Book Title: Vachanamrut 0041 Author(s): Shrimad Rajchandra Publisher: Jaysinhbhai Devalali View full book textPage 1
________________ 41 નિરંતર સપુરુષની કૃપાદ્રષ્ટિને ઇચ્છો, શોક રહિત રહો ભરૂચ, માગશર સુદિ 3, ગુરૂ 1945 પત્રથી સર્વ વિગત વિદિત થઈ. અપરાધ નથી; પણ પરતંત્રતા છે. નિરંતર સપુરુષની કૃપાદ્રષ્ટિને ઇચ્છો; અને શોક રહિત રહો એ મારી પરમ ભલામણ છે. તે સ્વીકારશો. વિશેષ ન દર્શાવો તોપણ આ આત્માને તે સંબંધી લક્ષ છે. મુરબ્બીઓને ખુશીમાં રાખો, ખરી ધીરજ ધરો. પૂર્ણ ખુશીમાં છું.Page Navigation
1