Book Title: Ujjayantgirina Ketlak Aprakat Utkirna Lekho
Author(s): M A Dhaky
Publisher: Z_Nirgranth_Aetihasik_Lekh_Samucchay_Part_1_002105.pdf and Nirgranth_Aetihasik_Lekh_Samucchay_Part_2

View full book text
Previous | Next

Page 9
________________ ઉજ્જયંતગિરિના કેટલાક અપ્રકટ ઉત્કીર્ણ લેખો ૮. એજન, પૃ. ૨૯-૧૦૦. ૯ પ્રાચીન તીર્થમાળા-સંગ્રહ (ભાગ ૧લો) શ્રી યશોવિજયજી જૈન ગંધ્રુમાલા, ભાવનગર સં૧૯૭૮ (ઈટ સ. ૧૯૨૨), પૃ. ૫૭. ૧૦. ગુજરાતના ઐતિહાસિક લેખો (ભાગ રજો), શ્રી ફાર્બસ ગુજરાતી સભા ગ્રંથાવલિ ૧૫, મુંબઈ ૧૯૩૫, પૃ. ૫૧, ૫૬, અને ૧૫૪; તથા પ્રસ્તુત ગ્રંથનો ભાગ ૩જો, ફા. ગુસર ૧૫, મુંબઈ ૧૯૪ર, પૃ. ૧૪, ૧૯, ૨૩, ૯૮, ૩૨, ૩, ૪૨ ; તથા એજન, “પુરવણીના લેખો”, , ૧૯૧, ૨૧૦, ૨૫૪, તેમ જ ૨૫૭-૧૫૮. 99. Jaina Tirthas in India and Their Architecture, Shri Jaina Kala Sahitya Samsodhaka Series 2, English series Vol II, Ahmedabad 1944, p. 34. ૧૨, “ગિરનારના ત્રણ અપ્રસિદ્ધ લેખો” સ્વાધ્યાય પુરુ પ, અંક ૨, પૃ. ૨૦૪-૨૧૦. તથા “A Collection of Some Jaina images from Mount Girnar,” Bulletin of the Museum and Picture Gallery, Baroda, Vol XX, pp. 34-57, Fig. 3 (pl XLIII). ૧૩, “ગિરનારના એક નવપ્રસિદ્ધ પ્રશસ્તિ-લેખ પર દષ્ટિપાત," સ્વાધ્યાય, પૃ૮, અંક ૪, પૃ. ૪૬૯-૪૮૯, ૧૪. જેમ કે પૂર્ણતલ્લગચ્છીય સુપ્રસિદ્ધ હેમચંદ્રાચાર્યના પ્રગુરુના પ્રગુરુ યશોભદ્રસૂરિએ (ઈસ્વીસના દશમા શતકના અંતભાગે) ગિરનાર પર સંથારો કર્યાનો ઉલ્લેખ પ્રસ્તુત ગચ્છના દેવચંદ્રસૂરિના શાંતિનાથચરિત્ર (પ્રાકત : સ. ૧૧૬૦ ! ઈ. સ. ૧૧૦૪), તથા હેમચંદ્રાચાર્યના ત્રિષષ્ટિશલાકાપરષચરિત્ર૧રમી શતાબ્દી મધ્યભાગ)ની પ્રાંત-પ્રશસ્તિ, ઇત્યાદિ સાહિત્યમાં મળે છે; તથા થારાપદ્રગચ્છીય વાદિવેતાલ શાંતિસૂરિએ ઉજ્જયંતગિરિ પર સં. ૧૯૬ ! ઈ. સ. ૧૦૪૦માં પ્રાયોપવેશન કર્યાનો પ્રભાવકચરિતમાં નિર્દેશ થયો છે. 94. Nawab, Jaina Tithas., p. 34. ૧૬. નવાબે આ પટ્ટને “વીસવિહરમાન”નો માન્યો છે તે ભૂલ જ છે. ૧૭. સંઘવી શવરાજવાળી આ ગ્રંથમાં સંપાદિત(મધુસૂદન ઢાંકી, વિધાત્રી વોરા)માં આવો ઉલ્લેખ છે. (અહીં આ સંકલનમાં તે પુનર્મુદ્રિત કરી છે.) ૧૮, સંધપતિ ગુણરાજ તથા સંધપતિ શ્રીનાથની સાથે સોમસુંદરસૂરિ ઓછામાં ઓછું બે વાર તો યાત્રાર્થે ગિરનાર ગયેલા : (જુઓ મો દઇ દેશાઈ, જૈન સાહિત્યના સંક્ષિપ્ત ઇતિહાસ, મુંબઈ ૧૯૩૨, પૃ. ૪૫૬, ૪૫૮, ઇત્યાદિ ) ૧૯, જૈન તીર્થોનો ઇતિહાસ, શ્રી ચારિત્ર સ્મારક ગ્રંથમાળા : પુષ્ય ૩૮મું, અમદાવાદ ૧૯૪૯, ૫૦ ૧૨૭. ૨૦. તપાગચ્છીય રત્નસિંહસૂરિશિષ્યની ૧૫મા શતકના મધ્યના અરસામાં રચાયેલી ગિરનાર-તીર્થમાળામાં નીચે મુજબ ઉલ્લેખ છે : સામી વિમલનાથ તિહિ ગાજી નિરૂમલ સોવનમય તનું છાજી, રાજઈ મહિમ નિધાન; Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 7 8 9 10