Book Title: Updesh Prasad Part 04
Author(s): Vishalsensuri
Publisher: Virat Prakashan Mandir

View full book text
Previous | Next

Page 335
________________ ૩૨૫ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ ભાગ-૪_ અર્થ - માટી યાની હોય ત્યાં જ પડે છે, આ વાત ખોટી નથી. કારણ કે જેણે કર્મ ઉપાર્જિત કર્યું તે કર્મ ત્યાં જ નષ્ટ કર્યું. એટલે જ્યાં કર્મ બાંધ્યું ત્યાં રહીને જ ખપાવ્યું. केवली सुरगणेन निर्मिते स्वर्णपङ्कजपदे स्थितश्व सः । तत्तपः स्तुतिवचोमृतैः शुभैः भव्यजन्तुसुमहीमसिञ्चयत् ॥३॥ અર્થ - દેવોના સમૂહે બનાવેલા સોનાના કમળ પર બિરાજી તે કેવળી ભગવંતે તપની સ્તુતિના વચનરૂપ શુભ અમૃતથી ભવ્ય પ્રાણીરૂપ ઉત્તમ પૃથ્વીને સીંચી. શ્રી વિજયલક્ષ્મસૂરિ વિરચિત ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ - ચોથો ભાગ - સંપૂર્ણ

Loading...

Page Navigation
1 ... 333 334 335 336 337 338