Book Title: Tirthankar 08 Chandraprabhu Bhagwan Parichay
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Dipratnasagar, Deepratnasagar

View full book text
Previous | Next

Page 14
________________ 'ગુતીર્થંકર-૮- ચંદ્રપ્રભ નો પરિચય ૧૮૫ દ્વારોમાં ૧૧૬ | ભગવંતની ૧૮ દોષ રહિતતા | દાન-લાભ-વીર્ય-ભોગ-ઉપભોગ પાંચે નો અંતરાય, જુગુપ્સા, ભય, અજ્ઞાન, નિદ્રા, અવિરતિ, કામભોગેચ્છા, હાસ્ય શોક, દ્વેષ, મિથ્યાત્વ, રાગ, અરતિ રતિ, એ ૧૮ દોષ ભગવંતને ન હોય ૧૧૭ તીર્થોત્પત્તિ ક્યારે થઇ? પહેલા સમવસરણમાં ૧૧૮ આ ભગવંતનો તીર્થ-પ્રવૃત્તિકાળ ભ૦ સુવિધીનાથ સુધી ૧૧૯ આ ભ૦ માં તીર્થવિચ્છેદ કાળ નથી ૧૨૦ આ ભ૦ ના પહેલા ગણધર દત્ત ૧૨૧ આ ભ૦ ના પહેલા સાધ્વી સુમના ૧૨૨ આ ભ૦ ના પહેલા શ્રાવક માહિતી અપ્રાપ્ય. ૧૨૩ આ ભ૦ ના પહેલા શ્રાવિકા માહિતી અપ્રાપ્ય. ૧૨૪ આ ભ૦ ના મુખ્ય ભક્તરાજા મઘવા ૧૨૫ આ ભવ ના યક્ષ વિજય ૧૨૬ આ ભ૦ ના યક્ષિણી જ્વાલા ૧૨૭ આ ભ૦ ના ગણ ત્રાણું ૧૨૮ આ ભ૦ ના ગણધરો ત્રાણું ૧૨૯ આ ભ૦ ના સાધુઓ ૨,૫૦,૦૦૦ ૧૩૦ આ ભવ ના સાધ્વીઓ | 3,૮૦,૦૦૦ ૧૩૧ આ ભ૦ ના શ્રાવકો | | ૨,૫૦,૦૦૦ ૧૩૨ આ ભ૦ ના શ્રાવિકાઓ [૪,૯૧,૦૦૦ ૧૩૩ આ ભ૦ ના કેવળીઓ | ૧૦,૦૦૦ ૧૩૪ આ ભ૦ ના મન:પર્યવજ્ઞાનીઓ ૮,૦૦૦ ૧૩૫ આ ભ૦ ના અવધિજ્ઞાનીઓ ૮,૦૦૦ દીપરત્નસાગરજી સંકલિત [14] “શ્રી ચંદ્રપ્રભ પરિચય”

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18