Book Title: Tirthankar 06 Padmaprabh Swami Bhagwan Parichay
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Dipratnasagar, Deepratnasagar
View full book text ________________
કન્યા
'ગુતીર્થંકર-૬- પદ્મપ્રભનો પરિચય ૧૮૫ દ્વારોમાં ૯૯ વૃષ્ટિ થતાં સોનૈયાનું પ્રમાણ સાડા બાર કરોડ સોનૈયા ૧૦૦ ભ૦ના શાસનમાં થતો ઉત્કૃષ્ટતપ | આઠ માસ. ૧૦૧ આ ભગવંતની વિહારભૂમિ | આર્ય ભૂમિ. ૧૦૨ ભ૦ કેટલો કાળ છટ્વસ્થ રહ્યા? | છ માસ ૧૦૩ કેવળજ્ઞાન માસ-તિથી(શાસ્ત્રીય) | | ચૈત્ર સુદ ૧૫
કેવળજ્ઞાન માસ-તિથીગુજરાતી) . ચૈત્ર સુદ ૧૫ ૧૦૪ કેવળજ્ઞાન નક્ષત્ર
ચિત્રા ૧૦૫ કેવળજ્ઞાન રાશિ ૧૦૬ કેવળજ્ઞાન કાળ
દિવસના પૂર્વ ભાગે ૧૦૭ કેવળજ્ઞાન થયું તે સ્થાન ક્યું? | કૌશામ્બી ૧૦૮ કેવળજ્ઞાન થયું તે વન ક્યું? સહસામ્ર વન ૧૦૯ કેવળજ્ઞાન ક્યાવૃક્ષ નીચે થયું? | છત્રાભ ૧૧૦ કેવળજ્ઞાનવૃક્ષની ઊંચાઈ કેટલી? ભગવંત શરીરથી ૧૨ ગણું.
(૨૫૦ x ૧૨= ૩૦૦૦ ધનુષ) ૧૧૧ કેવલજ્ઞાન કાળે પ્રભુજીનો તપ છઠ્ઠભક્ત ૧૧૨ ભગવંતના ૩૪ અતિશયો જન્મથી ૪, દેવો વડે કૃત ૧૯,
છાઠ્યસ્થિક કર્મક્ષય થતાં ૧૧
અતિશયો હોય. ૧૧૩ ભ૦ વાણીના ૩૫ ગુણો સંસ્કૃત-વચનાદિ ૩૫ ગુણો હોય
તેનું વર્ણન અન્ય ગ્રંથથી જાણવું ૧૧૪ ભગવંતના આઠ પ્રાતિહાર્યો અશોકવૃક્ષ, પંચવર્ષીપુષ્પ-વૃષ્ટિ,
દિવ્યધ્વનિ, શ્વેત ચામર, સિંહાસન,
ભામંડળ, દુંદુભિનાદ, છત્રાતિછત્ર. ૧૧૫ ચૈત્યવૃક્ષ (પહેલું પ્રાતિહાર્ય) ૨૫૦ x ૧૨= ૩૦૦૦ ધનુષ
દીપરત્નસાગરજી સંકલિત [13] “શ્રી પદ્મપ્રભ પરિચય”
Loading... Page Navigation 1 ... 11 12 13 14 15 16 17 18