી તૈયાર કરેલી. બાકીના છેડા ભંડારની યાદી મેળવવી બાકી હતી. બીજાં કામે ઉપસ્થિત થતાં આ કામ ખોરંભે પડી ગયું. ઉપાધ્યાયજી અંગે જરૂરી ઘણું ખરું કામ તે થઈ ગયું છે, પણ જે કાંઈ બાકી રહ્યું તે પૂજ્યશ્રીની અવસ્થા જોતાં તે પર પૂર્ણવિરામ મૂકવું પડ્યું છે. હવે બાકીનાં બે કાર્યો પૂર્ણ કરવાની ભાવના છે
૧. ત્રણેય ભાષાના તમામ ગ્રંથમાં આદિ (મંગલાચરણ ભાગ), અંતના ભાગો (પ્રશસ્તિ, તેનાં ભાષાંતર વગેરે) સાથે તૈયાર થયાં છે. ૧૨ વર્ષ ઉપર તેને હિન્દી ભાષાન્તર સાથેને ફરો છપાયેલે પણ પડયો છે પરંતુ એક માથું અને બે હાથ, વળી અનેક કાર્યોમાં અનેક રીતે વ્યસ્ત જીવન, એ આ કામ રહી ગયું. કોઈ વિદ્વાન સાધુ સહાયક બને તે આ કામ થઈ શકે તેમ છે.
૨. પૂ. ઉપાધ્યાયજીના વિવિધ ગ્રંથમાંથી વિશિષ્ટ હકકોને જણાવતી બાબતેના લેકે વગેરેની ને પડી છે. તેનું વ્યવસ્થિત સંકલન કરી “ઉપાધ્યાયજી–એક ગંભીર સ્વાધ્યાય” એવા નામ નીચે પ્રગટ કરવાની ભાવના છે.
- તદુપરાંત, ડેઈની દેરીમાં ઉપાધ્યાયજીના આરસ ઉપર જીવનપર્ટ માટે લાઈનવર્કની કે હનની ડિઝાઈને બનાવવાનું કાર્ય સં. ૨૦૧૨ની સાલથી ઊભું છે તે પૂરું કરવાનું છે. જ આ રચના ઉપાધ્યાયશ્રીની નથી, એવો ખ્યાલ છપાયા પછી મળે.
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org