Book Title: Updhan ange Ek Vicharna
Author(s): Mahendrasuri
Publisher: Z_Arya_Kalyan_Gautam_Smruti_Granth_012034.pdf

View full book text
Previous | Next

Page 3
________________ [૨૭૬]shabh bachhi thi sahhhhhhhhhhhhhhhhhhhhhh શ્રુતસ્ક ધના, શુક્રસ્તવના અરિહંત ચૈઇયાણું ઇત્યાદિદંડકના, ચાવીસત્થાના અને પુખ્ખર૦૨દીવેટ્ટે ઇત્યાદિના પણ એ ઘટના યુક્તિ રહિત અને નવી કલ્પિત જેવી દેખાય છે. કારણ કે પંચમંગળ કઈ જુદો શ્રુતસ્કંધ નથી, કિંતુ સ` શ્રતસ્કધના અભ્યંતર ભૂત રહેલ છે. ઇરિયાવહી પણ પ્રતિક્રમણાધ્યયનને એક દેશ છે. શક્રસ્તવ જ્ઞાતાદિકના અધ્યયનના એક ભાગ છે તથા અરિહંત ચેયાણ' વગેરા અને પુખ્ખરવરદીવતોૢ વગેરા કાઉસગ્ગ અધ્યયનના અવયવ છે અને ચાવીત્સથોએ એક અલગ અધ્યયન છે. આવી રીતે સિદ્ધાંતવાઢીએમાં પ્રસિદ્ધ વાત છે. છતાં ઉપધાન કરાવનારાઓએ નવકારનાં પાંચ અધ્યયન અને ઉપર ત્રણ રુલિકા, ઇરિયાવહીના આઠ, શક્રસ્તવના ખત્રીશ, ચેાવિસત્થાના પચીશ, અહુત સ્તવના ત્રણ અને શ્રતસ્તવના પાંચ અધ્યયન ઠેરવ્યાં છે. માટે એ બધુ' કલ્પિત જ લાગે છે, કારણ કે એકને મહાશ્રુતસ્ક ધ ઠેરાબ્યા, બીજાને શ્રુતસ્ક’ધ ઠેરાવ્યેા અને બાકીનાને એમ જ રહેવા દીધા તેનું શુ કારણ છે? વળી કયા સિદ્ધાંતમાં એક એક પદનાં અધ્યયન કહ્યાં છે પણ વિચારવા લાયક છે, તેમ જ સામાયિક, વાંદાં, પડિકમણુ વગેરે છ આવશ્યકના ઉપધાન નહિ કહેતાં ત્રુટક ઉપધાન કહ્યાં, ત્યાં પણ યુક્તિ નથી દેખાતી. તથા ઉપધાનના તપ પેટે કહેવામાં આવે છે, જે પિસ્તાળીશ નેાકારસી અથવા ચાવીસ પારસી અથવા સેાળ પુરિમઢ અથવા દશ અવઢ અથવા આ બ્યાસણા વડે ઉપવાસ લેખી શકાય, તે પણ આગમ ગ્રંથમાં કયાં પણ કહેલ નથી. હવે એ બધુ' મહા નિશીથમાં કહેલ છે, પણ તે ગ્રંથ પ્રમાણ કરી શકાય તેવા નથી. કારણ કે, તેના કર્તાએ જ તે જ ગ્રંથમાં લખ્યુ છે કે, ‘ઈહાં જે વધઘટ લખાયુ' હોય તેના દોષ શ્રુતધરાએ (મને) નહિ આપવા (કારણ કે) એને જે પૂર્વાદ હતા, તેમાં જ કયાંક લૈાક, કયાંક પદ કે અક્ષર, કયાંક પ`ક્તિએ, કયાંક પૂઠી, કયાંક એ એ ત્રણ ત્રણ પાનાં ઇત્યાદિ ઘણા ગ્રંથ નાશ પામેલ હતા. એ રીતે પહેલા અધ્યયનના પતે લખ્યું છે, તથા ત્રીજા અધ્યયનમાં લખ્યુ છે કે, મહા નિશીથના પૂર્વાદના ઉધઈ એ કટકે કટકા કર્યાંથી ઘણાં પાનાં સડી ગયાં હતાં તથા ચેાથા અધ્યયનના અ`તે લખ્યુ છે કે, આ ચેાથા અધ્યયનમાં ઘણાં સૈદ્ધાંતિક (સિદ્ધાંત માનનારા પુરુષા) કેટલાક આલાવા સમ્યક્ શ્રદ્ધતા નથી; માટે હરિભદ્રસૂરિ કહે છે કે તેથી મને તે બાબત સમ્યક્ શ્રદ્ધાન નથી. વળી એ મહાનિશીથમાં ઉપધાનની માફક બીજી પણ અતિ વાતે છે. તેમાંથી કેટલીક ઇહાં ખતાવીએ છીએઃ (૧) આઉ કાયના પિરભાગમાં, તેઉકાયના સમાર'ભમાં, અને મૈથુન એ ત્રણેમાં ઐધિ ઘાત જ થાય છે. તેમાં કઈ પ્રાયશ્ચિતથી શુદ્ધિ થઈ શકે નહિ. શ્રી આર્ય કલ્યાણૌતન્નસ્મૃતિગ્રંથ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5