Book Title: Tirthankar 06 Padmaprabh Swami Bhagwan Parichay
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Dipratnasagar, Deepratnasagar

View full book text
Previous | Next

Page 14
________________ 1 | રતિ [તીર્થંકર-૬- પદ્મપ્રભનો પરિચય ૧૮૫ દ્વારોમાં ૧૧૬ ભગવંતની ૧૮ દોષ રહિતતા દાન-લાભ-વીર્ય-ભોગ-ઉપભોગ પાંચે નો અંતરાય, જુગુપ્સા, ભય, અજ્ઞાન, નિદ્રા, અવિરતિ, કામભોગેચ્છા, હાસ્ય | શોક, દ્વેષ, મિથ્યાત્વ, રાગ, અરતિ રતિ, એ ૧૮ દોષ ભગવંતને ન હોય ૧૧૭ તીર્થોત્પત્તિ ક્યારે થઇ? પહેલા સમવસરણમાં ૧૧૮ આ ભગવંતનો તીર્થ-પ્રવૃત્તિકાળ ભ૦ સુપાર્શ્વનાથ સુધી ૧૧૯ આ ભ૦ માં તીર્થવિચ્છેદ કાળ | નથી ૧૨૦ આ ભ૦ ના પહેલા ગણધર | સુદ્યોત ૧૨૧ આ ભ૦ ના પહેલા સાધ્વી ૧૨૨ આ ભ૦ ના પહેલા શ્રાવક માહિતી અપ્રાપ્ય. ૧૨૩ આ ભવ ના પહેલા શ્રાવિકા માહિતી અપ્રાપ્ય. ૧૨૪ | આ ભ૦ ના મુખ્ય ભક્તરાજા | | અજિતસેન ૧૨૫ આ ભવ ના યક્ષ કુસુમ ૧૨૬ આ ભ૦ ના યક્ષિણી અય્યતા ૧૨૭ આ ભ૦ ના ગણ એકસો સાત ૧૨૮ આ ભ૦ ના ગણધરો એકસો સાત ૧૨૯ આ ભવ ના સાધુઓ 3,૩૦,૦૦૦ ૧૩૦ આ ભવ ના સાધ્વીઓ ૪,૨૦,૦૦૦ ૧૩૧ આ ભ૦ ના શ્રાવકો | | ૨,૭૬,૦૦૦ ૧૩૨ આ ભ૦ ના શ્રાવિકાઓ પ,૦૫,૦૦૦ ૧૩૩ આ ભ૦ ના કેવળીઓ | ૧૨,૦૦૦ ૧૩૪ આ ભ૦ ના મન:પર્યવજ્ઞાનીઓ ૧૦,૩૦૦ ૧૩૫ આ ભ૦ ના અવધિજ્ઞાનીઓ ૧૦,૦૦૦ દીપરત્નસાગરજી સંકલિત [14] “શ્રી પદ્મપ્રભ પરિચય”

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18