Book Title: Tirthankar 08 Chandraprabhu Bhagwan Parichay Author(s): Dipratnasagar, Deepratnasagar Publisher: Dipratnasagar, Deepratnasagar View full book textPage 3
________________ [૮] ભગવંત ચંદ્રપ્રભ પરિચય • ભૂમિકા:-“તીર્થંકર-પરિચય-શ્રેણી” અંતર્ગત આ પુસ્તિકા પ્રગટ કરી રહ્યા છીએ. આ પુસ્તિકામાં આ ભરતક્ષેત્રની વર્તમાન ચોવીસીના આઠમા તીર્થંકર શ્રી ચંદ્રપ્રભ સંબંધી ૧૮૫ દ્વારોનો સમાવેશ કરેલો છે. આ ૧૮૫ દ્વારોમાં અમે બીજા ૨૩ તીર્થકરોની માહિતી પણ પ્રગટ કરી છે ૦ સંદર્ભ-સાહિત્ય:- આ (૧૮૫) દ્વારોની માહિતી પ્રાપ્તી માટે અમે . 1. સોમતિસૂરી-રચિત “સખ્તતિશતસ્થાન પ્રવર” 2. “સાવચકા” નિકિત, 3.“માવશ્ય” વૃત્તિ, 4. પ્રવન સારૌર, 5. તિત્થાનિય પર્ફUMળ, 6. “ષિક્કીશભાલાપુરુષ'-ચરિત્ર, 7. “૨૩૫ન્નમદપુરુષ"ચરિચ, 8.‘સમવાય ચતુર્થ-મસૂત્ર, 9:આગમ-કથાનુયોગ વગેરે શાસ્ત્ર કે ગ્રંથોનો ઉપયોગ કરેલ છે ઈતિહાસ:- લગભગ સન 2001 થી આ પુસ્તિકા તૈયાર કરવાની વિચારણા કરેલ હતી, પણ “આગમ-શાસ્ત્રો”ના કાર્યોમાં એટલો બધો સમય વ્યતીત થતો હતો કે આ કાર્ય હાથ પર જ લેવાતું ન હતું. | મારા 561 પુસ્તક-પ્રકાશન પછી કંઇક હળવાશ જણાતા હવે આ કાર્ય થઇ શકેલ છે. “સપ્તતિશતસ્થાન પ્રવ” એ પુસ્તિકાનો પાયો છે, છતાં અમે માત્ર તેના આધારે જ ચાલ્યા નથી, અમે આવશ્યક નિર્યુક્તિ, તિર્થોદ્રાલિક પન્નો, પ્રવચન-સારોદ્ધાર વગેરે ગ્રંથોમાંથી બીજા દ્વારો લીધા પણ છે અને આ ગ્રંથના કેટલાક ધારો છોડ્યા પણ છે. દીપરત્નસાગરજી સંકલિત [૩] “શ્રી ચંદ્રપ્રભ પરિચય"Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18