Book Title: Tirthankar 06 Padmaprabh Swami Bhagwan Parichay
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Dipratnasagar, Deepratnasagar

View full book text
Previous | Next

Page 9
________________ [તીર્થંકર-૬- પદ્મપ્રભનો પરિચય ૧૮૫ દ્વારોમાં ૪૦. ભગવંતના જન્મ સમયે કેટલા ઇન્દ્રો તે સમયે ૬૪ ઇંદ્રો આવે તે આ આવે? ક્યા-ક્યા? - ૧૨ કલ્પના ૧૦ ઇન્દ્રો, - ૨ (પ્રકારે) જ્યોતિષ્ઠના ઇન્દ્રો . સૂર્ય અને ચંદ્ર ૨૦ ભવનપતિના ઇન્દ્રો - ૩૨ વ્યંતરોના ઇન્દ્રો ૪૧ ભગવંતના જન્મ સમયે આવેલા ૧.પ્રભુ જેવું પ્રતિબીંબ રચવું ઇન્દ્રો શું કાર્યો કરે? સંક્ષિપ્ત વર્ણન ૨.સૌધર્મેન્દ્ર પાંચ રૂપ વિદુર્વે ૩.ઇંદ્ર પ્રભુને ખોળામાં સ્થાપે ૪.ચોસઠ ઇંદ્ર ૧૦૦૮ કલશો વડે . . પ્રભુને સ્નાન કરાવે. ૫.ગોશીષચંદનથી વિલેપન ૬.પુષ્પાદિથી અંગપૂજા ૭. પ્રભુને વસ્ત્ર પહેરાવે ૮. પ્રભુને અલંકાર પહેરાવે ૯.પ્રભૂ અંગુઠે અમૃત સિંચી, પ્રભુને . તેની માતા પાસે મૂકે | ૧૦. બત્રીસ કરોડ સોનૈયાની વૃષ્ટિ . અને ઉદ્ઘોષણા કરે ૪૨ | ભ0 ના જન્મદાતા માતાનું નામ | સુસીમાદેવી ૪૩ ભગવંતના પિતાનું નામ ધરરાજા ४४ આ ભગવંતની જાતિ કઈ હતી? પુરુષ ૪૫ | ભગવંતના માતાની ગતિ મોક્ષ પામ્યા. દીપરત્નસાગરજી સંકલિત [9] “શ્રી પદ્મપ્રભ પરિચય"

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18