________________
૩૧૬ નહીં પડવાથી અત્યન્ત રમ્ય સમુદ્ર કિનારા પર, કૂળ પર્વતો પર, પૂર્વા પર વિદેહની વિજયોમાં, વર્ષધર ગિરિગુફામાં મોટાં મોટાં હદો અને મોટી મોટી નદિઓના કિનારાના સ્થળો પર, સ્વર્ગ જેવાં શોભીતાં નગરોવાળા દ્વિપોમાં અને બીજા પણ અનેક રમ્ય સ્થળોમાં મણીવિમાનમાં બેસી આકાશમાર્ગે વીહરતો હતો. અને દિવસે દિવસે પુરૂષાર્થ વડે પ્રતાપ અને કીર્તિ વધતા જતાં હતાં. ને સાથે સાથે વધીને ઠેઠ છેવટની હદ સુધી પહોંચ્યો હતો તેનો
આનંદ