________________
૩૨૫
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ ભાગ-૪_
અર્થ - માટી યાની હોય ત્યાં જ પડે છે, આ વાત ખોટી નથી. કારણ કે જેણે કર્મ ઉપાર્જિત કર્યું તે કર્મ ત્યાં જ નષ્ટ કર્યું. એટલે જ્યાં કર્મ બાંધ્યું ત્યાં રહીને જ ખપાવ્યું.
केवली सुरगणेन निर्मिते स्वर्णपङ्कजपदे स्थितश्व सः । तत्तपः स्तुतिवचोमृतैः शुभैः भव्यजन्तुसुमहीमसिञ्चयत् ॥३॥
અર્થ - દેવોના સમૂહે બનાવેલા સોનાના કમળ પર બિરાજી તે કેવળી ભગવંતે તપની સ્તુતિના વચનરૂપ શુભ અમૃતથી ભવ્ય પ્રાણીરૂપ ઉત્તમ પૃથ્વીને સીંચી.
શ્રી વિજયલક્ષ્મસૂરિ વિરચિત ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ - ચોથો ભાગ - સંપૂર્ણ