Book Title: Trailokyadipak Mahamantradhiraj
Author(s): Bhadrankarvijay
Publisher: Bhadrankar Prakashan

View full book text
Previous | Next

Page 546
________________ નમસ્કારના ત્રણ પ્રકાર નો દં = નિશ્ચય નમસ્કાર, नमो = अणिमा नमो अरिहंताणं । + + મ = સોનું + ર = હરિ $ + ર = . ર + દૃ = દૃ + ત = દંતા - ર મ દંત | ન + + = કરું ન ન + મ = न + अरि = न अरि मम ૐ નો 9 પૂજ્યને નમસ્કાર | દૂ નો ૨ પૂજકને નમસ્કાર નમસ્કારના ત્રણ પ્રકાર દૈ નમો ૩ પૂજનને નમસ્કાર છે રિહંત - માનવ ગુરુ ગëત - દિવ્ય ગુરુ કદંત - સિદ્ધ ગુરુ નમસ્કાર ભાવની જધન્ય મધ્યમ - ઉત્કૃષ્ટ દશા નમો - જધન્ય - ઉપકારીને નમસ્કાર ગરિ નમો - મધ્યમ - અપકારીને નમસ્કાર હંતા નમો - ઉત્કૃષ્ટ - ઉત્કૃષ્ટ અપકારીને નમસ્કાર તા નમો - ઉત્કૃષ્ટતમ - નમસ્કારને નમસ્કાર શત્રુ પ્રત્યે શત્રુબુદ્ધિ ન રાખવી તે પણ નમસ્કાર છે. એનો અર્થ શત્રુ પાપી છે તો હું તેથી પણ વધુ પાપી છું કેમકે શત્રુ જે હલકુ કાર્ય અત્યારે કરે છે, તેનાથી પણ વઘુ હલકું કાર્ય મેં પૂર્વે અનેકવાર કર્યું છે એટલે તે વખતે પણ પોતાની લઘુતાનો ભાવ ટકી રહે છે એ ભાવ નમસ્કાર છે, નમ્રભાવ લઘુભાવ છે. અથવા શત્રુ પણ આપણા કર્મક્ષયમાં ઉપકારી હોવાથી માનનીય છે. વિરોધ કરવા લાયક નથી, અપનાવવા યોગ્ય છે એટલે નમસ્કારના એથે અનેક પ્રકારના થયા. - પૂજ્ય પ્રત્યે પૂજ્યભાવ રૂપ - પૂજકો પ્રત્યે અનુમોદનાભાવ રૂપ - વિરોધીઓ પ્રત્યે ઉપકારક ભાવ રૂપ SN ૫૦૪ ૫૦૪ રૈલોક્યદીપક મહામંત્રાધિરાજ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 544 545 546 547 548