Book Title: Tirthankar 20 Munisuvrat Swami Bhagwan Parichay
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Dipratnasagar, Deepratnasagar

View full book text
Previous | Next

Page 13
________________ '[તીર્થંકર-૨૦- મુનિસુવ્રત નો પરિચય ૧૮૫ દ્વારોમાં]. ૯૯ વૃષ્ટિ થતાં સોનૈયાનું પ્રમાણ સાડા બાર કરોડ સોનૈયા ૧૦૦ ભીના શાસનમાં થતો ઉત્કૃષ્ટતપ | આઠ માસ. ૧૦૧ આ ભગવંતની વિહારભૂમિ આર્ય ભૂમિ. ૧૦૨ ભ૦ કેટલો કાળ છાસ્થ રહ્યા? | ૧૧ માસ : ૧૦૩ કેવળજ્ઞાન માસ-તિથી(શાસ્ત્રીય) | ફાગણ વદ ૧૨ કેવળજ્ઞાન માસ-તિથીગુજરાતી) | મહા વદ ૧૨ ૧૦૪ કેવળજ્ઞાન નક્ષત્ર શ્રવણ ૧૦૫ કેવળજ્ઞાન રાશિ મકર ૧૦૬ કેવળજ્ઞાન કાળ દિવસના પૂર્વ ભાગે ૧૦૭ કેવળજ્ઞાન થયું તે સ્થાન ક્યું? | રાજગૃહ ૧૦૮ કેવળજ્ઞાન થયું તે વન ક્યું? | નીલગુહાવન ૧૦૯ કેવળજ્ઞાન ક્યાવૃક્ષ નીચે થયું? ચંપક ૧૧૦ કેવળજ્ઞાનવૃક્ષની ઊંચાઈ કેટલી? ભગવંત શરીરથી ૧૨ ગણું. (૨૦ x ૧૨= ૨૪૦ ધનુષ) ૧૧૧ કેવલજ્ઞાન કાળે પ્રભુજીનો તપ છઠ્ઠભક્ત ૧૧૨ ભગવંતના ૩૪ અતિશયો જન્મથી ૪, દેવો વડે કૃત ૧૯, છાઠ્યસ્થિક કર્મક્ષય થતાં ૧૧ અતિશયો હોય. ૧૧૩ ભ૦ વાણીના ૩૫ ગુણો સંસ્કૃત-વચનાદિ ૩૫ ગુણો હોય તેનું વર્ણન અન્ય ગ્રંથથી જાણવું ૧૧૪ ભગવંતના આઠ પ્રાતિહાર્યો અશોકવૃક્ષ, પંચવર્ષીપુષ્પ-વૃષ્ટિ, દિવ્યધ્વનિ, શ્વેત ચામર, સિંહાસન, ભામંડળ, દુંદુભિનાદ, છત્રાતિછત્ર. ૧૧૫ ચૈત્યવૃક્ષ (પહેલું પ્રાતિહાર્ય) (૨૦ x ૧૨૦ ૨૪૦ ધનુષ) દીપરત્નસાગરજી સંકલિત [ 13 ] “શ્રી મુનિસુવ્રત પરિચય”

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18