Book Title: Tirthankar 20 Munisuvrat Swami Bhagwan Parichay
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Dipratnasagar, Deepratnasagar
View full book text
________________
'[તીર્થંકર-૨૦- મુનિસુવ્રત નો પરિચય ૧૮૫ દ્વારોમાં]] ૧૧૬ ભગવંતની ૧૮ દોષ રહિતતા દાન-લાભ-વીર્ય-ભોગ-ઉપભોગ પાંચે
નો અંતરાય, જુગુપ્સા, ભય, અજ્ઞાન, નિદ્રા, અવિરતિ, કામભોગેચ્છા, હાસ્ય શોક, દ્વેષ, મિથ્યાત્વ, રાગ, અરતિ
રતિ, એ ૧૮ દોષ ભગવંતને ન હોય ૧૧૭ તીર્થોત્પત્તિ ક્યારે થઇ? પહેલા સમવસરણમાં ૧૧૮ | આ ભગવંતનો તીર્થ-પ્રવૃત્તિકાળ ભ0 નમિનાથ સુધી ૧૧૯ આ ભ૦ માં તીર્થવિચ્છેદ કાળ નથી ૧૨૦ | આ ભ૦ ના પહેલા ગણધર મલ્લિ ૧૨૧ આ ભ0 ના પહેલા સાધ્વી પુષ્પવતી ૧૨૨ આ ભ૦ ના પહેલા શ્રાવક માહિતી અપ્રાપ્ય ૧૨૩ | આ ભ૦ ના પહેલા શ્રાવિકા માહિતી અપ્રાપ્ય ૧૨૪ | આ ભ૦ ના મુખ્ય ભક્તરાજા વિજય ૧૨૫ | આ ભ૦ ના યક્ષ
વરુણ ૧૨૬ આ ભ૦ ના યક્ષિણી
દત્તા ૧૨૭ આ ભ૦ ના ગણ ૧૨૮ આ ભ૦ ના ગણધરો
૧૮ ૧૨૯ | આ ભ૦ ના સાધુઓ
30,000 ૧૩૦ આ ભ૦ ના સાધ્વીઓ ૫૦,૦૦૦ ૧૩૧ આ ભ૦ ના શ્રાવકો
૧,૭૨,૦૦૦ ૧૩૨ આ ભ૦ ના શ્રાવિકાઓ ૩,૫૦,૦૦૦ ૧૩૩ આ ભ૦ ના કેવળીઓ ૧૮૦૦ ૧૩૪ આ ભ૦ ના મન:પર્યવજ્ઞાનીઓ ૧૫૦૦ ૧૩૫ આ ભ૦ ના અવધિજ્ઞાનીઓ ૧૮૦૦
૧૮
દીપરત્નસાગરજી સંકલિત [14] “શ્રી મુનિસુવ્રત પરિચય”