Book Title: Shakahar
Author(s): Hukamchand Bharilla, Madhu G Barvalia
Publisher: Chamanlal D Vora

View full book text
Previous | Next

Page 22
________________ [ શાકાહાર લૌકિક સુખ શાંતિના અભિલાષીઓને પણ શાકાહારીતો થવું જ પડશે. અન્યથા એમનું જીવન અને વાતાવરણ પણ વિકૃત થયા વિના રહેશે નહિ. માટે જ એ સુનિશ્ચિત જ છે કે લૌકિક અને પારલૌકિક બને દ્રષ્ટિએ શાકાહારી-શ્રાવકાચારી હોવું આવશ્યક જ નહિ, અનિવાર્ય પણ છે. સર્વ ભવ્ય જીવો શાકાહાર - શ્રાવકાચારને જીવનમાં અપવાની સુખ-શાંતિ પ્રાપ્ત કરે એ જ મંગલ ભાવના સહ વિરમું છું. ! સુખલાલ દામાદર વોરાના સ્મરણાર્થે સ્વર્ગવાસઃ તી. ૧૬-૮-૧૯હ્યું

Loading...

Page Navigation
1 ... 20 21 22 23 24 25 26