Book Title: Tirthankar 19 Mallinath Bhagwan Parichay
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Dipratnasagar, Deepratnasagar
View full book text ________________
[તીર્થંકર-૧૯- મલ્લિનાથ નો પરિચય ૧૮૫ કારોમાં ૧૫૬ આ ભ0 ના સાધુના વસ્ત્રનું માપ | જેવા પ્રાપ્ત થાય તેવા માપના ૧૫૭ આ ભગવંતનો ગૃહસ્થ કાળ | ૧૦૦ વર્ષ ૧૫૮ આ ભગવંતનો કેવળજ્ઞાન કાળ | ૫૪,૯૦૦ વર્ષમાં ૧ દિવસ ઓછો ૧૫૯ | આ ભગવંતનો કુલ દીક્ષા પર્યાય | ૫૪,૯૦૦ વર્ષ ! ૧૬૦ આ ભગવંતનુ કુલ આયુષ્ય | પપ.000. ૧૬૧ આવેલા શીત આદિ પરિષહો | સમ્યક રીતે સહન કર્યા ૧૬૨ ભગવંતની ગતિ
શાશ્વત અને નિરાબાધ સુખવાળા
મોક્ષે સિદ્ધિગતિ). ૧૬૩ મૃત્યુ બાદ સંસ્કાર
અગ્નિસંસ્કાર, (દફન આદિ વિધિ નહિ). ૧૬૪ મોક્ષગમન માસ-તિથી (શાસ્ત્રીય) | ફાગણ સુદ ૧૨
મોક્ષગમન માસ-તિથી(ગુજરાતી) | ફાગણ સુદ ૧૨ ૧૬૫ મોક્ષગમન નક્ષત્ર ૧૬૬ મોક્ષગમન રાશિ
મીન ૧૬૭ મોક્ષગમન કાળ
રાત્રીના પૂર્વ ભાગે ૧૬૮ | મોક્ષગમન ક્યા સ્થાનેથી થયું? | સમેત પર્વતેથી ૧૬૯ મોક્ષગમન વખતનું આસન | કાયોત્સર્ગ ૧૭૦ આ ભ૦ ની મોક્ષમાં અવગાહના | ૧૬.૬૭ ધનુષ ૧૭૧ મોક્ષગમન વખતનો તપ | માસક્ષમણ ૧૭૨ ભગવંત સાથે મોક્ષે જનાર કેટલાં ૫00 ૧૭૩ ભ૦મોક્ષ વખતે કયો આરો હતો? ચોથા આરાના અંતે ૧૭૪ ભ૦ ના મોક્ષગમનનો કાળ ૬૫ લાખ ૮૪ હજાર અને ૮૯ પક્ષ
ચોથો આરો બાકી રહેતાં
ભરણી
૧૭૫ આ ભ૦ ની યુગાંતકૃત ભૂમિ | સંખ્યાત પુરુષ સુધી ૧૭૬ આ ભ૦ ની પર્યાયાંતકૃત ભૂમિ | એક દિવસ આદિ
દીપરત્નસાગરજી સંકલિત [ 16 ] “શ્રી મલ્લિનાથ પરિચય”
Loading... Page Navigation 1 ... 14 15 16 17 18