________________
૨૯
૩૧ |
[ jતીર્થંકર-૧૨- વાસુપુજ્ય નો પરિચય ૧૮૫ દ્વારોમાં છે ૨૮ ભ૦ ની ગર્ભસ્થિતિ
૮ માસ ૨૦ દિવસ ભ૦ નું જન્મ નક્ષત્ર
શતભિષા ૩૦ જન્મ માસ-તિથી (શાસ્ત્રીય) ફાગણ વદ ૧૪
જન્મ માસ-તિથી (ગુજરાતી) મહા વદ ૧૪ ભ૦ ની જન્મ રાશિ
| કુંભ ૩૨ ભ૦ નો જન્મ કાળ
મધ્ય-રાત્રી ૩૩ જન્મ વખતે કયો આરો હતો? | ચોથા આરાના ઉત્તરાર્ધમાં ૩૪ | આ ભગવંતના જન્મવખતે કયો ૪૬ સાગરોપમ ૧ કરોડ ૩૭ લાખ કાળ હતો?
૮૪૦૦૦ વર્ષ, ૮૯ પક્ષ ચોથા આરો
બાકી રહ્યો ત્યારે ૩૫ આ ભગવંત ક્યા દેશની કઈ અંગ દેશ ૩૬ ] | ‘નગરીમાં જન્મ પામ્યા?
| ચંપા નગરી ૩૭ ભગવંતના જન્મ સમયે ૫૬ દિફ ૧.અધોલોથી ૮ દિશાકુમારી આવે, ૩૮ કુમારીઓનું આગમન અને કાર્યો . સુતિકા ઘર બનાવે, ભૂમિ-શુદ્ધિ કરે
[ભગવંતનો જન્મ થાય ત્યારે.. ૨.ઉર્ધ્વલોકથી ૮ આવે . સુગંધીજળ, કેટલી બીમારીઓ ક્યાંથી આવે છે. અને સુગંધી-પુષ્પ વૃષ્ટિ કરે અને શું શું કાર્ય કરે? ...... | 3.પૂર્વરુચકથી ૮ આવે, દર્પણ ધરે ...........તેનું સંક્ષિપ્ત વર્ણન) ૪.પશ્ચિમરૂચકથી ૮ આવે, પંખા કરે
પ.ઉત્તરરૂચથી ૮ આવે, ચામરધરે ૬.દક્ષીણરૂચકથી ૮ આવે, કળશ કરે ૭.મધ્યરૂચકથી ૮ આવે, ૪-દીપકધરે
. અને ૪-સૂતીકર્મ કરે ૩૯ | જન્માભિષેક સ્થળ
પાંડુકવનની દક્ષિણમાં અતિપાંડુકંબલશિલા પર
દીપરત્નસાગરજી સંકલિત [8] “શ્રી વાસુપૂજ્ય પરિચય”