Book Title: Tirthankar 12 Vasupujyaswami Bhagwan Parichay
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Dipratnasagar, Deepratnasagar

View full book text
Previous | Next

Page 8
________________ ૨૯ ૩૧ | [ jતીર્થંકર-૧૨- વાસુપુજ્ય નો પરિચય ૧૮૫ દ્વારોમાં છે ૨૮ ભ૦ ની ગર્ભસ્થિતિ ૮ માસ ૨૦ દિવસ ભ૦ નું જન્મ નક્ષત્ર શતભિષા ૩૦ જન્મ માસ-તિથી (શાસ્ત્રીય) ફાગણ વદ ૧૪ જન્મ માસ-તિથી (ગુજરાતી) મહા વદ ૧૪ ભ૦ ની જન્મ રાશિ | કુંભ ૩૨ ભ૦ નો જન્મ કાળ મધ્ય-રાત્રી ૩૩ જન્મ વખતે કયો આરો હતો? | ચોથા આરાના ઉત્તરાર્ધમાં ૩૪ | આ ભગવંતના જન્મવખતે કયો ૪૬ સાગરોપમ ૧ કરોડ ૩૭ લાખ કાળ હતો? ૮૪૦૦૦ વર્ષ, ૮૯ પક્ષ ચોથા આરો બાકી રહ્યો ત્યારે ૩૫ આ ભગવંત ક્યા દેશની કઈ અંગ દેશ ૩૬ ] | ‘નગરીમાં જન્મ પામ્યા? | ચંપા નગરી ૩૭ ભગવંતના જન્મ સમયે ૫૬ દિફ ૧.અધોલોથી ૮ દિશાકુમારી આવે, ૩૮ કુમારીઓનું આગમન અને કાર્યો . સુતિકા ઘર બનાવે, ભૂમિ-શુદ્ધિ કરે [ભગવંતનો જન્મ થાય ત્યારે.. ૨.ઉર્ધ્વલોકથી ૮ આવે . સુગંધીજળ, કેટલી બીમારીઓ ક્યાંથી આવે છે. અને સુગંધી-પુષ્પ વૃષ્ટિ કરે અને શું શું કાર્ય કરે? ...... | 3.પૂર્વરુચકથી ૮ આવે, દર્પણ ધરે ...........તેનું સંક્ષિપ્ત વર્ણન) ૪.પશ્ચિમરૂચકથી ૮ આવે, પંખા કરે પ.ઉત્તરરૂચથી ૮ આવે, ચામરધરે ૬.દક્ષીણરૂચકથી ૮ આવે, કળશ કરે ૭.મધ્યરૂચકથી ૮ આવે, ૪-દીપકધરે . અને ૪-સૂતીકર્મ કરે ૩૯ | જન્માભિષેક સ્થળ પાંડુકવનની દક્ષિણમાં અતિપાંડુકંબલશિલા પર દીપરત્નસાગરજી સંકલિત [8] “શ્રી વાસુપૂજ્ય પરિચય”

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18