Book Title: Sutrakritang Skandh 01
Author(s): Kantilal Kapadia
Publisher: Kantilal Kapadia

View full book text
Previous | Next

Page 178
________________ ૬૩૭. નિગ્રંથ એકલવિહારી, એકલ જ્ઞાની, બોધ પામેલો, શ્રુત જાણકાર, સારો સંયમ પાળે છે. સમિતિયુક્ત, સામાયિકમાં વર્તે છે. તે વિદ્વાન, આત્મવાદી અને શોકવિનાનો છે. પૂજન સત્કારથી દૂર રહે છે. તે ધર્મમાં સ્થિર, વિદ્વાન, નિયાગ મેળવે છે. તે દાંત, દ્વવેલો અને કાર્યોત્સર્ગ કરતો નિગ્રંથ કહેવાય છે. (૬) આ સર્વે તું જાણ, તેને હું ભયતારક કહું છું. અધ્યયન સોળમું સમાપ્ત થયું. પ્રથમ શ્રુતસ્કંધ પૂરો થયો. 167

Loading...

Page Navigation
1 ... 176 177 178 179 180