Book Title: Tirthankar 17 Kunthunath Bhagwan Parichay Author(s): Dipratnasagar, Deepratnasagar Publisher: Dipratnasagar, Deepratnasagar View full book textPage 7
________________ કૃતિકા ' [તીર્થંકર-૧૭- કુંથુનાથ નો પરિચય ૧૮૫ દ્વારોમાં ૧૬ પૂર્વભવે સ્વર્ગમાં ભ૦ નુ આયુષ્ય 33 સાગરોપમ ૧૭ ચ્યવન માસ-તિથી (શાસ્ત્રીય) | શ્રાવણ વદ ૯ ચ્યવન માસ-તિથી (ગુજરાતી) અષાઢ વદ ૯ . ૧૮ ભ૦ નું ચ્યવન નક્ષત્ર ૧૯ | ભ૦ ની ચ્યવન રાશિ વૃષભ ૨૦ ભ૦ નો ચ્યવન કાળ | મધ્યરાત્રી ૨૧ | ભગવંત ગર્ભમાં આવ્યા ત્યારે | ૧.હાથી, ૨.વૃષભ, માતાએ જોયેલ ૧૪ સ્વપ્ન ૩.સિંહ, ૪.લક્ષ્મી, [*અહી ૧૪ સ્વપ્નનો ક્રમ સર્વે ૫.પુષ્પમાળા, ૬.ચંદ્ર, તીર્થકરને આશ્રીને નોંધ્યો છે પણ ૭.સૂર્ય, ૮.ધ્વજ, ઋષભદેવની માતાએ ૧લે સ્વપ્ન ૯.પૂર્ણકળશ, વૃષભ' જોયેલો ] ૧૦.પદ્મસરોવર, ૧૧.ક્ષીરસમુદ્ર, ૧૨.દેવવિમાન, ૧૩.રત્ન-રાશિ. ૧૪.નિર્ધમઅગ્નિ ૨૨ સ્વપ્નફળનું કથન કોણે કર્યું? અગ્નિસંસ્કાર, (દફન આદિ વિધિ નહિ) ૨૩ માતામુખેથીસ્વપ્નો પાછા ફરવા આ ઘટના બની નથી ૨૪ *વિશેષ* “ગર્ભસંહરણ આ ભગવંતના ગર્ભનું સંહરણ થયું ન હતું. ૨૫ માતાનો ગર્ભ-આકાર ગર્ભ પ્રચ્છન્ન હોવાથી માતાના પેટનો આકાર બદલાતો નથી ૨૬ | ભ૦ ચ્યવન થયું તે માતાનું નામ શ્રી દેવી ૨૭ આ ભ૦ ગર્ભમાં અભિગ્રહ કરેલો? | કરેલો નથી દીપરત્નસાગરજી સંકલિત [7] “શ્રી કુંથુનાથ પરિચય”Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18