________________
શિબિલીમ્સાીિ
પ્રવચન ૨૫
: સંકલના : પરપ્રવેશથી વિનાશ. આત્મામાં કર્મોનો પ્રવેશ. ભેદજ્ઞાન મેળવો. પુદ્ગલ રાગથી જ કષાય. પુદ્ગલ સંગના કારણે જ કામી-વિલાસી. પુદ્ગલ પ્રેમથી જ જન્મ-જરા અને મૃત્યુ. પુદ્ગલ પ્રેમથી જ કર્મબંધ. પુદ્ગલ રાગના કારણે જ ત્રિવિધ યોગ. પુદ્ગલ મોહના લીધે જ રૂપ અને કુરૂપ. પુદ્ગલ આસક્તિના લીધે જ ગરીબી-અમીરી. પુદ્ગલ વાસનાને કારણે જ સંસાર-પરિભ્રમણ. પુદ્ગલ પ્રેમના જ બધા નાટક. વિશુદ્ધ આત્મામાં પુદ્ગલ ભાવોનું આરોપણ. તમામ સંબંધો પુદ્ગલ રાગના કારણે જ. આત્મગુણોના ખજાનાને નિહાળ્યા કરો.