Book Title: Stuti Tarangini Part 03
Author(s): Bhadrankarsuri
Publisher: Labdhi Bhuvan Jain Sahitya Sadan

View full book text
Previous | Next

Page 11
________________ પ્રસ્તા વ તા ઇન્દ્રધનુષની અભિનવતા.......અભિરામતા અને અપૂત એટલે વિવિધ રંગેાના સંગમ ચિત્રની મનેાહરતા અને મનેાજ્ઞતા એટલે વિશિષ્ટ રેખાં એના સગમ..... એવી જ રીતે સ્તુતિ તરાગિણીના તૃત્તીય ભાગ એટલે સંસ્કૃતભાષાના વિવિધ દે, વિવિધ યમકે, વિવિધ પ્રાશે, વિવિધ અનુપ્રાશે, વિવિધ શબ્દાલંકારો, વિવિધ અર્થાલંકાર, વિવિધ શ્લેષાલકાના અદ્ભૂત સ’ગમ.......... ---- આ મહાન ગ્રંથમાં વિવિધ ભક્તકવિઓએ પેાતાની અનેાખી ભક્તિને, ભવ્ય ભાવાને અને હાર્દિક પૃયતાને જે પ્રકારે આલેખી છે. તેનું અધ્યયન....આલેચન અને અનુ શીલન કરે તે એક વખત તે પ્રકાંડ પડિતને પશુ આશ્ચ વિભાર અને આન'દસભર મનાવીને જ રહે. એવી એક એક સ્તુતિઓ છે...... આ ' સ્તુતિએ પર દિ આલેખવા કલમ ઉપાડે તે એક ગ્રંથ અની શકે તેમ છે, Jain Education International કાઈ ભક્ત કવિ વિવેચના એક સ્તુતિ એક એક મહાન રખે ભ્રમમાં રહેતા, આ જે વિવિધતા,...વિચક્ષણતા અને વિલક્ષણતા છે તે અદ્ભુત છે. સ્તુતિએ છે. આ સ્તુતિએમાં For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 446