Book Title: Shant Sudharas Part 02
Author(s): Bhadraguptasuri
Publisher: Vishvakalyan Prakashan Trust Mehsana

View full book text
Previous | Next

Page 11
________________ શિબિલીમ્સાીિ પ્રવચન ૨૫ : સંકલના : પરપ્રવેશથી વિનાશ. આત્મામાં કર્મોનો પ્રવેશ. ભેદજ્ઞાન મેળવો. પુદ્ગલ રાગથી જ કષાય. પુદ્ગલ સંગના કારણે જ કામી-વિલાસી. પુદ્ગલ પ્રેમથી જ જન્મ-જરા અને મૃત્યુ. પુદ્ગલ પ્રેમથી જ કર્મબંધ. પુદ્ગલ રાગના કારણે જ ત્રિવિધ યોગ. પુદ્ગલ મોહના લીધે જ રૂપ અને કુરૂપ. પુદ્ગલ આસક્તિના લીધે જ ગરીબી-અમીરી. પુદ્ગલ વાસનાને કારણે જ સંસાર-પરિભ્રમણ. પુદ્ગલ પ્રેમના જ બધા નાટક. વિશુદ્ધ આત્મામાં પુદ્ગલ ભાવોનું આરોપણ. તમામ સંબંધો પુદ્ગલ રાગના કારણે જ. આત્મગુણોના ખજાનાને નિહાળ્યા કરો.

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 308