Book Title: Shatrunjay Tirth Yatra Tatha Bhaktamar Stotra Author(s): Sunandaben C Shah Publisher: Sunandaben C Shah View full book textPage 7
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આદીશ્વર ભગવાનને પગલે નમે છાણું. વચ્ચે સોનારૂપાના ફૂલડે સિદ્ધાચલ વધાવું છું. ચક્રવતી દ્રાવિડને વારીખીલ નમે છણાણું. આદીશ્વર ભગવાનને નમે છણ્ણું. ધર્મનાથને દેરે નો જીણાણું. સરસ્વતી માતાને પગલે જય જિનેન્દ્ર, સહસ્ત્ર ફૂટ, રતનમંદિર,જ્ઞાનમંદિર, સુવર્ણમંદિર, ગુરુમંદિર તથા જળમંદિરે મહાવીરસ્વામીને નમે છણ્ણું. નિસીહી. નિસીહી, નિસહી, બાબુને દેરે આદીશ્વર ભગવાનને નમો જીણાણું. (અને ત્યાં સ્તુતિ બલવી.) ( સ્તુતિ ) આદિમ પૃથ્વીનાથ માદીમં નિમ્પરી ગ્રહણ આદિમ તીયનાથંચ ઋષભ સ્વામીને સ્તુ સામે પુંડરીક સ્વામી ઉપર ચૌમુખજી ફરતી પ્રદક્ષિણમાં બધી જ પ્રતિમાને નમે જણાણું. નિસીપી, નિસીહી, નિસીહી, દાદાની જાત્રા કરવા ચડીએ છીએ. બેલે આદીશ્વર ભગવાન કી જે, ભરત મહારાજના પગલે નમે છણાણું. છાલાકુડમાં નમે જણાવ્યું પદમાવતી દેવીને નમસ્કાર હે પાંચ પાંડવની દેરીએ નમો જીણણ. તથા રસ્તામાં જેટલી દેરીઓ હેાય ત્યાં નમો જીણણ. નવે ટ્રકમાં નમે જણાવ્યું, પહેલી ટ્રકે અભિનંદન સ્વામીને નમે જણાવ્યું. બીજી ટ્રકે આદીશ્વર ભગવાનને નમે છાણું. ત્રીજી ટ્રકે ચિંતામણિ પાર્શ્વનાથને નમે છgણું. ચોથી ટ્રકે નંદીશ્વરઠીને નમો છણાણું. For Private and Personal Use OnlyPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19