Book Title: Tirthankar 19 Mallinath Bhagwan Parichay
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Dipratnasagar, Deepratnasagar
View full book text
________________
'[તીર્થંકર-૧૯- મલ્લિનાથ નો પરિચય ૧૮૫ દ્વારોમાં]] ૧૧૬ ભગવંતની ૧૮ દોષ રહિતતા દાન-લાભ-વીર્ય-ભોગ-ઉપભોગ પાંચે
નો અંતરાય, જુગુપ્સા, ભય, અજ્ઞાન, નિદ્રા, અવિરતિ, કામભોગેચ્છા, હાસ્ય શોક, દ્વેષ, મિથ્યાત્વ, રાગ, અરતિ
રતિ, એ ૧૮ દોષ ભગવંતને ન હોય ૧૧૭ તીર્થોત્પત્તિ ક્યારે થઇ? પહેલા સમવસરણમાં ૧૧૮ આ ભગવંતનો તીર્થ-પ્રવૃત્તિકાળ ભ૦ મુનિસુવ્રત સુધી ૧૧૯ આ ભ૦ માં તીર્થવિચ્છેદ કાળ નથી ૧૨૦ | આ ભ૦ ના પહેલા ગણધર ભિષજ ૧૨૧ આ ભ૦ ના પહેલા સાધ્વી | બંધુમતી ૧૨૨ આ ભ૦ ના પહેલા શ્રાવક માહિતી અપ્રાપ્ય ૧૨૩ | આ ભ૦ ના પહેલા શ્રાવિકા માહિતી અપ્રાપ્ય ૧૨૪ | આ ભ૦ ના મુખ્ય ભક્તરાજા | | અજિત ૧૨૫ | આ ભ૦ ના યક્ષ
કુબેર ૧૨૬ આ ભ૦ ના યક્ષિણી વૈરોચ્યા ૧૨૭ આ ભ૦ ના ગણ
| | ૨૮ ૧૨૮ આ ભ૦ ના ગણધરો
૨૮ ૧૨૯ | આ ભ૦ ના સાધુઓ
૪૦,૦૦૦ ૧૩૦ આ ભ૦ ના સાધ્વીઓ પપ,૦૦૦ ૧૩૧ આ ભ૦ ના શ્રાવકો
૧,૮૩,૦૦૦ ૧૩૨ આ ભ૦ ના શ્રાવિકાઓ ૩,૭૦,૦૦૦ ૧૩૩ આ ભ૦ ના કેવળીઓ ૨૨૦૦ ૧૩૪ આ ભ૦ ના મન:પર્યવજ્ઞાનીઓ | ૧૭૫૦ ૧૩૫ આ ભ૦ ના અવધિજ્ઞાનીઓ ૨૨૦૦
દીપરત્નસાગરજી સંકલિત [14] “શ્રી મલ્લિનાથ પરિચય”