Book Title: Shraddhgun Vivaran
Author(s): Chaturvijay
Publisher: Jain Atmanand Sabha

View full book text
Previous | Next

Page 278
________________ શ્રાદ્ધગુણ વિવ. in Hથ ગત્તિ . કે તપાગચ્છની આદિમાં ત્રણ જગના પૂજ્ય અને પ્રશસ્ત જ્ઞાન તથા ક્રિયાવાળાદર - ઓની મળે અગ્રગણ્ય જગચંદ્રસૂરિ થયા. છે ૧ તેમની પાટ ઉપર શૈતમસ્વામિના જેવા પ્રભાવવાળા શ્રીદેવેંદ્રસૂરિ થયા, તેમના પછી યુગની અંદર ઉત્તમ શ્રી વિદ્યાનંદ ગુરૂ પ્રગટ થયા. ૨ . ત્યારબાદ જગને વિસ્મય પમાડનાર શ્રી ધર્મઘોષસૂરિ થયા, તેમની પછવાડે સૂરિવરેમાં પ્રધાન શ્રી સોમપ્રભસૂરિ થયા. એ ૩ તે પછી સત્પુરૂષને કલ્પવૃક્ષ સમાન અને જ્ઞાનરૂપ લક્ષ્મીવાળા શ્રી મતિલક ગુરૂ થયા, ત્યારબાદ ઘણી કીર્તિવાળા શ્રી દેવસુંદરસૂરિ થયા. કે ૪ છે તેમના શિષ્ય યુગને વિષે ઉત્તમ, પૃથ્વીમાં પ્રસિદ્ધ થયેલા અને જગમાં અત્યંત સાભાગ્યવાળા શ્રી સોમસુંદરસૂરિ થયા. એ ૫ છે તેમના આત્મજ્ઞશિષ્ય શ્રી જિનમંડનગણિએ શ્રુતની ભક્તિથી શ્રાવકના ગુણેની શ્રેણિના સંગ્રહરૂપ ગ્રંથને બનાવ્યું. છે ૬ અણહિલ્લપુરપાટણમાં અનેક પ્રકારના શાસ્ત્રોને સાર ગ્રહણ કરી દશાદ્વાણું (૧૪૯૮)ની સાલમાં બનાવેલ આ ગ્રંથ ચિરકાળ સુધી વૃદ્ધિ પામો. છો - ~- ~~- ~ ~~-~ ~ - इतिश्रीतपागच्छनायकश्रीसोमसुंदरसूरिशिष्यश्रीजिनमंडनगणिमहोपाध्यायविरचित श्राद्धगुणविवरणभाषांतर તમાd. -- - - -

Loading...

Page Navigation
1 ... 276 277 278 279 280