Book Title: Smruti Shesha
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf

View full book text
Previous | Next

Page 3
________________ 852] દર્શન અને ચિંતન આત્મશુદ્ધિ, આત્મબળ અને કર્તવ્યનિષ્ઠા ગ્ય રીતે પોષવા ઇચ્છતા હોય ને જેઓ શાંતિવાંછુ હોય તેઓ આ નિબંધિકાઓને વિચારપૂર્વક રફતે રફતે પણુ વાંચશે તે તેઓ જુદી જ દુનિયા અનુભવશે. ખરી રીતે આ નિબંધાવલી મનનમાધુરી નામને અગર તે વિચાર-- મુક્તાવલી કે અંતર્મુખ સંપાન-શ્રેણીના નામને પાત્ર છે. નિબંધિકામાં મને પિતાને એટલી બધી વિશેષતાઓ ભાસી છે કે તેને ઉલ્લેખ અને શક્ય નથી. માત્ર એટલું જ કહી શકાય કે વાચક પિતે જ એને આસ્વાદે શ્રી. મેહનલાલ મહેતા “પાનના પુસ્તક “દીપમંગલ'ની પ્રસ્તાવના, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3